- મનોરંજન
રશ્મિકા મંદાનાની સેટીન સાડીના ભાવમાં તો આપણો ત્રણ મહિનાનો ખર્ચ નીકળી જાય
પુષ્પા ફિલ્મથી સાઉથ સહિત હિન્દી ફિલ્મરસિકોનો પણ ક્રશ બની ગયેલી રશ્મિકા મંદાનાએ ઘણી હીટ ફિલ્મો આપી છે. સાવ સાદી અને હંમેશાં સ્માઈલ કરતી દેખાતી રશ્મિકા લક્ઝુરિયસ આઈટમ્સની શોખિન છે. તેની પાસે સારી એવી કારનું કલેક્શન છે અને આલિશાન બંગલો પણ…
- મનોરંજન
ફ્લોપ ફિલ્મો આપવાનો રેકોર્ડ બનાવશે ટાઈગરઃ Baaghi 4નું કલેક્શન જોઈ તો આવું જ લાગે છે
બાગી-1 રિલિઝ થઈ ત્યારે ઘણાએ ટાઈગર શ્રોફને એક પ્રોમિસિંગ એક્ટર ગણાવ્યો હતો. ટાઈગર શ્રોફ દેખાવ, એક્ટિંગ અને ડાન્સિંગ બધામાં પરફેક્ટ લાગતા બોલીવૂડનો એક સ્ટારકિડ પણ પિતાની જેમ આગળ આવશે તેવું ભવિષ્ય ભાખનારને હવે લાગી રહ્યું છે કે ટાઈગર શ્રોફ ફ્લોપ…
- નેશનલ
મહિલાઓ માટે સૌથી સલામત માનવામાં આવતા કોલકાત્તામાં ફરી ગેંગરેપ
કોલકાત્તાઃ દેશની રાજધાની દિલ્હી સહિત અમુક શહેરો મહિલાઓ માટે સલામત ન હોવાને લીધે બદનામ છે, પરંતુ પશ્ચિમ બંગાળનું કોલકાત્તામાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ વધી ગયા હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં ફરી એક 20 વર્ષીય યુવતી પર ગેંગરેપ થયો હોવાનું બહાર…
- આમચી મુંબઈ
વિઘ્નહર્તાના વિસર્જનમાં વિધ્નઃ આ કારણે હજુ નથી થયું લાલબાગચા રાજાનું વિર્સજન
મુંબઈઃ મુંબઈ અને દુનિયામાં સૌથી પ્રસિદ્ધ માનવામાં આવે છે તે લાલબાગચા રાજાના વિસર્જનમાં અડચણ આવી રહી છે. લોકો મોટી સંખ્યામાં હાજર છે, પરંતુ મહાકાય મૂર્તિનું વિસર્જન કરવાનું અઘરું બની રહ્યું છે. આ બે કારણે અટક્યું વિસર્જન મુંબઈના લાલાબાગચા રાજાનાં વિસર્જન…
- ભુજ
વરસતા વરસાદ વચ્ચે ભેડ માતાજીના મંદિરે કેમ આવ્યા છે ઊંટોના ધાડા
ભુજઃ રણપ્રદેશ કચ્છમાં આ વર્ષે શ્રીકાર વરસાદ થતાં કચ્છના લોકોમાં,ખેડૂતોમાં અને પશુપાલકોમાં અનેરો આનંદ ફેલાયો છે. આ સાથે ગુજરાત વિવિધ મેળાઓ પણ યોજાઈ છે. માણસો જો મેળા ઉજવે તો પશુઓ કેમ નહિ? આવી ભાવના કચ્છના રબારી સમાજમાં છે અને તેથી…
- નેશનલ
ઓલા-ઉબેરની થઈ જશે છૂટ્ટીઃ આ મહિનાથી ગુજરાતમાં શરૂ થશે સસ્તી સહકારી ટેક્સી
અમદાવાદઃ ગુજરાત અને દિલ્હીની જનતાને કેન્દ્ર સરકાર તરફથી એક સુવિધા મળી રહી છે. આ સુવિધાનો પાયલોટ પ્રોજેક્ટ અહીંથી શરૂ થવા જઈ રહ્યો છે, પછી આખા દેશને આ સેવા મળશે. હાલમાં તમે જે ઓલા ઉબેરમાં પ્રવાસ કરો છો, તેમાં ક્યારેક તમને…
- આમચી મુંબઈ
વાયરલ વીડિયોઃ લાલબાગચા રાજાનું ચોપાટી તરફ પ્રસ્થાનઃ મુંબઈના આ 84 રસ્તા ટ્રાફિક માટે સંપૂર્ણ બંધ…
મુંબઈઃ સમગ્ર મુંબઈ બાપ્પાને ભીની આંખોએ વિદાય આપવા તૈયાર થઈ ગયું છે ત્યારે વિશ્વપ્રસિદ્ધ લાલબાગચા રાજા તેમના પ્રવેશદ્વાર પર આવી ચૂક્યા છે અને ચોપાટી તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. આજે મુંબઈમા સાર્વજનિક ગણેશનું વિસર્જન થશે અને સાથે ઘણી સોસાયટીઓ અને…
- આમચી મુંબઈ
હે વિધ્નહર્તા, આ ગરીબોના વિઘ્નો કેમ દૂર નથી કરતા? લાલબાગચા રાજા સામેના રસ્તા પર સૂતેલી બાળકી કચડાઈ, ભાઈ ગંભીર
મુંબઈઃ આજે આખું મુંબઈ ગણપતિ બાપ્પાને વિદાય આપવા માટે સજજ થઈ રહ્યું છે. લગભગ આખા શહેરમાં ગણપતિ વિસર્જનની શરૂઆત થઈ રહી છે. ગણેશ ભગવાને દસ દિવસ ભક્તોના ઘરે વાસ કરી ભક્તોને આર્શીવાદ આપ્યા અને હવે પરત ફરી રહ્યા છે ત્યારે…