- મનોરંજન

ફિલ્મ ધુરંધરના સંવાદ વિરુદ્ધની અરજી હાઈકોર્ટે ફગાવી
અમદાવાદઃ હિન્દી ફિલ્મ ધુરંધરના બ્લોચ સમાજને દુઃખ પહોંચાડતા કથિત સંવાદને કાઢી નાખવાની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી. આ વિવાદાસ્પદ સંવાદને ફિલ્મમાં મ્યૂટ કરી દેવામાં આવ્યો હોવાનું નોંધી નવમી જાન્યુઆરીએ કોર્ટે આ અરજીને રદ કરી હતી.આ કાનૂની વિવાદ અભિનેતા સંજય…
- અમદાવાદ

સાણંદમાં શ્વાને શિયાળ પર કર્યો હુમલો, સર્જરી કરી જીવ બચાવાયો
અમદાવાદઃ રખડતાં શ્વાનનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે અને આક્રમક બની ગયેલા શ્વાન હાલમાં સમસ્યા બની ગયા છે ત્યારે અમદાવાદ નજીક સાણંદમાં શ્વાનના આતંકથી એક શિયાળ ઘાયલ થયું હતું અને તેની સર્જરી કરવી પડી હોવાનું સૂત્રોએ જણા્વયું હતું.સાણંદ તાલુકમાં…
- સુરત

ડોરબેલ વગાડીને ભાગી જતા બાળકને મહિલાએ ઢીબી નાખ્યો, પોલીસે કરી ધરપકડ
અમદાવાદઃ સોસાયટીમાં નાના બાળકો ડોરબેલ વગાડી ભાગી જતા હોય છે. આ પ્રકારની ટીખ્ખળ લગભગ દરેકે પોતાના બાળપણમાં કરી હશે, પરંતુ સુરતમાં એક સાત વર્ષના બાળકને આ મજાક ભારે પડી ગઈ હતી. અહીં સરથાણા વિસ્તારમાં રહેતી એક 40 વર્ષીય મહિલાએ આ…
- અમરેલી

અમરેલીમાં કેનાલના ભુંગળામાં ફસાયેલા બે સિંહબાળનું દિલધડક રેસ્ક્યુ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ અમરેલી જિલ્લાની લીલીયા રેન્જમાં આવેલા ગોખરવાળા ગામ નજીક કેનાલના ભૂંગળામાં ફસાયેલા બે સિંહબાળનું વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સ્થાનિકોએ આપેલી જાણકારી બાદ વન વિભાગ દોડી આવતા સમયસર બન્ને સિંહબાળનું માતા સાથે મિલન કરાવતા લાગણીસભર દૃશ્યો સર્જાયા…
- અમદાવાદ

અમદાવાદની બેબી અરિહા પાછી આવશે? શું કહ્યું ભારત સરકારે
અમદાવાદઃ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેની મુલાકાતને લીધે અમદાવાદના પરિવારની અરિહા શાહનો મુદ્દો ફરી પ્રકાશમાં આવ્યો હતો. આ દરમિયાન જર્મનીના ચાન્સેલરને કહીને મોદીજી ગુજરાતની દીકરી અરિહા શાહને ન્યાય અપાવે તેવી માગણી ગુજરાતથી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ…
- અમદાવાદ

મોદી જશે અને શાહ આવશે, ગુજરાત બે પનોતા પુત્રની આગતા-સ્વાગતામાં વ્યસ્ત
અમદાવાદઃ છેલ્લા ત્રણ દિવસથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે હતા અને અહીં તેમણે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો, જેમાં મુખ્યત્વે સોમનાથ સ્વાભિમાન પર્વ અને વાયબ્રન્ટ ગુજરાત સમિટનો સમાવેશ થાય છે. ત્યારે હવે આજથી ત્રણ દિવસ માટે ગૃહ અને સહકારી…
- જામનગર

જામનગરની રંગમતી નદી પરનો વર્ષો જૂનો પુલ તોડી પાડી નવો બનાવવામાં આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ વર્ષો જૂના અને જર્જરિત પુલને લીધે લોકોના જીવ જોખમમાં મુકાય છે અને ગુજરાતમાં આવી દુર્ઘટનાઓ બની ચૂકી છે ત્યારે હવે તંત્ર આગોતરી સાવચેતી વર્તી રહી છે. જામનગરનો લગભગ 47 વર્ષ જૂનો જર્જરિત પુલ મકરસંક્રાતીના તહેવાર બાદ તોડી…
- જૂનાગઢ

જૂનાગઢના રત્ન કલાકારોને સરકારી સહાય ન મળતા હાલાકી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ હીરા ઉદ્યોગમાં ગમા સમયથી મંદી જોવા મળે છે. મંદીને કારણે રત્ન કલાકારોની રોજગારી છૂટી ગઈ છે અને તેનો આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા છે. આ કલાકારોને રાજ્ય સરકારે મદદ જાહેર કરી હતી, પરંતુ જૂનાગઢના લગભગ 2000 કરતા…
- સુરત

હીરાની દાણચોરી કરી બેંકકોક ઉડવા નીકળેલા બે શખ્સને ડીઆરઆઈએ સુરત એરપોર્ટ પરથી પકડ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હીરાની દાણચોરી થતા રોકી હતી અને બે યુવાનોની ધરપકડ કરી હતી. જેઓ મોટી માત્રામાં કિંમતી વસ્તુઓ સાથે બેંગકોક જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમના કબજામાંથી લગભગ રૂ. 6 કરોડના…
- અમદાવાદ

ન વેચાયેલા ફેલટ્સના મેઈનટેનન્સની જવાબદારી બિલ્ડરનીઃ ગુજ રેરાનો મહત્વનો નિર્ણય
અમદાવાદઃ ગુજરેરાએ એક મહત્વના ચૂકાદામાં જણાવ્યું હતું કે નવી હાઉસિંગ સોસાયટીમાં જે ફ્લેટ્સ ન વેચાય તેના મેઈન્ટેનન્સની જવાબદારી બિલ્ડરની હોય છે. ખાસ કરીને નવી હાઉસિંગ સોસાયટીઓ માટે ખૂબ મહત્વના આ ચૂકાદામાં ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) એ ઠરાવ્યું છે…









