- અમદાવાદ

અધિકારીઓના હપ્તારાજથી કંટાળી ક્વોરી એસોસિયેશને પથ્થરની સપ્લાય બંધ કરવાની આપી ચીમકી
અમદાવાદઃ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ક્વોરી લીઝ એસોસિયેશને ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને હડતાળ પર જવાની ચીમકી આપી હતી. અહીંના એસોસિયેશનના સભ્યોએ જણાવ્યું હતું કે તેઓ અધિકારીઓની કથિત લાંચ-રૂશ્વતથી કંટળી ગયા છે, અધિકારીઓ દ્વારા ઉઘાડી લૂંટ…
- રાજકોટ

રાજકોટ એરપોર્ટ પર શરૂ થશે કેબ સર્વિસ સ્નેક્સ બાર અને પટોળા સ્ટોર
અમદાવાદઃ રાજકોટમાં ૧૧ થી ૧૩ જાન્યુઆરી દરમિયાન યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટની તૈયારી માટે, સરકારી વિભાગોએ શહેરભરમાં વ્યવસ્થાઓ વધુ સઘન બનાવી છે. ઈન્ટરનેશનલ એરપોર્ટથી વેન્યુ સુધી આવતા સમયે દેશ-વિદેશના મહેમાનોને કોઈ અસુવિધા ન પડે તે માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી…
- અમદાવાદ

સિંચન વિભાગ અને વડોદરા મનપા એક ખોવાયેલી ફાઈલને કારણે આમનેસામને
અમદાવાદઃ ખોવાયેલી ફાઈલને લીધે સામાન્ય માણસ તો હેરાન થતો જ હોય છે, પરંતુ ગુજરાતમાં એક ખોલાયેલી ફાઈલે આખી વડોદરા નગરપાલિકાને હેરાન કરી નાખી હતી. સિંચન ખાતાએ વડોદરા પાલિકા પર રૂ. 5,082 કરોડનો પાણીનો વેરો ઠાલવ્યો છે અને તેને ભરી દેવા…
- આમચી મુંબઈ

મુંબઈ નજીક આવેલા તલાસરીની ઘટનાઃ મેરેથોનમાં ભાગ લીધા પછી કિશોરી ઢળી પડી
મુંબઈઃ વલસાડ જિલ્લાની એક સ્કૂલમાં યોજાયેલી મેરેથોનમાં ભાગ લીધા બાદ એક 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. 15 વર્ષની રોશનીએ શાળા દ્વારા આયોજિત મેરેથોનમાં ભાગ લીધો હતો. આ ઘટના મહારાષ્ટ્રના વેજી તલાસરીના સોરઠપાડામાં બની હતી, જે…
- આપણું ગુજરાત

વર્ષના અંતે રાજ્યને મળશે પાંચ અત્યાધુનિક મેડિકલ કૉલેજ, મુખ્ય પ્રધાને કરી સમીક્ષા…
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આરોગ્ય ખાતાની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર રાજપીપળા, મોરબી, નવસારી, ગોધરા અને પોરબંદર ખાતે પાંચ મેડિકલ કોલેજો, હોસ્પિટલો અને છાત્રાલયોના બાંધકામ ડિસેમ્બર 2026 સુધીમાં…
- સુરેન્દ્રનગર

ભ્રષ્ટાચાર કેસમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટરની સાતમી તારીખ સુધીની કસ્ટડી
અમદાવાદઃ પીએમએલએ કોર્ટે સુરેન્દ્રનગરના ભૂતપૂર્વ જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્રકુમાર પટેલને કથિત લાંચ નેટવર્કના સંદર્ભમાં 7 જાન્યુઆરી સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.ધરપકડ બાદ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં ઈડીએ કથિત લાંચની રકમ શોધવા અને પૈસા કેવી રીતે…
- જૂનાગઢ

જૂનાગઢની સિવિલ હૉસ્પિટલને વિશેષ સુવિધા સાથે અત્યાધુનિક બનાવવામાં આવશે
અમદાવાદઃ જૂનાગઢ અને આસપાસના વિસ્તારોના લોકોની બીમારી સમયે સુવિધા માટે અહીંની હૉસ્પિટલને વધારે સજ્જ બનાવવામાં આવશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. સ્થાનિક ધારાસભ્ય સંજય કોરડીયાની અધ્યક્ષતામાં યોજાયેલી એક બેઠકમાં રૂ. 100 કરોડના ખર્ચે હૉસ્પિટલમાં નવીન સુવિધાઓ ઊભી કરવાની વાત કરી હતી.…
- ગાંધીનગર

ઈન્દોર બાદ ગાંધીનગર? દૂષિત પાણીને લીધે સિવિલ હૉસ્પિટલમાં બીમાર દરદીઓની લાંબી લાઈન…
અમદાવાદઃ ઈન્દોરમાં દૂષિત પાણીને લીધે બીમારી અને મૃત્યુના કેસ વચ્ચે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ વધી ગયા હોવાની જાણકારી મળી હતી. લગભગ 100 જેટલા બાળકને સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ દિવસમાં પોઝિટિવ કેસમાં…
- અમદાવાદ

ઈમરજન્સી ન હોવા છતાં ટ્રેનની ચેન ખેંચવાળાનો અટકચાળો પડ્યો ભારે, રેલવેએ પાંચ લાખ વસૂલ્યા
અમદાવાદઃ કોઈપણ જાતની ઈમરજન્સી ન હોવા છતા રમત માટે ચાલતી ટ્રેનની ચેન ખેંચવામાં આવે ત્યારે રેલ્વે સ્ટાફ અને મુસાફરો બન્નેના સમયનો વેડફાટ લાગે છે. આવા અટકચાળો કરતા 1,855 સામે અમદાવાદ રેલવે મંડળે પગલા લીધા હતા.રેલવેએ આપેલી માહિતી અનુસાર 01 જાન્યુઆરી…
- અમદાવાદ

પ્લાસ્ટિક બોટલમાં પાણી અને અન્ય પીણાં પર સરકાર લગાવશે સેસ
અમદાવાદઃ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય અને પ્લાસ્ટિકનો કચરો ઓછો થાય તે માટે ગુજરાત સરકાર એક નવો નિયમ લાવવા જઈ રહી છે, જેનો બોજ ગ્રાહકો પર પડશે. જો નિયમ અમલમાં આવશે તો 1લી એપ્રિલથી ગુજરાતના ગ્રાહકોએ પાણીની પ્લાસ્ટિક બોટલ અને અન્ય…









