- આપણું ગુજરાત

કઈ રીતે પાકિસ્તાની જાસૂસોની મદદ કરતા હતા બે આરોપી અજય અને રશ્મિણી, જાણો વિગતવાર
અમદાવાદઃ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) એ પાકિસ્તાની એજન્ટો સાથે લશ્કરી મથકો અને કર્મચારીઓ વિશે સંવેદનશીલ માહિતી શેર કરવાના આરોપમાં એક નિવૃત્ત આર્મીમેન અને એક મહિલાની ધરપકડ કરી હતી.આરોપી અજયકુમાર સિંહને પાકિસ્તાની ગુપ્તચર અધિકારીએ ભારતીય સેનાની રેજિમેન્ટની ગતિવિધિઓ અને મુખ્ય…
- અમદાવાદ

કોમનવેલ્થ ગેમ્સ પહેલા ગુજરાત આ સ્પોર્ટ્સ ઈવેન્ટની યજમાની કરશે
અમદાવાદઃ ઉત્તર ગુજરાતનું ધરોઈ દક્ષિણ એશિયાની પહેલી ફૂલ આયર્નમેન ટ્રાયથલોન માટે સંભવિત સ્થળ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું, કારણ કે રાજ્ય સરકાર આ સ્થળને એડવેન્ચર ટૂરિઝમ સેન્ટર તરીકે વિકસાવી રહી છે. એન્ડ્યુરન્સ સ્પોર્ટિંગ ઇવેન્ટ્સનું સંચાલન કરતી સંસ્થા, યોક્સાના અધિકારીઓ…
- અમરેલી

અમરેલી જિલ્લામાં ખેડૂત મુશ્કેલીમાં મહેનત ઉપર રોટાવેટર ફરી વળ્યું…
અમદાવાદઃ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ સહિતના વિવિધ કારણોસર ખેડૂતો પરેશાન થઈ ગયા છે. મગફળીના ખેડૂતો સહિત ડુંગળીના ખેડૂતો પણ ભાવ ન મળતા નિરાશ થઈ ગયા છે. ખેડૂતો કહી રહ્યા છે કે ચાની એક પ્યાલી કરતા ડુંગળી સસ્તી વેચાય રહી છે.…
- અમદાવાદ

સાયબર ફ્રોડની તાત્કાલિક જાણ કરવાથી 23 લાખ કેસોમાં ₹7,130 કરોડ બચ્યા
અમદાવાદઃ સાયબર ફ્રોડની જો તાત્કાલિક જાણ કરવામાં આવે તો સરકાર તમારા પૈસા બ્લોક કરી શકે છે અને તમને પૈસા પાછા અપાવી શકે છે. આ માટે I4C હેઠળ ‘સિટીઝન ફાઇનાન્શિયલ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ’ (CFCFRMS) વર્ષ 2021 માં શરૂ…
- સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મીયાવાકી જાપાનીઝ પધ્ધતિથી 42 હેક્ટર જમીનમાં 1 લાખથી વધુ વૃક્ષોનું વવાશે
અમદાવાદઃ સુરેન્દ્રનગર શહેરની સાથે જિલ્લામાં 1 હેક્ટરે માત્ર 5 વૃક્ષ જ છે. જે ખૂબ ચિંતાની બાબત છે ત્યારે શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરાઈ રહ્યું છે. પરંતુ મહાનગર પાલિકા દ્વારા મૂળચંદ રોડ ઉપર આવેલા મોઘીબેન છાત્રાલય…
- અમદાવાદ

કૉંગ્રેસ નેતાની વડા પ્રધાન માટેની ટીપ્પણી બદલ ભાજપે માગી કૉંગ્રેસ પાસેથી સ્પષ્ટતા…
અમદાવાદઃ ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અને સાંસદ રાહુલ ગાંધી તેમ જ ગુજરાતના કૉંગ્રેસના નેતાઓને સંબોધી જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે ગુજરાતમાં બોલવામાં આવતી અભદ્ર ભાષા અને ટીપ્પણીઓ વિશે તેઓ પોતાનો…
- રાજકોટ

સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા રાજકોટમાં રિહર્સલ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ રાજકોટમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા સાતમી ડિસેમ્બરે શૉ થવાનો છે ત્યારે મંગળવારે અહીં રિહર્સલ કરવામાં આવ્યું હતું. સૂર્ટકિરણના છ વિમાન દ્વારા અટલ સરોવર ખાતે મિની રિહર્સલ કરવામાં આવ્યું હતું. રિહર્સલ દરમિયાન આ વિમાનોએ રાજકોટના આકાશમાં…
- સૌરાષ્ટ્ર

રાજકોટનો લાયન સફારી પાર્ક ઉનાળામાં જ ખુલ્લો મૂકાય તેવી શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ વિશ્વભરના લોકો એશિયાટિક લાયન જોવા માટે સૌરાષ્ટ્રના સાસણના જંગલોમાં આવે છે. સાસણમાં લાયન સફારી પાર્ક પણ છે ત્યારે તેના જેવો જ સફાર પાર્ક રાજકોટ મનપા પણ બનાવી રહી છે. મળતી માહિતી અનુસાર તેનું કામ પુરજોશમાં ચાલી રહ્યું…
- મોરબી

મોરબીના મણિ મંદિરની બાજુમાં આવેલી ગેરકાયદેસર દરગાહ તોડી પડાઈ
અમદાવાદઃ ઐતિહાસિક મણિ મંદિરની બાજુમાં બનેલી અને લાંબા સમયથી કાનૂની વિવાદના કેન્દ્રમાં રહેલી એક ગેરકાયદેસર દરગાહને સ્થાનિક તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.સ્થાનિક લોકો લાંબા સમયથી કથિત ગેરકાયદેસર માળખાને દૂર કરવાની માંગ કરી રહ્યા હતા.…









