- નેશનલ

બિહારની ચૂંટણીની જાહેરાત થતાં જ સર્વેના પરિણામો આવવા લાગ્યાઃ જાણો જનતાનો મિજાજ
પટનાઃ રાજકારણની દૃષ્ટિએ દેશનું મહત્વનું એવું બિહાર ફરી ચર્ચામાં આવી ગયું છે. આજે ચૂંટણી પંચે બિહારની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. 6ઠ્ઠી અને 11મી નવેમ્બરે મતદાન અને 14મી નવેમ્બરે પરિણામ આવશે. આમ તો કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદી…
- મનોરંજન

શું ખરેખર એમએફ હુસૈન માધુરી દિક્ષિતનાં ફેન ન હતા? ચિત્રકાર વિશે આવો દાવો કોણે કર્યો?
ખૂબ જ જાણીતા ચિત્રકાર મકબૂલ ફીદા હુસૈન વિશે ઘણી વાતો થઈ છે. તેમની હયાતીમાં ઘણા વિવાદો પણ થયા છે અને વિવાદો એટલી હદે વકર્યા કે તેમણે ભારત છોડવું પડ્યું, પરંતુ તેઓ જ્યારે અહીં હતા ત્યારે તેમની બોલીવૂડની ધક ધક ગર્લ…
- નેશનલ

ભારતમાં આવી રહી છે બ્રિટિશ બોર્ડિગ સ્કૂલો, શ્રીમંતોમાં ભારે ટ્રેન્ડિંગ આ સ્કૂલો વિશે જાણો
ભારતનો એક મોટો વર્ગ તો વિદેશોની સ્કૂલો-કૉલેજોમાં ભણવા માટે લાઈન લગાવે જ છે. મોટાભાગની ફિલ્મી સેલિબ્રિટીના સંતાનો, રાજકારણીઓના સંતાનો, ઉદ્યોગપતિઓના સંતાનો બોર્ડિગ સ્કૂલમાં જ ભણે છે અને વિદેશોમાં જ તેઓ વસતા હોય છે. હવે આ શ્રીમંતોના બાળકો માટે ભારતમાં જ…
- આમચી મુંબઈ

દિવાળી માટે ડ્રોન કે ફ્લાઈંગ કંદિલ ખરીદવાનો વિચાર કરતા હો તો આ વાંચી લો
મુંબઈઃ નવરાત્રીનો થાક ઉતર્યો નહીં હોય ત્યાં દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ હશે. દિવાળી પહેલાની સફાઈ અને ખરીદી લગભગ દરેક પરિવાર કરે છે. જો પરિવારમાં બાળકો કે યુવાનીયાઓ હોય તો હોમ ડેકોરેશન પણ મહત્વનું બની રહે છે. આ સાથે ફટાડકા…
- સ્પેશિયલ ફિચર્સ

રેલવેના ટિકિટ ચેકરે વૃદ્ધ મહિલા સાથે જે વર્તન કર્યું તે જોઈ તમને શું લાગે છે…
રેલવેમાં યાત્રા કરવાની પહેલી શરત એ છે કે તમારે ટિકિટ લેવી પડે છે, જે અધિકૃત હોવી જોઈએ અને કન્ફર્મ પણ હોવી જોઈએ. રેલવેમાં આવતા ટિકિટ ચેકર (ટીસી) કેટલા યાત્રીઓ વિના ટિકિટ પ્રવાસ કરે છે તે જ જોવા આવે છે. જેમની…
- આમચી મુંબઈ

અમિત શાહે ફડણવીસ, શિંદે અને પવાર સાથે પોણી કલાક શું ચર્ચા કરી?
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ખૂબ જ ભારે વરસાદને લીધે ખેડૂતોને પારાવાર નુકસાન ગયું છે અને ખેડૂતો સહિત ત્રણેય પક્ષના વિધાનસભ્યો પણ સરકારથી નારાજ છે. સરકારે હજુ લીલો દુષ્કાળ જાહેર કર્યો નથી અને ખેડૂતોના ખેતર ધોવાઈ જતા વળતર માટે સતત માગણી થઈ રહી…
- ભુજ

ભુજઃ કચ્છમાં વિતેલા ૨૪ કલાક દરમ્યાન આપઘાત-અકસ્માતની અલગ-અલગ દુર્ઘટનાઓમાં પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
ભુજના માધાપર ગામમાં મૂળ ઉત્તરપ્રદેશના હસનેન શકીલ અંસારી (ઉ.વ. ૧૭) નામના તરુણે, ગાંધીધામ શહેરમાં વિનોદ આલા વણકર (ઉ.વ.૪૦) તેમજ કલુબેન બાચારામ કોળી (ઉ.વ.૪૫)એ ગળેફાંસો લગાવીને આપઘાત કરી લીધા હતા, જ્યારે ભુજ તાલુકાના કુકમા ગામમાં રહેતા આનંદ મંગલ ડુગરિયા (ઉ.વ. ૨૫)…
- મનોરંજન

ના ઉમ્ર કી સીમા હોઃ સંધ્યાએ તે જમાનામાં 37 વર્ષ મોટા પુરુષ સાથે લગ્ન કર્યા હતા
ગઈકાલે ભારતીય સિનેમાજગતની ખૂબ જ પ્રતિભાશાળી અભિનેત્રીનું નિધન થયું. એક સમયે હીરોઈનનો રોલ પણ પુરુષો જ કરતા અને પછી ધીમે ધીમે ફિલ્મોમાં અભિનેત્રીઓની એન્ટ્રી થઈ તે સમયમાં ઘણી જ ક્લાસિક ફિલ્મો અને ગીતો આપનારી હીરોઈનોમાંની એક સંધ્યા આપણી વચ્ચે રહી…
- Uncategorized

સવાર સવારમાં ખાલી પેટે શું ખાઈ શકાય શું નહીં?: આ વાંચશો એટલે કન્ફ્યુઝન દૂર
ખાણીપીણી મામલે એટલી બધી માહિતી અને સલાહ સૂચનો વહેતા થયા છે કે આપણે હંમેશાં કન્ફ્યુઝ જ રહીએ છીએ કે શું કરવું અને શું નહીં. કોઈ કહે છે સવારે આ ખાઓ, કોઈ કહે છે બપોરે આ ન ખાતા, તો કોઈ કહે…









