- આપણું ગુજરાત
અમદાવાદીઓને પસંદ નથી આવી રહી પોલીસની આ એપઃ જાણો શા માટે
હાલમાં પોલીસ દ્વારા અમદાવાદ શહેરમાં મોડી રાત સુધી ચેકિંગ માટે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ખાસ કરીને તથ્ય પટેલ અકસ્માત કેસ બાદ પોલીસ વધારે સજાગ બની છે અને મોડી રાત્રે વાહનોનું ચેકિંગ કરે છે. જોકે, તેનાથી લોકોની પ્રાઈવસી એટલે કે…
- આપણું ગુજરાત
આ ફૂલો માત્ર શોભાના ગાંઠિયા નથી, પણ તમારા સ્વાસ્થ્યને પણ રાખે છે મહેંકતુ
જો તમે હરિયાળી વચ્ચે રહેતા હો અને રોજ રંગબેરંગી ફૂલો તમારી નજરની સામે આવતા હોય, ખુશ્બુ ફેલાવતા હોય તો સો ટકા તમારું સ્વાસ્થ્ય સારું જ હોય. જાણે અજાણે પ્રકૃતિ આપણા તન અને મનને તંદુરસ્ત રાખતી જ હોય છે. પણ અમે…
- આપણું ગુજરાત
પાકિસ્તાનથી આવેલા આટલા નાગરિકો હવે ભારતીય
પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ માટે આજે અનેરા આનંદનો દિવસ હતો. આજથી તેઓ શરણાર્થી મટી ભારતીય થયા છે. આજે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીના સહયોગથી પાકિસ્તાની આશ્રિતોને ભારતની નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 108 શરણાર્થીને ભારતીય નાગરિકતા…
- આપણું ગુજરાત
આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થશે
આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ચોમાસુ સત્ર મળી રહ્યું છે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના સત્ર દરમિયાન વિધેયકો અને સરકારી કામકાજને બહાલી આપવામાં આવશે.આ સત્ર દરમિયાન જીએસટી સુધારા વિધેયક, ચિલ્ડ્રન યુનિવર્સિટી સુધારા વિધેયક, પ્રાઇવેટ યુનિવર્સિટી સુધારા વિધેયક,…
- નેશનલ
દેશના આ રેલવે સ્ટેશનની વિશેષતા જાણો છો?
ઈસરોએ મોકલેલા ચંદ્રયાનની ઘટનાએ ભારતની વૈજ્ઞાનિક તાકાતનો પરિચય તો કરાવ્યો પણ સાથે જ ફરી નારીશક્તિનો પરચો પણ દેખાડ્યો. જોકે મહિલાઓની ક્ષમતા અને પ્રતીભાઓની પ્રતીતિ આપણને સતત થતી જ રહે છે. આવી જ પ્રતિતી કરાવે છે દેશના આ પાંચ રેલવે સ્ટેશન.…
- આપણું ગુજરાત
નેતાઓનો ભરતી મેળો ચાલુ છેઃ કૉંગ્રેસના ભાજપમાં, આપના કૉંગ્રેસમાં
ગુજરાતમાં મહાનગર પાલિકાઓ અને નગરપાલિકાઓમાં હોદ્દાઓની વહેંચણી કરવામાં આવી છે. એકબાજુ લોકસભાની ચૂંટણી નજીક આવતી હોવાથી રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે તો બીજી બાજુ પક્ષપલટાની મૌસમ પણ પુરબહારથી ખીલી છે. આજે વડોદરા જિલ્લાની ડેસર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના…
- આપણું ગુજરાત
હવે આ બે લોકડાયરા કલાકારો પર હિન્દુ-દેવી દેવતાના અપમાનના આક્ષેપો
સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ વકર્યા બાદ સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોમાં દેવી દેવતાઓને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ હજુ પૂર્ણપણે શમ્યો નથી ત્યારે ગુજરાતના જાણિતા લોકકલાકાર માયાભાઈ આહિર અને લોકગાયક કિર્તિદાન ગઢવી સામે દેવી દેવતાઓના અપમાનને લઈને…
- આપણું ગુજરાત
એ હાલોઃ ક્યૂ આર કૉડથી માંડી મોબાઈલ ચાર્જિગની સુવિધા મળશે અંબાજીના મેળામાં
ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે. આ વર્ષે 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજનાર આ ભવ્ય મેળામાં અંદાજે 40 લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા…
- આપણું ગુજરાત
સિવિલમાં બે મહિના દરમ્યાન 1168 બાળકોનો જન્મઃ 736 નોર્મલ ડિલીવરી
સરકારી સેવાઓનો લોકો ફાયદો લે ત્યારે તે સમગ્ર તંત્રની સફળતા કહેવાય. સરકારી કરતા ખાનગી સેવાઓ ખાસ કરીને શિક્ષણ અને આરોગ્ય માટે લેવામાં આવે છે. બીમાર થઈએ એટલે ખાનગી ડોક્ટર પાસે દોટ મૂકવામાં આવે છે. જોકે સરકારી સેવાઓ ગરીબવર્ગ મોટા પ્રમાણમાં…
- નેશનલ
જી-20ની ડિનર પાર્ટીથી વિપક્ષી ગઠબંધનને ‘અપચો’ થયો
આમ જોઈએ તો જી-20 સમિટ અને વિપક્ષી ગઠબંધનને સીધી રીતે કંઈ લેવાદેવા નહીં પણ રાજકારણમાં કોઈપણ વાતે કોઈને વાંકુ પડી શકે અને એવું જ થયું છે.ભારતની રાજધાની દિલ્હીમાં G-20 સમિટનું આયોજન થયું હતું. આ બે દિવસીય સમિટ 9 અને 10…