- આમચી મુંબઈ

Mumbai breaking: મહારાષ્ટ્રમાં કામના કલાક વધ્યા, કેબિનેટમાં નિર્ણય
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કામના કલાકો બાબતે જે અપેક્ષિત હતો તે નિર્ણય લેવાયો છે. રાજયની આજની કેબિનેટમાં થયેલા મહત્વના નિર્ણયોમાં કારખાના કાયદા 1948નો પણ સમાવેશ થાય છે. આ નવા નિયમ પ્રમાણે હવે દૈનિક કામના કલાકો 9ને બદલે દસ કરવામાં આવ્યા છે. આ…
- આમચી મુંબઈ

મરાઠા આરક્ષણ આટોપાયું તો મહાયુતી પર આ મોટું સંકટ આવી પડ્યુંઃ ભુજબળે કરી કોર્ટમાં જવાની તૈયારી
મુંબઈઃ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સરકારે મરાઠા નેતા જરાંગે પાટીલ સામે નમતું જોખી મુંબઈમાંથી મરાઠા આરક્ષણના આંદોલનકારીઓને હટાવ્યા છે અને હાલપૂરતું આંદોલન શાંત પાડયું છે ત્યાં ફરી નવો પડકાર આવીને ઊભો છે અને જે વધારે અઘરો સાબિત થઈ શકે તેમ…
- નેશનલ

હવે તમારા લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ GST FREE.. જાણો કેટલા બચાવશો પૈસા
નવી દિલ્હીઃ મોદી સરકારે ગઈકાલે જનતાને મોટી રાહતની જાહેરાત કરી હતી. ગૂડ્સ એન્ડ ટેક્સ સર્વિસમાં (GST) ઘટાડવાની સરકારની જાહેરાતને લીધે ઘણી વસ્તુઓ અથવા સેવાઓ સસ્તી થઈ રહી છે. ત્યારે અમુક જીએસટી ફ્રી પણ થઈ રહી છે. આમાંના એક છે ઈન્સ્યોરન્સ.…
- મનોરંજન

ફિલ્મ પહેલા સુહાના ખાનનું કૌભાંડ બહાર આવ્યું! જાણો ક્યાં ફસાઈ શાહરૂખની લાડલી
મુંબઈઃ બોલીવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન બોલીવૂડમાં પગ તો માંડી ચૂકી છે. આર્ચી ફિલ્મમાં તે દેખાઈ હતી, પરંતુ ફિલ્મે કંઈ ઉકાળ્યું નહીં. હવે સુહાના તેની ખૂબ મહત્વાકાંક્ષી ફિલ્મ કિંગની શૂટિંગમાં વ્યસ્ત છે. તે દરમિયાન એક માહિતીએ સૌને…
- આમચી મુંબઈ

આખરે સીએસએમટી ખાલી થયું, શિષ્ટમંડળ મળ્યું જરાંગે પાટીલને
મુંબઈઃ સોમવારે હાઈકોર્ટે મરાઠા આરક્ષણની માગણી કરનારા જરાંગે પાટીલ અને તેમના સમથર્કોને આઝાદ મેદાન અને આસપાસનો વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. જોકે મંગળવારે સવારે જરાંગે પાટીલે ઉપવાસ છોડવાની અને મેદાન છોડવાની પણ ના પાડી હતી, પરંતુ હાલમાં મળતી માહિતી…
- ઇન્ટરનેશનલ

હજુ તો ટ્રમ્પનો ટેરર બાકી છેઃ ફાર્માસ્યુટિકલ્સ પર આટલા ટકા ટેક્સ?
વોશિંગ્ટનઃ ભારત સહિતની આખી દુનિયા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફથી પરેશાન છે અને મોટાભાગના દેશોની અર્થવ્યવસ્થા પર અસર થઈ છે. ભારત સહિત દુનિયાના ઘણા દેશો ટેરિફનો સામનો કરી રહ્યા છે પોતપોતાની રીતે લડત આપી રહ્યા છે.ટ્રમ્પે હવે દવાઓના ઉત્પાદન પર…
- રાજકોટ

રાજકોટમાં એકનું રોડ એક્સિડેન્ટ તો એક બાળકનું પાણીની ટાંકીમાં ડૂબવાથી મોત
રાજકોટઃ રાજકોટમાં મોતની બે ઘટનામાં એક 27 વર્ષીય યુવક તો એક માત્ર ચાર વર્ષીય બાળકના મોત થયા છે. ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે પર ભરૂડી ગામના પાટિયા પાસે આજે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મેંદરડા-જુનાગઢ-રાજકોટ રૂટની GJ18ZT 1941 નંબરની એસ ટી બસે…









