- ભુજ

રેલવેએ ભુજનો આ રૂટ બંધ કરી દેતા સેંકડો લોકોને પરેશાની
ભુજઃ પશ્ચિમ રેલવે દ્વારા છેલ્લા બે વર્ષથી બંધ કરી દેવામાં આવેલી ભુજ-પાલનપુર ઈન્ટરસિટી એક્સપ્રેસ ફરી શરૂ થવાની લોકોને આશા હતી, પરંતુ આ આશા પર પાણી ફરી વળ્યું છે. ટ્રેનને ટેક્નિકલ કારણોને આગળ ધરીને લાંબા ગાળા સુધી બંને દિશામાં રદ કરવાની…
- ભુજ

ગાંધીધામને મળશે નવી માર્કેટઃ સરકારે વિવિધ સુવિધા માટે પાંચ કરોડ કર્યા મંજૂર
ભુજઃ કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ શહેરની મુખ્ય બજારનું ટૂંક સમયમાં નવેસરથી પ્લાનિંગ કરીને તેને વધુ સુસજ્જીત કરવામાં આવશે. આ અંગે ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાણીએ જણાવ્યું હતું કે, ગાંધીધામમાં સરદાર પટેલ પ્રતિમાથી લઇ, ગાંધી માર્કેટ સુધી એક ઈન્ટરગ્રેટેડ રોડ ડેવલોપમેન્ટનું…
- આમચી મુંબઈ

આત્મહત્યા કે હત્યા? વિરારમાં બે વિદ્યાર્થીના 12 માળેથી પટકાતા મોત
વિરારઃ મુંબઈને અડીને આવેલા વિરાર ઉપનગરમાં એક ઈમારતના 12માં માળેથી પટકાતા બે વિદ્યાર્થીના મોત થયા છે. બન્નેએ એક સાથે આત્મહત્યા કરી છે કે આ હત્યા અથવા પછી અકસ્માતનો બનાવ છે, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.વિરારના પશ્ચિમ અર્નાલા રસ્તા…
- મનોરંજન

શિલ્પા શેટ્ટીના ઘરે ફરી પોલીસના ધામાઃ અભિનેત્રી અને પતિનું કલાકો ચાલ્યું ઈન્ટ્રોગેશન
બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા સામે રૂ. 60 કરોડની છેતપિંડીનો કેસ કરવામાં આવ્યો છે. અગાઉ પણ આ કેસમાં કપલની પૂછપરછ થઈ છે ત્યારે ફરી પોલીસની ઈકોનોમિક વિંગ અભિનેત્રીના જૂહુ ખાતેના ઘરે આવી હતી અને લાંબી પૂછપરછ કરી…
- નેશનલ

ચીફ જસ્ટિસ પર જૂતું ફેંકનાર વકીલ સનાતન ધર્મને ખાતર જેલમાં જવા તૈયાર
નવી દિલ્હીઃ ચીફ જસ્ટિસ ભૂષણ આર. ગવઈ પર સુપ્રીમ કોર્ટમાં જૂતુ ફેંકનાર 72 વર્ષીય વકીલ રાકેશ કિશોરે જણાવ્યું છે કે તેમના પરિવારે પણ તેમના આ કૃત્યની ઘોર ટીકા કરી છે, પરંતું તેમને કોઈ રંજ કે અફસોસ નથી.કિશોરે જણાવ્યું હતું કે…
- નેશનલ

ભગવાન સાથે સીધો સંપર્ક કરાવતી એપએ મચાવ્યો અમેરિકામાં ખળભળાટ
જેમને શ્રદ્ધા છે તેમની માટે ઈશ્વર સર્વત્ર છે. તેઓ દરેક કામ કરતા પહેલા ઈશ્વર કે દૈવીય શક્તિ વિશે વિચારે છે. માણસ જ્યારે મુંઝવણમાં હોય, દુઃખમાં હોય, દ્વીધામાં હોય ત્યારે ચોક્કસ ભગવાનને યાદ કરે છે. હવે જો ભગવાન ખરેખર તમારી વાત…
- નેશનલ

હવે લોકગાયિકા મૈથિલી ઠાકુર રાજનીતિના સૂર રેલાવશે, આ પક્ષની ટિકિટ પર લડે તેવી ચર્ચા
નાની ઉંમરથી ખૂબ જ સારું શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત જાણનારી અને બિહારી લોકગીતોને ઘરે ઘરે પહોંચાડનારી મૈથિલી ઠાકુરની એક મુલાકાતે સૌની આંખો પહોંળી કરી દીધી છે. આજે તે ભાજપના રષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ તાવડેને મળી છે અને તેના ફોટા વાયરલ થતા…









