- અમદાવાદ

અમદાવાદ પોલીસ અને મનપાની અસંવેદનશીલતા આંખમાં પાણી લાવી દેશે
અમદાવાદઃ શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા ખૂબ વકરી છે. તેમાં પણ સુપ્રીમ કોર્ટ અને જે તે રાજ્યોની હાઈકોર્ટ પોલીસ અને સ્થાનિક તંત્રોની બેદરકારીથી સખત નારાજ છે. આથી દરેક શહેરની પાલિકા પર રખડતા ઢોરને પકડવાનું દબાણ છે, પરંતુ અમદાવાદ પોલીસે જે કર્યું…
- ગીર સોમનાથ

ગીરના જંગલો આસપાસ આડેધડ બનેલા રિસોર્ટ્સ પર લટકતી તલવાર, કોર્ટે આપ્યા નિર્દેશ
અમદાવાદઃ ગીર-સોમનાથ જિલ્લામાં એશિયાટિક સિંહોને જોવા પર્યટકોનો ધસારો વધતા હોટેલ, રિસોર્ટ્સ અને કર્મિશિયલ સ્ટ્રક્ચર વધી ગયા છે અને અહીંની ઈકોસિસ્ટમ પર આની અસર પડી રહી છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે એક જનહીતની અરજીની સુનાવણી સમયે ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ જિલ્લાના કલેક્ટરોને…
- અમદાવાદ

એક રિક્ષા ઊભી રાખવાને મામલે થઈ ગઈ મારામારી, મામલો પહોંચી ગયો પોલીસ સ્ટેશને
અમદાવાદઃ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનમસ ગામે સામાન્ય બાબતને કારણે એક જ કોમના બે જૂથ વચ્ચે બોલાચાલી અને ત્યારબાદ મારામારીની ઘટના બની હતી. રીક્ષા રોકવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં મહિલાઓ પણ એકબીજાની સામે આવી ગઈ…
- સુરત

ગુજરાતના પિતા-પુત્રીની જોડી નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન ગુમ
બારડોલી: બારડોલીના કડોદના એક પિતા-પુત્રીની જોડી નેપાળના માનંગ જિલ્લાના અન્નપૂર્ણા પર્વત-3 પર ટ્રેકિંગ કરતી વખતે ગુમ થઈ હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી. 10 દિવસમાં પાછા ફરવાની યોજના હોવા છતાં, બે અઠવાડિયાથી વધુ સમય સુધી તેમની સાથે કોઈ સંપર્ક થયો…
- આપણું ગુજરાત

કહેવાતું ઐતિહાસિક પેકેજ એ પેકેજ નહીં પણ પડીકું : કૉંગ્રેસે કરી ટીકા
અમદાવાદઃ ગુજરાત સરકારે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને રૂ. 10,000 કરોડનું રાહતપેકેજ જાહેર કર્યાના બીજા દિવસે કૉંગ્રેસે સરકારની ટીકા કરી હતી અને કહેવાતા ઐતિહાસિક પેકેજને પડીકું ગણાવ્યું હતું.કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જગતનો તાત ખેડૂત તમામ રીતે હેરાન…
- રાજકોટ

રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી યુવક ઘરબાર છોડી ચાલ્યો ગયો
અમદાવાદઃ રાજકોટમાં ફરી વ્યાજખોરીને લીધે પરેશાન થયેલા પરિવારનો કિસ્સો બહાર આવ્યો હતો. અહીં એક યુવકે વ્યાજે લીધેલા રૂ. એક કરોડના બદલે રૂ. 10 કરોડની માગણી કરતા પરેશાન યુવકે ચીઠ્ઠી લખી ઘરબાર છોડી દીધાનું બહાર આવ્યું હતું. બીજી બાજુ વ્યાજખોરોએ યુવકના…
- જામનગર

જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલની સમસ્યાઓ લઈ વાલીઓ રાજ્ય પ્રધાન રિવાબા જાડેજાને મળ્યા
જામનગર: શહેરની જાણીતી બાલાચડી સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ રાજ્યકક્ષાના પ્રધાન રિવાબા જાડેજાની મુલાકાત લીધી હતી અને સ્કૂલમાં વિદ્યાર્થીઓને નડતી સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. વાલીઓએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે 575 વિદ્યાર્થીઓ ધરાવતી સૈનિક સ્કૂલમાં પૂરતો શિક્ષણ સ્ટાફ…









