-  મનોરંજન રિલિઝને બે દિવસ બાકી છે ને જૉલી એલએલબીના એડવાન્સ બુકિંગ જોરમાંઅક્ષય કુમાર અને અરશદ વારસીની જૉલી એલએલબી ફ્રેન્ચાઈઝીની ત્રીજી સિરિઝ શુક્રવારે થિયેટરોમાં રિલિઝ થશે. આ ફિલ્મની પહેલી બે સિરિઝ લોકોને ઘણી ગમી છે અને ત્રીજી સિરિઝના ટ્રેલરને પણ સારો રિસ્પોન્સ મળ્યો હતો, હવે આ ફિલ્મ જોવા માટે પણ લોકોમાં સારો… 
-  મનોરંજન આખો પરિવાર રાજનીતિમાં ગળાડૂબ, પણ આ એક દીકરો બનવા જઈ રહ્યો છે એક્ટર…મહારાષ્ટ્રના રાજકારણની વાત આવે તો જે પરિવાર અચૂક યાદ આવે તે છે ઠાકરે પરિવાર. હિન્દુ હૃદય સમ્રાટ તરીકે જાણીતા બાળ ઠાકરે અને ત્યારબાદ તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે, ભત્રીજા રાજ ઠાકરે અને હવે ઉદ્ધવનો પુત્ર આદિત્ય ઠાકરે અને રાજનો પુત્ર અમિત… 
-  સ્પેશિયલ ફિચર્સ નવરાત્રીના નવ દિવસ ક્યા રંગના ચણિયાચોલી પહેરશો? આ રહી શુભ રંગોની યાદી…નવરાત્રીની રાહ ખેલૈયાઓ કાગડોળે જોઈ રહ્યા છે. માતાની આરાધના સાથે આ તન મનને થિરકાવવાનો પણ તહેવાર છે. ગુજરાતમાં નવરાત્રીના રંગ કંઈક ન્યારા જ હોય છે. આ વખતે 22 તારીખથી નવરાત્રી શરૂ થાય છે અને 1લી તારીખે દશેરા ઉજવવામાં આવશે. નવરાત્રીના… 
-  વેપાર એક્સચેન્જના માર્કેટ કેપમાં ₹ 2.82 લાખ કરોડની વૃદ્ધિ…મુંબઇ: અમેરિકા સાથે ટ્રેડ ડીલ પાર પડવાના આશાવાદ વચ્ચે આવેલી સાર્વત્રિક લેવાલી વચ્ચે એકમાત્ર એફએમસીજી સેકટરના સેરોમાં નરમાઇ જોવા મળી હતી. એ સિવાય બધા સેકટરલ ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો. સર્વિસીસ ટેલિકોમ્યુનિકેશન અને ઓટોમાં ઝડપી ઉછાળા સાથે એક્સચેન્જના માર્કેટ કેપમાં… 
-  મનોરંજન વહીદા રહેમાનની મદહોશ આંખો પર સેન્સર બોર્ડે ચલાવી હતી કાતરઃ જાણો રસપ્રદ કિસ્સોઆજની હિન્દી ફિલ્મોમાં ઘણા ગીતો તમને પરિવાર સાથે જોવામાં તકલીફ પડશે. લિપ કિસિંગથી માંડી બેડરૂમ્સ સિન્સ પર હિન્દી ફિલ્મોમાં બતાવાય છે. 1990 બાદ હિન્દી ફિલ્મોના ગીતોનું પિક્ચરાઈઝેશન અને શબ્દો મામલે ઘણીવાર વિવાદો પણ થયા છે, આથી વર્ષો પહેલાની ફિલ્મમાં સેન્સર… 
-  મનોરંજન શુક્રવારે થિયેટરોમાં ટકરાશે અક્ષય કુમાર અને યોગી આદિત્ય નાથઃ આ ફિલ્મો પણ છે રેસમાંજુલાઈમાં રિલિઝ થયેલી સૈયારા ફિલ્મ સિવાય થિયેટરોમાં હાઉસફુલ થાય તેવી ફિલ્મો રિલિઝ થઈ નથી. તેલુગુ ફિલ્મ મિરાયે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે, બાકી બાગી-4 અને ધ બેંગોલ ફાઈલ્સ જેવી ફિલ્મો પહેલા વિક એન્ડમાં પણ સારી કમાણી કરી શકી… 
-  નેશનલ આપણી શાન એવા લાલકિલ્લા પર આ કાળો પછડાયો કોનો છે?: જાણો ચોંકાવનારો અહેવાલનવી દિલ્હીઃ નવી દિલ્હીમાં આવેલો લાલ કિલ્લો આપણા બધા માટે માત્ર એક મોન્યુમેન્ટ નથી, પણ ગર્વ અને અભિમાનનું પ્રતીક છે. આ લાલ કિલ્લા પરથી જ આઝાદ ભારતનો પહેલો ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો અને આજે પણ અહીંથી જ સ્વતંત્રતાદિવસ નિમિત્તે વડા… 
-  સ્પેશિયલ ફિચર્સ પાયલટ્સ પરફ્યુમ કેમ નથી લગાવી શકતા? જાણો અઘરા નિયમોએવિયેશન ઈન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવાનું સહેલું નથી, પરંતુ ભારતમાં આજે પણ કેટલાય યુવાનો છે જે આ ક્ષેત્રમાં કરિયર બનાવવા માગે છે. મસ્ત વ્હાઈટ કલરના યુનિફોર્મમાં કેપ સાથે સજ્જ પાયલટ જોઈને ઘણાને પાયલટ બનાવાનું મન થતું હોય તો એક વાત પહેલાથી જ… 
-  સ્પેશિયલ ફિચર્સ ઘરમાં કે ઓફિસમાં જો RO water jug વાપરતા હોય તો આ સમાચાર વાંચી લેજોમાત્ર ઓફિસોમાં જ નહીં, ઘણા ઘરોમાં પણ આરઓ (Reverse Osmosis RO) વૉટરજગ મંગાવી લેવામા આવે છે અને તેનું પાણી જ પીવામાં અને રસોઈમાં વપરાય છે. ઘણા સમયથી અમુક સંશોધનો એમ કહે છે કે આરઓ પ્લાન્ટથી બનતા પાણીમાંથી મિનરલ્સ અને વિટામિન… 
 
  
 








