- અમદાવાદ

માત્ર રાજકોટ નહીં, જૂનાગઢ, દ્વારકા પણ કેબિનેટમાં ક્યાંય નહીં
અમદાવાદઃ વર્ષ 2022માં જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા બાદ પ્રધાનમંડળે શપથ લીધા ત્યારથી સતત પ્રધાનમંડળના વિસ્તરણની ખબરો સમયાંતરે આવ્યા કરતી હતી, પંરતુ ભાજપને ગઈકાલનું મૂહુર્ત મળ્યું અને આખરે 26 પ્રધાનની ટીમ રાજ્યને મળી. વિસ્તરણમાં ઘણી એવી બાબતો છે જે ઊડીને આંખે…
- ભુજ

ભચાઉના કંથકોટ પાસે સીમ વિસ્તારમાં લાગેલી ભીષણ આગમાં સેંકડો પક્ષીઓના મોત
ભુજ: રણપ્રદેશ કચ્છમાં દિવાળી પૂર્વે આગજનીના બે બનાવો સામે આવતાં લોકોના જીવ પડીકે બંધાયા હતા, સદ્ભાગ્યે જાનહાની ટળી હતી પરંતુ મૂંગા જીવોનો ભોગ લેવાયો હતો.અગ્નિશમન દળના પ્રદીપભાઈ ચાવડાના જણાવ્યા અનુસાર, ભચાઉ તાલુકાના પ્રાચીન કંથકોટ ગામ નજીકના સીમ વિસ્તારમાં કોઈ અજ્ઞાત…
- સ્પેશિયલ ફિચર્સ

સ્વસ્થ તન અને મનથી મોટું કોઈ ધન નથીઃ ધનતેરસ ધનવંતરી ભગવાનને પૂજવાનો દિવસ
ગમે તેટલા પૈસા ખિસ્સામાં હશે, પરંતુ જો શરીર કે મન સ્વસ્થ નહીં તો સુખને ભોગવી શકશો નહીં. આપણા શાસ્ત્રોમાં એટલે જ કહેવાયું છે કે પહેલું સુખ તે જાતે નર્યા. પૈસા અને આરોગ્ય વચ્ચેની સ્પર્ધામાં આરોગ્ય જીતી જાય ત્યારે આજે ધનતેરસના…
- નેશનલ

દિલ્હીની દીપિકાએ પ્રોફેસરને માર્યો લાફોઃ ટીચર્સ-સ્ટુડન્ટ્સ બન્નેમાં રોષ, કમિટી દ્વારા તપાસની માગણી
નવી દિલ્હીઃ થોડા દિવસો પહેલા કચ્છમાં વિદ્યાર્થીઓએ પ્રિન્સાપાલને લાફો મારી દીધાનો વીડિયો વાયરલ થયો હતો. આવી જ ઘટના દિલ્હીમાં બની છે જ્યારે એક દીપિકા નામની વિદ્યાર્થીનીએ પ્રોફેસરને સૌની સામે લાફો મારી દીધો છે. બીજા દિવસે તેણે પોતાની આ ભૂલ સ્વીકારતો…
- અમદાવાદ

નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના શુભેચ્છકે જે કર્યું તે બેનર્સ મૂકનારા દરેક માટે દાખલારૂપ
અમદાવાદઃ ગૃહરાજ્ય પ્રધાનમાંથી પ્રમોશન મેળવી હર્ષ સંઘવી નાયબ મુખ્ય પ્રધાન બની ગયા છે. ગઈકાલે તેમણે આ પ્રમોટેડ પદ માટે શપથ લીધા અને સૌથી યુવાનવયના નાયબ મુખ્ય પ્રધાન બની ગયા છે.પોતાના નેતાની આ સિદ્ધિ કાર્યકર્તાઓ, શુભચિંતકો માટે આનંદનું કારણ હોય છે.…
- મનોરંજન

આયુષ્યમાન અને રશ્મિકા મંદાનાની થામાને મળ્યો જબરો રિસ્પોન્સ, આ ફિલ્મો સાથે થશે ટક્કર
આયુષ્યમાન ખુરાના અને રશ્મિકા મંદાના સ્ટારર થામા હોરર કોમેડી ફિલ્મ છે અને તેનું ટ્રેલર જોયા બાદ લોકો તેની રાહ જોઈ રહ્યા છે ત્યારે એડવાન્સ બુકિંગમાં લોરકોને ઉત્સાહ દેખાઈ રહ્યો છે. 17 ઑક્ટોબરથી ફિલ્મની બુકિંગ શરૂ થઈ છે અને એક જ…
- નેશનલ

પહેલીવાર હું મારું દુઃખ વ્યક્ત કરી રહ્યો છુંઃ વડા પ્રધાન મોદીએ આમ કેમ કહ્યું
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઘણીવાર ભાષણ આપતા સમયે ઈમોશનલ થઈ જતા હોય છે. તેઓ જે પદ પર બેઠા છે ત્યાં બેસી તેમણે તેમના ઈમોશન્સ પર નિયંત્રણ રાખવાનું હોય છે અને એક મજબૂત અને સશક્ત નેતા તરીકે સતત કાર્યરત…
- ઇન્ટરનેશનલ

મોદી મામલે રાહુલ ગાંધીને ઝાટકનારી આ અમેરિકન સિંગર વિશે આટલું જાણો
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સંબંધો મામલે રોજ અહેવાલો છપાય છે. ખોટું બોલવા જાણીતા ટ્રમ્પ ભારત અને મોદી વિશે જુઠ્ઠાણા પણ ફેલાવે છે. આવા સમયે એક ફેમસ અમેરિકી સિંગર Mary Millben વડા પ્રધાનની વ્હારે આવી છેં.…









