- જામનગર

જામનગરમાં ખેડૂતોને બદલે કૉંગ્રેસ કાર્યકર્તાઓમાં જ આક્રોશઃ ફરી જૂથવાદ દેખાયો…
અમદાવાદઃ કૉંગ્રેસ ખેડૂતોની માગણીઓ લઈને ઠેર ઠેર આક્રોશ યાત્રા કાઢી રહી છે, પંરતુ જામનગરમાં પક્ષમાં આંતરિક આક્રોશ જ ફેલાયેલો જોવા મળ્યો હતો. સમર્પણ સર્કલ નજીક યોજાયેલી સભામાં કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર હતા. જોકે ત્યાં જ…
- સુરેન્દ્રનગર

રેતીચોરોએ સરકારી કર્મચારીઓને માથે ડમ્પર ચડાવી દેવાની આપી ધમકી
અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની ટીમને ગેરકાયદેસર રેતી ખનન રોકવા જતાં ધમકી અને ફરજમાં રૂકાવટનો સામનો કરવો પડ્યો હતો. આ મામલે ટીમના સુપરવાઈઝર વિનયભાઈ ડોડીયાએ વઢવાણ તાલુકાના નાના કેરાળા ગામના વાલાભાઇ અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી…
- અમદાવાદ

રાજકોટના પરિવારે 14 વર્ષની દીકરીને એવી રીતે આપી આખરી વિદાય કે તમે પણ રડી પડશો
અમદાવાદઃ દેશમાં રોજ અકસ્માતની ઘટનાઓ સતત બનતી રહે છે. આપણે એકાદ સમાચાર વાંચી ભૂલી જઈએ છીએ, પરંતુ એક અકસ્માત કોઈના જીવનમાં કેવો સુનકાર સર્જી શકે છે, તે રાજકોટના આ કિસ્સા પરથી જાણી શકાય છે. રાજકોટમાં એક અકસ્માતે એક સમૃદ્ધ દંપતીનું…
- આપણું ગુજરાત

SIRના કામકાજ સાથે જોડાયેલા શિક્ષકોને નિયમિત ફરજમાંથી મુક્તિ, તો વિદ્યાર્થીઓ શું કરશે?
અમદાવાદઃ જિલ્લા શિક્ષણ અધિકારી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડે ગુજરાત બોર્ડ, સીબીએસઈ અને આઈસીએસઈ સહિત તમામ બોર્ડ સાથે જોડાયેલી શાળાઓને બૂથ લેવલ ઓફિસર (બીએલઓ) તરીકે કામ કરતા શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓને નિયમિત ફરજમાંથી મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે.જિલ્લા ચૂંટણી…
- ગાંધીનગર

ગાંધીનગરમાં બાર વર્ષની કિશોરીએ આત્મહત્યા કરી, કચ્છ બાદ બીજો કિસ્સો…
અમદાવાદઃ કચ્છમાં એક 15 વર્ષીય કિશોરીએ આપઘાત કર્યાની ઘટના મંગળવારે પ્રકાશમા આવી હતી ત્યારે બુધવારે ફરી એક માત્ર 12 વર્ષની કિશોરીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધાની ઘટનાએ આત્મહત્યા અને ખાસ કરીને આટલી કુમળી વયના કિશોરોની આત્મહત્યાનો મુદ્દો ગંભીર બનાવ્યો છે.ગાંધીનગર…
- અમદાવાદ

ખ્રિસ્તીઓની મોહજાળમાં ફસાતા નહીં, ભાજપ પ્રદેશ પ્રમુખે સુરતમાં આપી સલાહ
અમદાવાદઃ ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશાધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સુરત ખાતે એક સભાને સંબોધતા ધર્મ પરિવર્તન અંગે સલાહ આપી હતી. તેમણે માંગરોળના મોસાલી ખાતે યોજાયેલી જનજાતીય ગૌરવ રથયાત્રા દરમિયાન જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે ખ્રિસ્તીઓની મોહજાળમાં ફસાઈ જતા નહી. અન્ય ધર્મ કરતા…
- Uncategorized

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે અડધો ખુલ્લો અડધો બંધઃ વાહનચાલકોને પરેશાની…
અમદાવાદઃ ભાવનગરથી અમદાવાદ જતા અને ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ વેનો ઉપયોગ કરતા મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે આ રૂટ સત્તાવાર રીતે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી. અમદાવાદ તરફ ઘણા કિલોમીટરની મુસાફરી કર્યા પછી, ઘણા વાહનચાલકોને પાછા…
- ગીર સોમનાથ

પ્રભાસ-પાટણમાં ગેરકાયદે દબાણો હટાવતા સમયે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ
અમદાવાદઃ ગીર-સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં ગેરકાયદે દબાણો તોડતી વખતે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં બે પોલીસકર્મીને ઈજા થઈ હોવાના અહેવાલો સૂત્રો દ્વારા મળી રહ્યા છે. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવેલા આ ડિમોલિશન દરમિયાન એક દરગાહને પણ…









