- આમચી મુંબઈ
કરુન દાખવલે:કોરોનાની મહામારી છતાં ઠાકરે સરકારે કરી બતાવ્યું હતું આ મોટું કામ
વિશ્વમાં કોરોનાની મહામારીએ ભરડો લીધો હતો ત્યારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળ મહાવિકાસ અઘાડીની સરકાર હતી આવા કપરા સંજોગોમાં પણ ઠાકરે સરકાર મહારાષ્ટ્રમાં નવા ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો અને રોજગારની તકો ઊભી કરવામાં સફળ રહી હતી તેમ એક આરટીઆઇના જવાબ પરથી…
- નેશનલ
ફરી ચાલતી ટ્રેનમાં આતંકઃ એક મુસાફરે બે મુસાફરો પર કર્યો હુમલો
ઓડિશામાં ચાલતી ટ્રેનમાં ફરી એક હુમલાની ઘટના બની હતી. અહીં એક વ્યક્તિએ ચાલતી ટ્રેનમાં બે મુસાફરો પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો. આરોપીઓએ મુસાફરોના ગળા પર તીક્ષણ હથિયારથી હુમલો કર્યો હતો, જેના કારણે બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે બંનેને…
- નેશનલ
યુપીના આ નેતાજીનો જવાબ સાંભળ્યો?: હું ભેંસની ડેરીમાંથી દરરોજ 20,000 રૂપિયા કમાઉ છું
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનના ઘરે આવકવેરા વિભાગની કાર્યવાહી સતત ત્રીજા દિવસે ચાલી રહી છે. તમામ દસ્તાવેજો અને દરેક વસ્તુની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે પોતાની આવક વિશે નેતાજીએ આપેલા જવાબે રમૂજ ઊભી કરી છે.…
- આપણું ગુજરાત
સુરતમાં પુષ્પાએ મચાવ્યો તરખાટઃ બગીચામાંથી બે ચંદનના લાકડા કાપી ગયો
સાઉથી ફિલ્મ પુષ્પામાં હીરો ગાઢ જંગલોમાંથી ચંદનના લાકડાની ચોરી કરે છે, પરંતુ સુરતમાં શહેરમાં આવેલા બગીચામાંથી ચોર બે ચંદનના ઝાડ કાપી રફુચક્કર થઈ ગયો હતો.ચોક બજાર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ગાર્ડનમાં રહેલા ચંદનના ઝાડની ગઈકાલ મોડી રાત્રે ચોરી કરવામાં આવી છે.…
- નેશનલ
થેંક યુઃ તમે ન હોત તો રોડ, રસ્તા,ઘર, કૉમ્પ્યુટર, મોબાઈલ કંઈ ન હોત
કમનસીબે આપણે દેશમાં રાજકારણી, ક્રિકેટર્સ કે ફિલ્મસ્ટારની વાહવાહી થાય છે અને આપણે સૌ તેમની પાછળ પાગલ હોઈ છીએ, પરંતુ જે વ્યાવસાયિકોને લીધે દેશ ઊભો થયો છે, તેમના વિશે જાણવાનું કે તેમની સરાહના કરવાની તસ્દી આપણે લેતા નથી. આજે એ લોકોનો…
- આપણું ગુજરાત
એકનું એક તેલ વારંવાર વાપરનાર સામે સરકારે હજુ પગલાં લીધા નથી
ગુજરાતીઓ તેમના તળેલા નાસ્તા-ફરસાણ માટે જાણીતા છે. ગુજરાતમાં અને ગુજરાત બહાર તહેવારોના સમયે અથવા તો આખું વર્ષ ગુજરાતમાં ગાંઠિયા સહિતના ઘણા તળેલા નાસ્તા બને છે, મોટા પાયે નિકાસ પણ થાય છે. ગુજરાતમાં નિયિમિતપણે સેંકડો કિલો તળેલો નાસ્તો દેશ વિદેશમાં પણ…
- સ્પેશિયલ ફિચર્સ
રસોડાના મસાલીયાની આ વસ્તુના સેવનથી ઘટે છે વજન
ગૃહિણીઓના મસાલાના ડબ્બામાં બે-ચાર લવિંગ હોય છે. દાળ સાથે અનેક બીજી વાનગીઓમાં પણ લિવંગનો ઉપયોગ થાય છે. આ સાથે મુખવાસમાં પણ લવિંગનો ઉપયોગ થાય છે. ખાસ કરીને જે લોકો ચરબી વધવાથી પરેશાન છે તેમણે આ સમાચાર ખાસ વાંચવા જેથી ચરબી…
- આપણું ગુજરાત
યાત્રીગણ કૃપા કરી ધ્યાન આપેઃ ગુજરાતની આ ટ્રેનના રૂટમાં થયો છે ફેરફાર
દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ ડિવિઝનના કાઝીપેટ-બલ્હારશાહ સેક્શનના માકુડી-સિરપુર ટાઉન-સિરપુર કાગજનગર સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇન કમિશ્નિંગ અંગે પ્રી-નોન ઇન્ટરલોકિંગ/નોન ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ અને અમદાવાદ-એમજીઆર ચેન્નાઇ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તત માર્ગે દોડશે. જેથી પ્રવાસીઓ તેની નોંધ લે તેમ રેલવેએ…
- નેશનલ
બજેટમાં આપવામાં આવેલા લક્ષ્યાંકના આટલા ટકા ખર્ચ્યા રેલવેએ
ભારતના મોટા કેન્દ્રીય ઉપક્રમોમાં ભારતીય રેલવે પોતાના બજેટ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં અગ્રેસર હોવાનો દાવો રેલવેએ કર્યો હતો. રેલવેએ જણાવ્યા અનુસાર ભારતીય રેલવેએ એપ્રિલથી ઓગસ્ટના સમયગાળામાં રૂ. ૨.૪૪ લાખ કરોડના વાર્ષિક લક્ષ્યાંકમાંથી રૂ. ૧.૧૩ લાખ કરોડ (૪૬.૬ ટકા) ખર્ચીને ટોચનું સ્થાન…
- સ્પેશિયલ ફિચર્સ
સોમાંથી 70 ટકા મહિલાઓને સતાવે છે આ સમસ્યાઃ સર્વે
માસિકધર્મ એ સ્ત્રીના શારિરીક અને માનસિક સ્વાસથ્ય સાથે જોડાયેલી પ્રક્રિયા છે. આજકાલ છોકરીઓને નાની ઉંમરે પિરિયડ્સ આવે છે. ત્યારે આ સમયે દુખાવો તે ખૂબ જ મોટી સમસ્યા છે. સ્કૂલ-કોલેજે જતી કે પછી કામ પર જતી મહિલાઓ માટે આ મોટી સમસ્યા…