- આમચી મુંબઈ
મહારાષ્ટ્રની મહિલા સાંસદોએ ઘેર્યા નિશિકાંત દુબેનેઃ મરાઠી વિવાદ સંસદભવનમાં પણ પહોંચ્યો
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા મામલે વિવાદો થઈ રહ્યા છે. રાજકીય પક્ષોના કાર્યકરો બિનમારઠીઓને મારતા હોવાના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશના સાંસદ નિશિકાંત દુબેએ મનસે અધ્યક્ષ રાજ ઠાકરે અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પર…
- નેશનલ
અમે અમારા ફિલિસ્તાની ભાઈ-બહેનો સાથે છીએઃ UNSCમાં ભારતે ઈઝરાયલ-અમેરિકાને ચોંકાવ્યા
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે ગાઝામાં થઈ રહેલા નરસંહાર અને માનવતા સામે ઊભા થયેલા સંકટ સામે વિરોધ દર્શાવી ઈઝરાયલ અને અમેરિકાને સ્તબ્ધ કરી દીધા છે. UNSCમાં ભારતે પોતાની રજૂઆત કરતા ગાઝાની સ્થિતિને ચિંતાજનક ગણાવી છે અને તાત્કાલિક ધોરણે…
- નેશનલ
પુરુષો માટે બર્થ કન્ટ્રોલ પિલ્સઃ 16 પુરુષ પર કરેલા પરિક્ષણનું શું પરિણામ આવ્યું?
નવી દિલ્હીઃ વધતી વસ્તીને નિયંત્રણમાં લેવા તેમ જ ન જોઈતી પ્રેગનન્સીને ટાળવા માટે મહિલાઓ માટે મેડિસિન ઉપલબ્ધ છે. કોન્ડોમનો ઉપયોગ હજુ પણ જોઈએ તેટલો થતો નથી અને નસબંધી તો ઘણા ઓછા પ્રમાણમાં પુરુષો કરાવે છે તેથી આઈ-પિલ મોટા પ્રમાણમાં ઉપયોગમાં…
- આમચી મુંબઈ
ભારે વરસાદને કારણે ભાંડુપના કિંડીપાડામાં દીવાલ ધસી આવી: જૂઓ વીડિયો
મુંબઈઃ મુંબઈમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ છે ત્યારે ભાંડુપના કિંડીપાડા વિસ્તારમાં એક દીવાલ ધસી પડી હોવાના અહેવાલો આવ્યા છે. એક વાયરલ વીડિયોમાં દિવાલનો મોટો ભાગ ધસી પડે છે અને સાથે બે-ત્રણ ઘર પર પડી ગયા દેખાઈ રહ્યા છે.…
- ભુજ
વરસાદ બાદ ખેડૂતો લાગ્યા કામેઃ કચ્છમાં 70 ટકા જેટલું વાવણીનું કામ પૂરું
ભુજઃ આ વર્ષની વર્ષાઋતુના પ્રારંભે જ ગુજરાતમાં વરસેલા અતિભારે વરસાદે હાલ વિરામ રાખી દેતાં ખેડૂતો નિંદામણ, વિખેડા, દવા છંટકાવ સહિતના કાર્યોમાં વ્યસ્ત બન્યા છે. કચ્છમાં અત્યારસુધી થયેલા સચરાચર વરસાદથી કપિત જમીનોમાં ૭૦થી ૮૦ ટકા વાવણી પૂર્ણ કરી લેવાઈ છે જેમાં…
- મનોરંજન
વર્ષ 2025-2026 રહેશે રોમાન્ટિકઃ સૌયારા બાદ આ લવસ્ટોરી પર થિયેટરોમાં આવશે…
અહાન પાંડે અને અનીત પડ્ડાની લવસ્ટોરી સૈયારાએ ફિલ્મના નિમાર્તા અને થિયેટરમાલિકોને તો કમાણી કરાવી છે, પરંતુ સાથે એવા ઘણા સ્ટાર્સ અને નિર્માતાઓને આશાનું કિરણ આપ્યું છે. ઘણા સમયથી લવસ્ટોરી માટે તરસી રહેલા બોલીવૂડ રસિયાઓ માટે સૈયારા એક ચેન્જ તરીકે આવી…
- આમચી મુંબઈ
ફડણવીસ-પવારનો જન્મદિવસઃ મોદીએ પાઠવી શુભેચ્છા, પણ એકનાથ શિંદેની પોસ્ટ પર સૌની નજર…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ત્રણ પક્ષોનું રાજકારણ હોવાથી દરેક ઘટનાને રાજકીય રીતે જોવામા આવે છે ત્યારે આજે રાજ્યના ભાજપના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપીના નેતા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનો જન્મદિવસ છે. દેવેન્દ્રનો 56મો જ્યારે પવારનો 67મો જન્મદિવસ છે.…
- નેશનલ
ઉપરાષ્ટ્રપતિપદે નીતિશ કુમાર અને બિહારની ગાદીએ ભાજપી ચહેરો? અટકળોનું બજાર ગરમાયું
નવી દિલ્હીઃ દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ દેશભરમાં ચર્ચાઓ અને અટકળોએ જોર પકડ્યું છે. સ્વાસ્થ્યનું કારણ આપી ધનખડે રાજીનામું આપી દીધું છે અને તેને સ્વીકારવામાં આવ્યું છે ત્યારે હવે આ પદ પર કોણ બેસશે, તેની અટકળો ચાલે તે…