- નેશનલ
ગેરંટીઃ વિટામીન બી-12 વધારવાનો આનાથી સરળ ને સસ્તો રસ્તો બીજો કોઈ નથી
શરીરમાં જે પણ પોષકતત્વોની ઉણપ હોય તેને વધારવાનું ઘણીવાર અઘરું લાગતું હોય તો ક્યારેક મોંઘું પણ. ભાગદોડવાળી જિંદગીમાં નિયત સમયે ઉઠવું, કસરત કરવી, ખાસ વસ્તુઓ સમયપત્રક અનુસાર ખોરાકમાં લેવી, શુદ્ધ હવા અને પાણી તેમ જ ખોરાકનો આગ્રહ રાખવો વગેરે શક્ય…
- આપણું ગુજરાત
ભારે વરસાદને લીધે અમદાવાદ મંડળની આ ટ્રેનોને થઈ છે અસર
સતત ભારે વરસાદને કારણે, ટ્રેકના પરિમાણોમાં સતત ફેરફારને કારણે રતલામ ડિવિઝનના રતલામ ગોધરા સેક્શનમાં અમરગઢ-પાંચપીપલિયા સ્ટેશનો વચ્ચે કિલોમીટર 597/25-35 પર અપ ટ્રેક સ્થગિત કરવામાં આવ્યો છે, જેના કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થઈ છે, તેવી માહિતી રેલવેના અમદાવાદ મંડળે…
- આપણું ગુજરાત
પશ્ચિમ રેલવે આ બે સ્ટેશનો વચ્ચે દોડાવશે વિશેષ ટ્રેન
રેલવેની મુસાફરી પોષાય તેવી અને આરામદાયક હોય છે, પરંતુ બે સ્ટેશનો વચ્ચે જોઈએ તેટલી ટ્રેન ન હોવાથી પ્રવાસીઓએ અન્ય માર્ગે પ્રવાસ કરવો પડે છે. સૌરાષ્ટ્ર અને મુંબઈને જોડતી ટ્રેનની પણ ખૂબ માંગ છે, પરંતુ ટ્રેન ઓછી હોવાની ફરિયાદો થતી રહે…
- આપણું ગુજરાત
ફરી ગાજ્યો મેહુલોઃ દાહોદમાં છ ઈંચ ખાબક્યો
દાહોદ શહેર સહિત જિલ્લામાં ગત રાત્રિના સમયથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. નદી, નાળાં, તળાવો, ડેમ વગેરે જળાશયોમાં નવાં નીરની આવક થઈ છે. નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. જિલ્લામાં ભારે વરસાદ પડતાં અનેક જગ્યાએ…
- આપણું ગુજરાત
ગુજરાતીઓ છેલ્લા ત્રણ વર્ષમાં આટલું છેતરાયા, આમાં પણ અમદાવાદ મોખરે
ગુજરાતીઓને વેપારીબુદ્ધિ અને હિસાબકિતાબ વારસામાં મળ્યો હોય તેમ માનવામાં આવે છે. ગુજરાતી-મારવાડી છેતરાઈ નહીં તેવું વારંવાર સંભળાઈ છે, પરંતુ ઠગો અને ખાસ કરીને સાયબર ઠગોએ આ બધી માન્યતાઓ ખોટી પાડી દીધી છે. વર્ષ 2021માં ગુજરાતીઓ સાથે 884 કરોડ 36 લાખ…
- નેશનલ
અહેવાલ ખોટો હોય તો પણ પત્રકાર સામે કાર્યવાહી ન કરી શકાયઃ સુપ્રીમ કોર્ટ
વાણી સ્વાતંત્ર્યના બંધારણીય અધિકારનું રક્ષણ કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પત્રકારના અહેવાલમાં ખોટા કે ભૂલભરેલા નિવેદન હોય તો પણ તેમની સામે કાર્યવાહી કરવી તે ભયાવહ કે અતિશયોક્તિ ગણાશે. મણિપુરની હિંસાના મીડિયા કવરેજ અને સરકારના કામકાજ અંગેના એડિટર ગિલ્ડના ત્રણ…
- આમચી મુંબઈ
બાપ્પા મારાથી ભૂલ થઈ ગઈ ને મારી નોકરી ગઈઃ લાલબાગના રાજાને મળ્યો કંઈક આવો પત્ર
માત્ર મુંબઈના નહીં પણ દેશ-વિદેશમાં પ્રસિદ્ધ લાલબાગના ચા રાજાના પ્રથમ દર્શન ગઈકાલે ભક્તોને થયા. લાલબાગના દુંદાળા દેવ ભક્તોની માનતા પૂરી કરે છે, તેવી શ્રદ્ધા લોકોમાં છે. ગણેશોત્સવ દરમિયાન લાખો ભક્તો રાજા સમક્ષ પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરે છે. નાગપુરના એક ભક્તે…
- આમચી મુંબઈ
કરુન દાખવલે:કોરોનાની મહામારી છતાં ઠાકરે સરકારે કરી બતાવ્યું હતું આ મોટું કામ
વિશ્વમાં કોરોનાની મહામારીએ ભરડો લીધો હતો ત્યારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળ મહાવિકાસ અઘાડીની સરકાર હતી આવા કપરા સંજોગોમાં પણ ઠાકરે સરકાર મહારાષ્ટ્રમાં નવા ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો અને રોજગારની તકો ઊભી કરવામાં સફળ રહી હતી તેમ એક આરટીઆઇના જવાબ પરથી…