- ભુજ
કચ્છમાં હજુ તો વરસાદી માહોલ જામ્યો ત્યાં જ વીજશોકમાં બેનાં મોત
ભુજઃ ગુજરતભરમાં વરસાદી માહોલ છે અને કચ્છમાં પણ બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે, પરંતુ પહેલા વરસાદમાં જ કચ્છમાં બે જણે વીજશોકને લીધે જીવ ગુમાવ્યો છે, ત્યારે દર વરસાદે તંત્ર સતર્ક કેમ નથી રહેતું તે જોવાનું છે.પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી…
- આમચી મુંબઈ
મુંબઈની સાઠે કૉલેજની વિદ્યાર્થિનીઓ આપઘાત કે હત્યાઃ પોલીસ તપાસમાં લાગી
મુંબઈઃ શહેરની નામાંકિત સાઠે કૉલેજની સંધ્યા પાઠક નામની વિદ્યાર્થિનીનું કૉલેજ ઈમારતના ત્રીજા માળેથી પડી જવાથી મોત થયું છે ત્યારે આ ઘટના મામલે કૉલેજ મેનેજમેન્ટ અને માતા-પિતા અલગ અલગ નિવેદન આપી રહ્યા છે. કૉલેજના મત અનુસાર સંધ્યાએ ત્રીજા માળેથી ઝંપલાવીને આત્મહત્યા…
- ભુજ
ભચાઉમાં કુકુ એફએમનું સબક્રિપ્શન બંધ કરાવવું શખ્સને ભારે પડયું: ખાતામાંથી પૈસા ઉપડી ગયા
ભુજઃ અત્યારની ડિજિટલ ક્રાંતિ વચ્ચે બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના લોકો ઓનલાઇન ઠગીના શિકાર બની રહ્યા છે તેવામાં પૂર્વ કચ્છના ભચાઉના વ્યક્તિને સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરેલાં એપ્લિકેશનનું સબક્રિપ્શન બંધ કરાવી દેવાના બહાને સાયબર ફ્રોડસ્ટરે તેમના ખાતામાંથી બારોબાર રૂા. ૭૮,૯૯૫ ઉપાડી લીધા હોવાનો…
- મનોરંજન
Kuber Trailor Review: ધમાકેદાર સ્ટોરી, કેચી ડાયલૉગ્સ અને દમદાર પર્ફોમન્સ
આજકાલ મોટાભાગની ફિલ્મોના ટ્રેલર લૉંચ થાય એટલે અડધી ફિલ્મ તો સમજાય જાય. ઘણી ફિલ્મના ટ્રેલર જોઈને જ દર્શકો નક્કી કરી લેતા હોય છે કે આ ફિલ્મ જોવી કે નહીં, પણ ટ્રેલર ખરેખર એવું હોવું જોઈએ કે ફિલ્મ જોવાની ઈચ્છા જાગે.…
- કચ્છ
આખરે ૨૧ વર્ષ બાદ કચ્છ યુનિવર્સીટીને નેક(NAAC)ની માન્યતા મળી…
ભુજ: ભુજના મુંદરા રોડ પર સ્થિત ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સીટીને તેની સ્થાપનાનાં ૨૧ વર્ષ બાદ રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ(નેક)ની માન્યતા મળતાં કચ્છમાં ઉચ્ચ શિક્ષણના વિકાસના નવાં દ્વાર ખૂલશે તેવો શિક્ષણવિદોનો આશાવાદ વધુ પ્રબળ બન્યો છે.વર્ષ ૨૦૧૮થી ૨૦૨૩ દરમિયાન…
- નેશનલ
સોનિયા ગાંધીની હેલ્થ અપડેટઃ ક્યારે મળશે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ…
નવી દિલ્હીઃ કૉંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીની તબિયત અંગે દિલ્હીની ગંગારામ હૉસ્પિટલના ડોક્ટરે માહિતી આપી છે. તેમના જણાવ્યા અનુસાર સોનિયાની તબિયત સુધારા પર છે. સોનિયાએ રવિવારે રાત્રે અહીં દાખલ કરવામાં આવ્યાં હતાં અને તેમને પેટની તકલીફ જણાતા ગેસ્ટ્રોલોજિસ્ટની દેખરેખ હેઠળ…
- વડોદરા
એક દિવસ માટે આ ટ્રેનો રદ થઈ છેઃ પ્રવાસીઓ ધ્યાન આપો…
અમદાવાદઃ પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનો અપ લાઇન પર 18 જૂન 2025 ના રોજ 11.15 કલાક થી 16.45 કલાક સુધી 05.30 કલાકનો મેગા બ્લોક લેવામાં આવી રહ્યો છે, જેના કારણે અમુક ટ્રેનોને અસર થશે, તો જાણી લો અને…
- મુન્દ્રા
મુંદરા શહેરના ભંગારવાડામાં વિકરાળ આગ ભભૂકી ઉઠી
મુંદરા શહેરની ઓળખ સમા ડાક બંગલા નજીકના ભૂખી નદી વિસ્તારમાં કબ્રસ્તાન પાછળના ભાગમાં આવેલા ભંગારવાડામાં શનિવારે રાત્રે લાગેલી આ વિકરાળ આગ લગભગ બાર કલાકે કાબુમાં લેવાઈ હતી. અગ્નિશમન દળ પાસેથી પ્રાપ્ત મુજબ, રાત્રે ૧૨ અને ૧૦ કલાકે મેજર ફાયર અંગેનો…