- અમદાવાદ

ગાંધીનગરમાં આરોગ્યની સ્થિતિ જોઈ અમદાવાદ મનપા પાણીપુરીની લારીઓ પર તૂટી પડી
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદઃ ગાંધીનગર શહેરમાં ટાઇફોઇડના કેસ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (એએમસી)એ મંગળવારે શહેરના પૂર્વ વિસ્તારમાં ત્રણ ઝોનમાં પાણીપુરીના સ્ટોલ અને ઉત્પાદન એકમો પર તપાસ હાથ ધરી હતી. આશરે 152 પાણીપુરીની લારીઓ અને પ્રોડક્શન યુનીટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું,…
- રાજકોટ

બેંકમાંથી સવા કરોડના દાગીના ગાયબ થતા રાજકોટના દંપતીની ગુજરાત હાઈ કર્ટમાં ધા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ રાજકોટ સ્થિત એક દંપતીએ ઇન્ડિયન બેંક સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે બે લોન માટે ગીરવે રાખેલા રૂ. ૧.૧૫ કરોડના સોનાના દાગીના બેંકની કસ્ટડીમાંથી ગુમ થઈ ગયા હતા, છતાં તેમને જણાવવામાં…
- અમદાવાદ

એસવીપી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે 125 હેક્ટરમાં બનશે, અમદાવાદ-ગાંધીનગરના પાંચ ગામનો સમાવેશ
અમદાવાદઃ અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનું નિર્માણ કરવાનો પ્રસ્તાવ ગુજરાત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની લિમિટેડ દ્વારા મૂકવામાં આવ્યો છે. આ કંપની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હેઠળ કાર્યરત છે.આ પ્રસ્તાવિત મેગા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં લગભગ 125 હેક્ટર જમીનનો સમાવેશ થાય…
- આપણું ગુજરાત

માધ મેળાને ધ્યાનમાં રાખી ઓખા-વારાણસી એક્સપ્રેસ પ્રયાગ સ્ટેશન પર ઊભી
(અમારા પ્રતિનિધિ તરફથી)રાજકોટઃ સૌરાષ્ટ્રના રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-વારાણસી એક્સપ્રેસ પ્રયાગ સ્ટેશન પર ઊભી રહેશે, તેમ રેલવેએ જણાવ્યું હતું. અહીં માધ મેળામાં જવા ઈચ્છુક શ્રદ્ધાળુઓ માટે રેલવેની વ્યવસ્થા ઘણી લાભદાયી સાબિત થશે.માઘ મેળા નિમિત્તે પ્રયાગરાજ આવતા-જતા શ્રદ્ધાળુઓની ભારે ભીડ, રેલવે…
- રાજકોટ

હે વિધાતા આ તે કેવી ક્રૂરતા?: લગ્નના 22 વર્ષે જન્મેલી દીકરી બાપની સામે જ કાળનો કોળિયો બની ગઈ…
રાજકોટઃ દેશમાં રોજ રોડ એક્સિડેન્ટમાં લોકો મોતને ભેટે છે અન ઈજાગ્રસ્ત થાય છે. એક રોડ એક્સિડેન્ટનો ભોગ બનનાર વ્યક્તિના પરિવાર માટે કેટલો શોકદાયી નિવડે છે તે રાજકોટની ઘટના પરથી સમજી શકાય છે. લગ્ન બાદ સંતાનની ઈચ્છા રાખનાર એક દંપતીની મનોકામના…
- Top News

મંગળ અમંગળઃ સૌરાષ્ટ્રમાં બે અલગ માર્ગ અકસ્માતમાં છના મોત
અમદાવાદઃ સૌરાષ્ટ્ર માટે મંગળવાર અમંગળ સાબિત થયો હતો. અહીં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં છ જણના મોત થયા હતા. ગીર-સોમનાથ અને જામનગર-લાલપુર પાસે થયેલા અકસ્માતમાં છ જણ મોતને ભેટ્યા હતા. જામનગર-લાલપુર નેશનલ હાઈ વે પર સણોસરા ગામ પાસે મોડી રાત્રે…
- રાજકોટ

રાજકોટ મનપા સફાળી જાગી, 555 પાણીના સેમ્પલ લીધા
અમદાવાદઃ દૂષિત પાણીને લીધે ગાંધીનગરમાં રોગાચાળો ફાટી નીકળ્યો છે ત્યારે અન્ય તમામ મહાનગરપાલિકાઓએ પણ પોતાની પાણી વિતરણ સિસ્ટમ ચેક કરવાની જરૂર છે. રાજકોટ પાલિકા ગાંધીનગરની ઘટના બાદ સફાળી જાગી છે અને લગભગ 555 જેટલા પાણીના નમૂના એકઠા કર્યા હતા.શહેરમાં જોકે…
- સૌરાષ્ટ્ર

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈ વે પર સિંહણનું વાહનની ટક્કરથી મોત…
અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ફરી અકસ્માતમાં સિંહણના મરણની ઘટના ઘટી હતી. રવિવારે મોડી રાત્રે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમલ ગામ નજીક ભાવનગર-સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાર કરતી વખતે વાહનની ટક્કરથી એક સિંહણનું મોત થયું હતું.વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે સિંહણને માથામાં ગંભીર…
- અમદાવાદ

ચાંદ કે પાર ચલોઃ બે વર્ષમાં ભારત ચંદ્ર પર પગ મૂકશે, જાણો કોણે કહ્યું આમ…
અમદાવાદઃ ઈસરોના ચેરમેન વી નારાયણને સોમવારે ગુજરાત યુનિવર્સિટીના 74માં પદવીદાન સમારોહમાં જણાવ્યું હતું કે ભારત 2027 સુધીમાં એક એવું અવકાશયાન વિકસાવવાનું લક્ષ્ય રાખે છે જે માનવીઓને સુરક્ષિત રીતે ચંદ્ર પર ઉતારી શકે અને તેમને પૃથ્વી પર પાછા લાવી શકે. આ…
- જૂનાગઢ

ગીર સોમનાથમાં છકડો, આઇસર અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત, કાકા-ભત્રીજા સહિત 3ના ઘટનાસ્થળે જ મોત…
અમદાવાદઃ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં સુરવા માધુપુર રોડ પર ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માત બાઈક, નારિયેળ ભરેલો છકડો રિક્ષા અને એક આઇસર ટ્રક વચ્ચે થયો હતો. અકસ્માત એટલો…









