- સુરેન્દ્રનગર

વિધિની વક્રતાઃ ભાઈબીજના દિવસે પાંચ બહેનના ભાઈનું ચેકડેમમાં ડૂબી જવાથી મોત
અમદાવાદઃ ભાઈબીજના તહેવારે જ વિધાતાએ પાંચ બહેનો પાસેથી ભાઈ છીનવી લીધો છે. સુરેન્દ્રનગરના સાયલા ગામમાં માલઢોર ચરાવવા ગયેલો સગીર ચેકડેમમાં ગરકાવ થઈ ગયો હતો.સાયલા ગામમાં રહેતા માલધારી પરિવારે ભાઈબીજના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કર્યું હતું. આથી ગોપાલ રૂપાભાઈ સભાડ નામનો…
- હેલ્થ

વાળ ખરતા અટકાવવા હોય તો મસાલામાં વપરાતી તજનો આ રીતે ઉપયોગ કરો
અબાલ વૃદ્ધ સૌને બાળ ખરવાની સમસ્યા સતાવે છે. ક્ષારયુક્ત પાણી, પ્રદૂષણ, કેમિકલયુક્ત શેમ્પૂ અને માનસિક તણાવ આ બધુ જ વાળની સ્વસ્થતાને અસર કરે છે. મોટી ઉંમરના નહીં, પણ નાના કિશોરો અને યુવાનો પણ વાળ ખરવાનું અટકાવવા માટે ઘણા નુસ્ખાઓ અપનાવતા…
- ભુજ

કચ્છ નહીં દેખા તો ક્યા દેખાઃ દિવાળી વેકેશનમાં કચ્છ પર્યટકોથી છલકાયું
ભુજઃ દીપોત્સવી પર્વનું વેકેશન અને ભાતીગળ બન્ની પ્રદેશના ધોરડો ખાતે શરૂ થઇ રહેલા રણોત્સવને પગલે તેમજ લાગલગાટ મળેલી જાહેર રજાઓને કારણે રણપ્રદેશ કચ્છમાં પ્રવાસીઓનો ભારે ધસારો થવા પામવાની સાથે ગુજરાત સરકારના પર્યટન નિગમના છેલ્લા દોઢ દાયકાના પ્રયાસો જાણે રંગ લાવ્યા…
- મનોરંજન

સોનાક્ષી સિન્હાએ પરિવાર સાથે નવા ઘરમાં મનાવી દિવાળીઃ જુઓ તસવીરો
અભિનેત્રી સોનાક્ષી સિન્હા માટે આ દિવાળી ખાસ સાબિત થઈ છે. અભિનેત્રીએ પોતાના નવા આલિશાન ઘરમાં દિવાળી બનાવી છે. ખૂબ પૉશ એવા આ ફ્લેટમાં ખૂબ જ સુંદર સાજસજાવટ સાથે અભિનેત્રી અને તેનો પરિવાર રહેવા આવ્યો છે.સોનાક્ષી અને ઝહીર ઈકબાલે આ ઘર…
- આમચી મુંબઈ

સત્તાધારી પક્ષના 21 વિધાનસભ્યને કોન્ટ્રાક્ટરે આપી ડિફેન્ડર કાર? કૉંગ્રેસે કર્યો ધડાકો
મુંબઈઃ કૉંગ્રેસ પ્રદેશાધ્યક્ષ હર્ષવર્ધન સપકાળે બહુ ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું છે કે મહારાષ્ટ્રના એક કોન્ટ્રાક્ટરે સત્તાધારી પક્ષના 21 વિધાનસભ્યને ડિફેન્ડર કરાની દિવાળી ભેટ આપી છે.Congress Maharashtra President સપકાળ પદ પર આવ્યા ત્યારથી નિષ્ક્રિય અથવા શાંત રહેતા હતા અને…
- નેશનલ

જાણો કઈ તારીખથી બેંક અકાઉન્ટમાં એક નહીં ચાર નોમિની જોડી શકશો?
થોડા દિવસો પહેલા ગુજરાતની મુલાકાતે આવેલા નાણા પ્રધાન નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે અબજો રૂપિયા બેંક ખાતામાં પડી રહ્યા છે અને તેમના અસલી હકદારને શોધવાનું કામ બેંકોએ કરવાનું છે. બેંકમાં જેમનું ખાતું હોય તેમને જ વ્યવહાર કરવાની પરવાનગી હોવાથી જો…
- રાજકોટ

આટલા સસ્તા ઘરઃ રાજકોટમાં મનપા આપશે રૂ. બે લાખમાં વન બીએચકે ફ્લેટ્સ
અમદાવાદઃ ગુજરાતના નાના શહેરોમાં પણ બે લાખમાં ઘર મળવું મુશ્કેલ નહીં પણ અશક્ય છે ત્યારે રાજકોટ જેવા શહેરમાં વન બીએચકે ફ્લેટ રૂ. બે લાખમાં મળે, તે વાત માન્યામાં આવે તેમ નથી. જોકે આ ઘર માત્ર ગરીબવર્ગ માટે જ છે અને…









