- રાજકોટ

ગોંડલના રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં આરોપી ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ 12-13 ડિસે. સુધી ચાલશે
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદઃ રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં ભારે ચર્ચા જગાવનાર રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ કેસના સંડોવાયેલા ગણેશ ગોંડલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) ખાતે લાવવામાં આવ્યો હતો. સોમવારથી…
- અમદાવાદ

શટલ ઓટોરિક્ષા પાસેથી મહિનાદીઠ હજાર રૂપિયાનો હપ્તો લેવાતો હોવાનો કૉંગ્રેસનો આક્ષેપ
અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે અમદાવાદના ઓટોરિક્ષા ડ્રાઈવરો પાસેથી પોલીસ અને તંત્રના અધિકારીઓ દર મહિને હપ્તા વસૂલી કરે છે. શહેરમાં શટલ રિક્ષા ચલાવવા માટે આ હપ્તા આપવામાં આવે છે.રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ગુજરાત…
- અમદાવાદ

પશ્ચિમ બંગાળ અને તમિળનાડુમાં એનડીએ જીતશેઃ અમિત શાહ
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર ખાતાના પ્રધાન અમિત શાહે રવિવારે કહ્યું કે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આગામી વિધાનસભા ચૂંટણીઓમાં એનડીએની મોટી જીત થશે, કારણ કે ભારતના લોકોએ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને નકારી કાઢ્યા છે. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક…
- આપણું ગુજરાત

હોમગાર્ડઝ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષન વધારો કર્યો રાજ્ય સરકારે
અમદાવાદઃ રાજ્ય સરકારે હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. રાજ્ય સરકારે મુંબઇ હોમગાર્ડ્ઝ રૂલ્સ, ૧૯૫૩ના નિયમ- ૯ માં આ અંગે સુધારો કર્યા બાદ આ નિર્ણય જાહેર કર્યો હતો, જેને પરિણામે હવે હોમગાર્ડઝ…
- જૂનાગઢ

દીપડાને જૂનાગઢની આ સોસાયટી એવી ગમી ગઈ છે કે 20 દિવસથી જતો જ નથી…
અમદાવાદઃ ગીરનાર જંગલ પાસે આવેલા જૂનાગઢમાં પણ હવે વન્ય પ્રાણીઓની લટારો વધી ગઈ છે. અહીંની એક સોસાયટીમાં દીપડાનો આતંક ફેલાયો છે અને સોસાયટીના લોકો ચેલ્લા વીસેક દિવસથી ભયના ઓથાર નીચે જીવી રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.અહીં મંગલધામ સોસાયટીમાં…
- રાજકોટ

સૂર્યકિરણ ટીમે રાજકોટને ઘેલુ કર્યુ, આકાશનો અદભૂત નજારો જોઈ શહેરીજનોમાં પણ જોશ ભરાયો
અમદાવાદઃ ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમે રવિવારે સમગ્ર રાજકોટ શહેરને ખુશખુશાલ કરી મૂક્યા હતા અને યુવાનો અને બાળકોમાં જોમ ભરી દીધું હતું. અહીંના અટલ સરોવર પાસેના સ્માર્ટ સિટી વિસ્તારમાં અદ્ભૂત એર શૉ હજારો શહેરીજનોએ માણ્યો હતો અને આપણા જવાનોના શિસ્ત અને…
- જામનગર

જામનગરમાં ટ્રાફિક પોલીસને કારચાલકે દસ મીટર સુધી ઢસડ્યો…
અમદાવાદઃ જામનગરમાં ફરજ બજાવી રહેલા ટ્રાફિક બ્રિગેડના એક જવાનને એક કારચાલકે ઠોકર મારી અને પછી તેને દસ મીટર સુધી ઢસડયો હોવાનો ગંભીર કિસ્સો બન્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. જવાનને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને હૉસ્પિટલમાં સારવાર માટે…
- આપણું ગુજરાત

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી ભાજપના નેતાઓ પર કર્યા આક્ષેપો…
અમદાવાદઃ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી પોતાના જ પક્ષ ભાજપ પર આક્ષેપો કર્યા હતા. કોઈ નેતા કે વ્યક્તિનું નામ લીધા વિના તેમણે ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મળી ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે આ પહેવીલાર નથી,…
- અમદાવાદ

અમદાવાદમાં અનેકવિધ પ્રકલ્પોની ભેટ આપી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે
અમદાવાદઃ ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિતભાઈ શાહે અમદાવાદને અનેકવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ ધરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ.૧૫૦૭ કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ તેમ જ ખાતમુહૂર્ત કર્યા હતા. જેમાં ગોતા ખાતે સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ, વસ્ત્રાપુર તળાવનો…









