- જામનગર

વાઇબ્રન્ટ ગુજરાતઃ જામનગરની ૯ કંપનીઓ દ્વારા રૂ.૫૭૧૬ કરોડની રકમના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ જામનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સની શૃંખલા અંતર્ગત રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના પ્રધાન અને જામનગર જિલ્લાના પ્રભારી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને લેઉઆ પટેલ સમાજ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં…
- અમદાવાદ

અમદાવાદમાં હરિયાળી વધી, 48 વૉર્ડમાં 12 લાખ વૃક્ષ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ શહેરોમાં ઘટતી હરિયાળી અને વૃક્ષોની સંખ્યા સામાન્ય જનજીવનને વ્યાપક અસર કરે છે. અમદાવાદ શહેરના ઘટતા હરિયાળા વિસ્તારને વધારવા અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા 14 વર્ષમાં છ લાખ કરતા વધારે વૃક્ષો વાવ્યા છે અને તેના કારણે હાલમાં અમદાવાદમાં 12 લાખ…
- અમદાવાદ

ભુપેન્દ્ર પટેલના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ, ગ્રામ્ય વિકાસથી માંડી ટેકનોલોજી ક્ષેત્રને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ મૃદુ અને મક્કમ મુખ્ય પ્રધાન તરીકે જાણીતા ભુપેન્દ્ર પટેલે ગુજરાતના 18માં મુખ્ય પ્રધાન તરીકે આજે ત્રણ વર્ષ પૂરા કર્યા છે. વર્ષ 2022માં ઐતિહાસિક જીત બાદ 12મી ડિસેમ્બર, 2025ના રોજ તેમણે શપથ લીધા હતા. આ ત્રણ વર્ષોમાં જાહેર…
- રાજકોટ

રાજકોટ જીએસટી વિભાગની તિજોરી છલકાઈ, ઓક્ટોબરમાં આવક વધી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ રાજકોટ જીએસટી વિભાગની માસિક આવકનો આંકડો ખૂબ જ પોઝિટીવ છે. જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવતા સઘન ચેકિંગ તેમ જ માર્કેટમાં પોઝિટિવ માહોલ હોવાથી આમ બન્યું હોવાનું માનવામા આવે છે. સૂત્રોએ આપેલી જાણકારી અનુસાર ગયા સપ્ટેમ્બર કરતા ઓકટોબરમાં…
- આપણું ગુજરાત

SIR: મતદારોના ફોર્મ પરત લેવાનો આવતીકાલે છેલ્લો દિવસ, જાણો અત્યાર સુધીની વિગતો
અમદાવાદઃ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન ઝુંબેશ (એસઆઈઆર)નો ગણતરીનો તબક્કો આજે પૂરો થઈ રહ્યો છે. ફોર્મ પરત…
- અમદાવાદ

અમદાવાદ સહિત ગુજરાતમાં ઈલેક્ટ્રોનિક વ્હીકલ્સની ખરીદી નિરાશાજનક
અમદાવાદઃ ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં ઓટોમોબાઈલ્સની ધૂમ ખરીદી થાય છે અને દેશ કરતા સરેરાશ વધારે થાય છે, પરંતુ ઈલેક્ટ્રોનિકસ વ્હીકલ્સ (ઈવી)માં ગુજરાત પાછળ હોવાનું જાણવા મળ્યું છે.ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશનના ડેટા અનુસાર, ગુજરાતના ઈવી બજારમાં, જેમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર,…
- રાજકોટ

જેલમાં બંધ ખેડૂતોને મળવાની મંજૂરી ન મળતા અરવિંદ કેજરીવાલ નારાજ
અમદાવાદઃ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ માટે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેમને રાજકોટ જેલમાં બંધ ખેડૂતોને મળવાની પરવાનગી ન મળતા તેમણે નારાજગીવ્યક્ત કરી હતી. મળતી માહિતી અનુસાર કેજરીવાલની મંજૂરી છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ કેજરીવાલે…
- આપણું ગુજરાત

ગુજરાતના છોકરાઓનું મન મેડિકલ કોર્સ પરથી ઊઠી ગયું કે શું, પીજી મેડિકલની સિટ્સ ન ભરાઈ
અમદાવાદઃ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં એન્જિનિયરિંગ કૉલેજોમાં બેઠકો ખાલી રહેતી હોય છે, પરંતુ ગુજરાતમાં પોસ્ટ ગ્રેજ્યુઅટ મેડિકલની બેઠક ખાલી રહી હોવાનું એક અહેવાલ જણાવે છે.અનુસ્નાતક તબીબી અભ્યાસક્રમ માટે પ્રવેશનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા પછી, સમગ્ર ગુજરાતમાં ફાળવેલ 672 જેટલી બેઠકો…









