- આપણું ગુજરાત

એસઆઈઆર અંતર્ગત ગણતરીની 98.19 ટકા કામગીરી પૂર્ણ, 17.66 લાખ મૃત મતદાર
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. હાલમાં ગણતરીનો તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે રાજ્યભરની 182 વિધાનસભા બેઠકોમાંથી 47…
- અમદાવાદ

કણજીપાણી મેરેજ સર્ટિફિકેટ કૌભાંડમાં તલાટી સસ્પેન્ડ, તપાસના આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં કણજીપાણી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી દ્વારા એક જ દિવસમાં 24 લગ્નો નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને નોંધાવવામાં આવ્યા હોવાના અને બોગસ લગ્ન પ્રમાણપત્રોના બદલામાં અરજદારો પાસેથી લગભગ રૂ. 50 લાખ વસૂલવામાં આવ્યા હોવાના આરોપો…
- અમદાવાદ

ઈન્ટરનેશનલ સાયબર રેકેટના મૂળ ભાવનગરની ઈન્ડસઈન્ડ બેંકમાં નીકળ્યા, 11 સામે ગુનો
અમદાવાદઃ ભાવનગરમાં આવેલી ઈન્ડસઈન્ડ બેંક સુધી ઇન્ટરનેશનલ સાયબર રેકેટના તાર જોડાયેલા નીકળતા ચકચાર મચી હતી. સાયબર સેલે દિવસો સુધી ચોકસાઈથી તપાસ કર્યા બાદ બેન્કના મેનેજર, કર્મચારી અને અન્ય ૯ મળી કુલ ૧૧ લોકો સામે ગનો દાખલ કર્યો હોવાની માહિતી મળી…
- આપણું ગુજરાત

2661 ભારતીય માછીમારને 2014થી અત્યારસુધીમાં પાકિસ્તાનથી સ્વદેશ પરત મોકલાયા
અમદાવાદઃ સંસદમાં સરકારે આપેલી માહિતી અનુસાર વર્ષ 2014થી અત્યાર સુધીમાં 2661 ભારતીય માછીમારોને પાકિસ્તાનથી સ્વદેશ પરત મોકલાયા છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલા ગુજરાતના માછીમારોના સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા રાજ્યકક્ષાના વિદેશી બાબતોના…
- અમદાવાદ

રાપરના જાટાવાડાની બે પિતરાઈ બહેનોના પાણીના ખાડામાં ડૂબી જતાં મોત
અમદાવાદઃ કચ્છના રાપર તાલુકાના જાટાવાડા પાસે ખોદવામાં આવેલા પાણી ભરેલા ખાડામાં ૩૬ કલાક અગાઉ ગરક થઇ ગયેલી દયા નાગજી કોળી (ઉ.વ.૧૨) અને આરતી રાણા કોળી (ઉ.વ.૧૩) નામની બાળકીઓના રેસ્ક્યુ ઓપરેશનના અંતે મૃતદેહ મળી આવતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી હતી.…
- આપણું ગુજરાત

કઈ રીતે પાકિસ્તાની જાસૂસોની મદદ કરતા હતા બે આરોપી અજય અને રશ્મિણી, જાણો વિગતવાર
અમદાવાદઃ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) એ પાકિસ્તાની એજન્ટો સાથે લશ્કરી મથકો અને કર્મચારીઓ વિશે સંવેદનશીલ માહિતી શેર કરવાના આરોપમાં એક નિવૃત્ત આર્મીમેન અને એક મહિલાની ધરપકડ કરી હતી.આરોપી અજયકુમાર સિંહને પાકિસ્તાની ગુપ્તચર અધિકારીએ ભારતીય સેનાની રેજિમેન્ટની ગતિવિધિઓ અને મુખ્ય…
- અમદાવાદ

કોમનવેલ્થ ગેમ્સ પહેલા ગુજરાત આ સ્પોર્ટ્સ ઈવેન્ટની યજમાની કરશે
અમદાવાદઃ ઉત્તર ગુજરાતનું ધરોઈ દક્ષિણ એશિયાની પહેલી ફૂલ આયર્નમેન ટ્રાયથલોન માટે સંભવિત સ્થળ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું, કારણ કે રાજ્ય સરકાર આ સ્થળને એડવેન્ચર ટૂરિઝમ સેન્ટર તરીકે વિકસાવી રહી છે. એન્ડ્યુરન્સ સ્પોર્ટિંગ ઇવેન્ટ્સનું સંચાલન કરતી સંસ્થા, યોક્સાના અધિકારીઓ…
- અમરેલી

અમરેલી જિલ્લામાં ખેડૂત મુશ્કેલીમાં મહેનત ઉપર રોટાવેટર ફરી વળ્યું…
અમદાવાદઃ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ સહિતના વિવિધ કારણોસર ખેડૂતો પરેશાન થઈ ગયા છે. મગફળીના ખેડૂતો સહિત ડુંગળીના ખેડૂતો પણ ભાવ ન મળતા નિરાશ થઈ ગયા છે. ખેડૂતો કહી રહ્યા છે કે ચાની એક પ્યાલી કરતા ડુંગળી સસ્તી વેચાય રહી છે.…
- અમદાવાદ

સાયબર ફ્રોડની તાત્કાલિક જાણ કરવાથી 23 લાખ કેસોમાં ₹7,130 કરોડ બચ્યા
અમદાવાદઃ સાયબર ફ્રોડની જો તાત્કાલિક જાણ કરવામાં આવે તો સરકાર તમારા પૈસા બ્લોક કરી શકે છે અને તમને પૈસા પાછા અપાવી શકે છે. આ માટે I4C હેઠળ ‘સિટીઝન ફાઇનાન્શિયલ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ’ (CFCFRMS) વર્ષ 2021 માં શરૂ…








