- જૂનાગઢ

દીપડાને જૂનાગઢની આ સોસાયટી એવી ગમી ગઈ છે કે 20 દિવસથી જતો જ નથી…
અમદાવાદઃ ગીરનાર જંગલ પાસે આવેલા જૂનાગઢમાં પણ હવે વન્ય પ્રાણીઓની લટારો વધી ગઈ છે. અહીંની એક સોસાયટીમાં દીપડાનો આતંક ફેલાયો છે અને સોસાયટીના લોકો ચેલ્લા વીસેક દિવસથી ભયના ઓથાર નીચે જીવી રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.અહીં મંગલધામ સોસાયટીમાં…
- રાજકોટ

સૂર્યકિરણ ટીમે રાજકોટને ઘેલુ કર્યુ, આકાશનો અદભૂત નજારો જોઈ શહેરીજનોમાં પણ જોશ ભરાયો
અમદાવાદઃ ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમે રવિવારે સમગ્ર રાજકોટ શહેરને ખુશખુશાલ કરી મૂક્યા હતા અને યુવાનો અને બાળકોમાં જોમ ભરી દીધું હતું. અહીંના અટલ સરોવર પાસેના સ્માર્ટ સિટી વિસ્તારમાં અદ્ભૂત એર શૉ હજારો શહેરીજનોએ માણ્યો હતો અને આપણા જવાનોના શિસ્ત અને…
- જામનગર

જામનગરમાં ટ્રાફિક પોલીસને કારચાલકે દસ મીટર સુધી ઢસડ્યો…
અમદાવાદઃ જામનગરમાં ફરજ બજાવી રહેલા ટ્રાફિક બ્રિગેડના એક જવાનને એક કારચાલકે ઠોકર મારી અને પછી તેને દસ મીટર સુધી ઢસડયો હોવાનો ગંભીર કિસ્સો બન્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. જવાનને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને હૉસ્પિટલમાં સારવાર માટે…
- આપણું ગુજરાત

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી ભાજપના નેતાઓ પર કર્યા આક્ષેપો…
અમદાવાદઃ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી પોતાના જ પક્ષ ભાજપ પર આક્ષેપો કર્યા હતા. કોઈ નેતા કે વ્યક્તિનું નામ લીધા વિના તેમણે ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મળી ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે આ પહેવીલાર નથી,…
- અમદાવાદ

અમદાવાદમાં અનેકવિધ પ્રકલ્પોની ભેટ આપી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે
અમદાવાદઃ ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિતભાઈ શાહે અમદાવાદને અનેકવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ ધરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ.૧૫૦૭ કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ તેમ જ ખાતમુહૂર્ત કર્યા હતા. જેમાં ગોતા ખાતે સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ, વસ્ત્રાપુર તળાવનો…
- આપણું ગુજરાત

વિકાસ મોડેલ ગુજરાતના 2.40 લાખ બાળકો શાળા બહાર, દેશમાં મોખરે…
અમદાવાદઃ કેન્દ્ર સરકારે આપેલી માહિતી અનુસાર ગુજરાતના 2.40 લાખ બાળકો શાળા બહાર છે એટલે કે અભ્યાસ કરી રહ્યા નથી. દેશના કુલ શાળા બહાર બાળકોના 28 ટકા બાળકો સાથે ગુજરાત મોખરે છે, તેમ જણાવી કૉંગ્રેસે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.ગુજરાત પ્રદેશ…
- કચ્છ

કચ્છમાં બોરવેલમાં યુવાન કૂદ્યો, નવ કલાકના બચાવકાર્ય બાદ મૃતદેહ બહાર કાઢ્યો
અમદાવાદઃ કચ્છના કુકમા ગામ ખાતે શનિવારના સાંજના સાતેક વાગ્યાના અરસામાં બોરવેલમાં કથિત રીતે કૂદેલા ઝારખંડના ૨૦ વર્ષીય યુવકને બચાવવા સતત નવ કલાક સુધી ચાલેલા બચાવકાર્ય બાદ પણ યુવાનને બચાવી શકાયો ન હતો અને આખરે તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.બનાવ…
- અમદાવાદ

સતત ચોથા દિવસે અમદાવાદ એરપોર્ટ પર આંધાધૂંધી, 69 ફ્લાઈટ્સ રદ
અમદાવાદઃ દેશભરમાં ઈન્ડિગો એરલાઈન્સની સેવામાં સતત ચોથા દિવસે પણ આંધાધૂંધી જોવા મળી હતી. રઝળતા પ્રવાસીઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર એક રડી રહેલી યુવતીના વીડિયોએ સૌનુ ધ્યાન ખેંચ્યું હતું. પ્રવાસીઓની હતાશા અને હાલાકીને…
- અમદાવાદ

અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસ માટે રાજકોટમાં, આત્મહત્યામાં મૃત્યુ પામેલા ખેડૂતના પરિવારને મળશે
અમદાવાદઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ આજથી ત્રમ દિવસ માટે સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. કેજરીવાલ રાજકોટમાં રોકાશે. તેમના કાર્યક્રમમાં કોટડા સાંગાણીના ખેડૂત પરિવારની મુલાકાત તેમ જ બોટાદની સભામાં પકડાયેલા આપના કાર્યકર્તાઓની જેલમાં મુલાકાતનો સમાવેશ થાય છે. કેજરીવાલ…









