- અમદાવાદ

ઓનલાઇન ટાસ્ક પૂર્ણ કરવાના નામે સાયબર ફ્રોડમાં યુવાને રૂ. 9 લાખ ગુમાવ્યા
અમદાવાદઃ આવક વધારવા માટે ઓનલાઇન ટાસ્ક પૂર્ણ કરી તેના બદલામાં સારી એવી કમાણી કરવાની ભેજાબાજોની જાળમાં આવી ગયેલા મૂળ મોટા આસંબિયાના અને હાલમાં ભુજના મિરજાપર ગામમાં રહેતા યુવકને ૯.૩૭ લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ, મિરજાપર રહેતો અને…
- અમદાવાદ

આણંદ પાલિકાએ કર્યું સરાહનીય કામ, જલપરી વોટર ફેસ્ટિવલ બંધ કરાવ્યો કારણ કે…
આણંદઃ રાજ્યની આણંદ નગરપાલિકાએ જલપરી વોટર ફેસ્ટિવલ અચાનક બંધ કરવાનો નિર્ણય લીધો હતો. એપીસી સર્કલ નજીક રાજપથ માર્ગ પર યોજાતો જલપરી વોટર ફેસ્ટિવલ અમુક મંજૂરીઓ ન મળી હોવાના કારણે બંધ કરાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ખાનગી મેદાનમાં યોજાતા આ કાર્યક્રમ…
- રાજકોટ

રાજકોટમાં મ્યુલ અકાઉન્ટ ફ્રોડમાં 51 જણની ધરપકડ…
રાજકોટઃ સાયબર ક્રાઈમ સામે ગુજરાત સરકારે જંગ છેડી છે ત્યારે રોજ મ્યુલ અકાઉન્ટ હોલ્ડર સામે પગલા લેવામાં આવી રહ્યા છે. રાજકોટ આસપાસના વિસ્તારો દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર વગેરેમાં પણ હજાર કરતા વધારે આવા અકાઉન્ટ મળી આવ્યા છે, જેમાં…
- રાજકોટ

જાન્યુઆરીમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ માટે 200 જેટલા મનપા અધિકારી કામે લાગ્યા…
રાજકોટઃ દેશ-વિદેશના રોકાણને આકર્ષવા માટે રાજ્યમાં દર બે વર્ષે યોજાતી ગુજરાત વાઈબ્રન્ટ સમિટની આવૃત્તિ આ વર્ષે રાજકોટમાં યોજાવાની છે ત્યારે રાજકોટના તમામ તંત્રનું ધ્યાન હવે સિમટ પર કેન્દ્રીત રહેશે. મળતી માહિતી અનુસાર મનપાના 200 કરતા વધારે અધિકારીઓ અને કર્મચારીઓને અલગ…
- ખેડા

એસીબી ગુજરાતે લાંચ કેસમાં ત્રણ પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધ્યો
ખેડાઃ ગુજરાતના એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ ખેડા જિલ્લાના કપડવંજ ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ કર્મચારી સામે રૂ. 90,000 ની લાંચ માંગવા અને સ્વીકારવા બદલ લાંચનો કેસ નોંધ્યો હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી.એસીબીના જણાવ્યા મુજબ, ફરિયાદી 17 એપ્રિલ, 2021…
- આમચી મુંબઈ

જાણી લો, એક મહિના માટે આ ટ્રેન મુંબઈના બોરીવલી સ્ટેશન પર નહીં રોકાય
અમદાવાદઃ તમે મુંબઈથી ગુજરાત આવ્યા હોવ અથવા ગુજરાતથી મુંબઈ જવાના હો તો આ ન્યૂઝ તમારા માટે મહત્વના છે. મોટાભાગના લોકો બોરીવલી સ્ટેશન પર ઉતરતા હોય છે ત્યારે આ બન્ને સ્ટેશન વચ્ચે દોડતી બે ટ્રેન એક મહિના માટે બોરીવલી સ્ટેશન પર…
- રાજકોટ

રાજકોટના ઐતિહાસિક વારસાને અપાશે નવો ઓપ, સરકારે આપી સૂચના…
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ રાજકોટના જૂના વિસ્તારોમાં આવેલા મહત્વના સ્થળોને હવે નવો ઓપ આપવામાં આવશે. શહેરના દાયકાઓ જૂના બાંધકામો, તળાવ, ધાર્મિક અને સામાજિક સ્થળો તેમ જ લોકસાહિત્ય સાથે જોડાયેલો વારસો સાચવી રાખવા તેનો એક સર્વે કરવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો…
- અમદાવાદ

થલતેજની ઈમારત માટે મનપાએ કરી રૂ. 103 કરોડની એફસઆઈ ડીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ શહેરમાં પણ મુંબઈ જેવી આકાશને આંબતી ઈમારતો બનવા જઈ રહી છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ તાજેતરમાં થલતેજમાં 38 મળીય ઈમારત ઊભી કરવા વધારાની ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (એફએસઆઈ) મંજૂર કરી હતી. આ માટે બિલ્ડરે રૂ. 103. 50 કરોડ મનપાને…
- આપણું ગુજરાત

ગુજરાતમાં એક તૃત્યાંશ મૃત મતદારો રાજ્યના ચાર જિલ્લામાં, ડાંગમાં સૌથી ઓછા…
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદઃ ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં કુલ મૃત મતદારના એક તૃત્યાંશ મૃત મતદાર ચાર જિલ્લામાં નોંધાયા હોવાનું જાણવા મળ્યું હતું. આ ચાર જિલ્લામાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટનો સમાવેશ થાય છે. ડાંગ…









