- અમદાવાદ

ભરૂચ-દહેજ એક્સપ્રેસ વે પર મુંબઈના ટ્રાફિક જેવો અનુભવ, ઉદ્યોગોને પણ અસર
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદઃ મોટા શહેરોમાં ટ્રાફિક જામથી જેમ માનવજીવન ખોરવાઈ છે, તેમ હાઈ વે પરના ટ્રાફિકને લીધે વેપાર-ધંધા, ઉદ્યોગોને નુકસાની વેઠવી પડે છે. સરળ અને ઝડપી પરિવહન ઉદ્યોગો માટે ખૂબ જ જરૂરી છે. હાલમાં ભરૂચથી દહેજ જવાનો રસ્તો વાહનચાલકો…
- અમદાવાદ

ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું રૂ. 10,000 કરોડનું જંગી રાહત પેકેજ
અમદાવાદઃ કમોસમી વરસાદન માર સહન કરી રહેલા ખેડૂતો માટે ગુજરાત સરકારે રૂ. 10,000 કરોડનું જંગી પેકેજ જાહેર કર્યું છે. ખેડૂતોના ઊભા પાકને થયેલા પારાવાર નુકસાનને ધ્યાનમાં રાખી મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારે શુક્રવારે સાંજે આ નિર્ણય સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ…
- અમદાવાદ

આઈઆઈએમ-અમદાવાદ એઆઈ અને બિઝનેસ એનાલિટિક્સમાં એમબીએ કોર્સ શરૂ કરશે, જુવો વિડિયો…
અમદાવાદઃ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સમયની માગ છે અને રોજગારી મેળવવા પણ જરૂરી બની રહ્યું છે ત્યારે દેશની પ્રતિષ્ઠિત ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા બિઝનેસ એનાલિટિક્સ અને એઆઈમાં બે વર્ષનો કમ્બાઈન કોર્સ જાહેર કરવામાં આવ્યો હતો.આ પ્રકારનો કોર્સ ઓફર કરનારી આઈઆઈએમ…
- આપણું ગુજરાત

કુતિયાણામાં ઈઝરાયેલ મોકલવાની લાલચ આપી આઠ પાસેથી લાખો વસૂલ્યા
અમદાવાદઃ પોરબંદરના કુતિયાણામાં ઈઝરાયેલમાં નોકરી આપવાની લાલચ આપી આઠ જણ પાસેથી લાખો વસૂલ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ આઠ જણ પાસેથી રૂ. 56 લાખ જેટલી માતબર રકમ વસૂલવાની ફરિયાદના અનુસંધાનમાં ત્રણ વિરુ્ધ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા…
- ભુજ

પત્ની સામે બદલો લેવા પતિ બન્યો રાક્ષસઃ બે વર્ષના માસૂમને પીંખી નાખ્યો
ભુજઃ કચ્છના અંજાર તાલુકાના મોટી નાગલપર ગામ ખાતે એક સાવકા પિતાએ પોતાના બે વર્ષના આંગળિયાત માસુમ પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતાં ભારે ચકચાર મચી છે. માનવજાતને શર્મસાર કરનારી આ ઘટના અંગે અંજાર પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સોમવારે…
- અમદાવાદ

રાહતઃ રાયપુર દરવાજાથી કાંકરિયા સુધીનો રસ્તો મનપા પહોળો કરશે
અમદાવાદઃ મણિનગર, કાંકરિયા, દાણી લીમડા અને રાયપુર દરવાજા આ તમામ પૂર્વીય અમદાવાદના ખૂબ જ વ્યસ્ત માનવામાં આવતા વિસ્તારો છે, અહીં રોજ ટ્રાફિકની સમસ્યા રહે છે. અમદાવાદ મહાનગરપાલિકાના ખાડિયા વોર્ડમાં આવેલા રાયપુર દરવાજાથી કાંકરિયા લેકફ્રન્ટ સુધીના રસ્તાને પહોળો કરશે જેથી આ…
- આપણું ગુજરાત

ખેડૂતો માટે કૉંગ્રેસ આવતીકાલથી મેદાનેઃ સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં આક્રોશ યાત્રા…
અમદાવાદઃ રાજ્યમાં કમોસમી વરસાદે ગુજરાતના ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી નાંખ્યું છે, માવઠાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતોને થયેલા ભારે નુકસાનને પગલે સરકાર તાબડતોડ સરવે કરી સહાય પેકેજ જાહેર કરે તેવી માંગ ઉઠી છે. એક તરફ સ્થાનિક…
- આપણું ગુજરાત

દીવ જિલ્લા પંચાયતની ત્રણ બેઠકનું શાંતિપૂર્ણ માહોલમાં 59 ટકા મતદાન, બે દિવસ બાદ ફરી ડ્રાય ડે
અમદાવાદઃ કેન્દ્રશાસિત પ્રદેશ દીવની જિલ્લા પંચાયતની ત્રણ બેઠકની ચૂંટણી બુધવારે યોજાઈ હતી. અહીં કુલ 14 મતદાન મથક પર મતદાન યોજાયું હતું. વહીવટી તંત્ર દ્વારા સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનની તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બુધવાર યોજાયેલી ચૂંટણીમાં 59.09 ટકા મતદાન…
- અમદાવાદ

રાજકોટના હીરાસર એરપોર્ટ સાથે કનેક્ટિવિટી માટે ટ્રમ્પેટ સેટ બ્રિજ આવતા વર્ષે તૈયાર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ રાજકોટના હીરાસર ઈન્ટરનશનલ એરપોર્ટ સાથે કનેક્ટિવિટી વધારવા માટે રૂ. 52 કરોડના આધારે ટ્રમ્પેટ સેટ બ્રિજ આવતા વર્ષના એપ્રિલ મહિનામાં પૂરો થઈ જશે, તેમ સૂત્રો જણાવી રહ્યા છે. ઓવર અને અન્ડ બ્રિજ સાથેની આ સુવિધા શહેરનો ટ્રાફિક ઘટાડશે…









