- આપણું ગુજરાત
ગુજરાતમાં આજથી વરપસાદનું જોર ઘટવાની સંભાવના
ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. છેલ્લાં કેટલાંક દિવસોથી વરસાદે જે વિરામ લીધો હતો તેના પછી ફરી એકવાર મેઘરાજાએ એન્ટ્રી પાડી છે. ફરી એકવાર મેઘરાજાએ ધુઆંધાર બેટિંગ શરૂ કરી દીધી છે. રાજ્યમાં વરસી રહેલાં વરસાદને…
- મનોરંજન
હેપ્પી બર્થ ડેઃ 43મો જન્મદિવસ આ રીતે ઉજવ્યો બોલીવૂડની બેબો-બેગમે
સ્ટાઈલીસ્ટ લૂક, લક્ઝરી લાઈફસ્ટાઈલ અને પાર્ટી અને સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી કપૂર ખાનદાનની દીકરી ને પટૌડી ખાનદાનની વહુ કરીના કપૂરનો આજે 43મો જન્મદિવસ છે.બોલિવૂડની બેબો એટલે કે અભિનેત્રી કરીના કપૂર આ દિવસોમાં ફિલ્મ ‘જાને જાન’ને લઈને ચર્ચામાં છે. આ તેની…
- આપણું ગુજરાત
જૂનાગઢમાં હૉસ્પિટલ સારી, પણ એમ્બ્યુલન્સના અભાવે દર્દીઓ પરેશાન
જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં પાયાની ગણાતી એમ્બ્યુલન્સની સુવિધાની અછત છે. પાંચ જિલ્લાના દર્દી જયાં સારવાર લેવા આવે છે અને 800 બેડ ધરાવે છે તે સિવિલ હોસ્પિટલમાં માત્ર 3 જ એમ્બ્યુલન્સ છે અને તે પણ બે લાખ કિલોમીટરથી વધુ ચાલી ગઇ છે.…
- આપણું ગુજરાત
આખરે મહિલાઓ બની રણચંડી ને…
રાજકોટમાં બુટલેગરના ત્રાસથી મહિલાઓ રણચંડી બની હતી. રાજકોટ જિલ્લાના મોટીમારડ ગામના ખોડીયાર નગર-2 વિસ્તારમાં ઘણા સમયથી દેશી દારુનું વેંચાણ થતું હોવાની ફરિયાદો ઉઠી છે. તંત્રને અનેક વખત રજૂઆત કરાઈ હોવા છતા પણ દારૂનું દૂષણ બંધ ન થતા મહિલાઓ આ અડ્ડા…
- નેશનલ
ગેરંટીઃ વિટામીન બી-12 વધારવાનો આનાથી સરળ ને સસ્તો રસ્તો બીજો કોઈ નથી
શરીરમાં જે પણ પોષકતત્વોની ઉણપ હોય તેને વધારવાનું ઘણીવાર અઘરું લાગતું હોય તો ક્યારેક મોંઘું પણ. ભાગદોડવાળી જિંદગીમાં નિયત સમયે ઉઠવું, કસરત કરવી, ખાસ વસ્તુઓ સમયપત્રક અનુસાર ખોરાકમાં લેવી, શુદ્ધ હવા અને પાણી તેમ જ ખોરાકનો આગ્રહ રાખવો વગેરે શક્ય…
- આપણું ગુજરાત
ભારે વરસાદને લીધે અમદાવાદ મંડળની આ ટ્રેનોને થઈ છે અસર
સતત ભારે વરસાદને કારણે, ટ્રેકના પરિમાણોમાં સતત ફેરફારને કારણે રતલામ ડિવિઝનના રતલામ ગોધરા સેક્શનમાં અમરગઢ-પાંચપીપલિયા સ્ટેશનો વચ્ચે કિલોમીટર 597/25-35 પર અપ ટ્રેક સ્થગિત કરવામાં આવ્યો છે, જેના કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થઈ છે, તેવી માહિતી રેલવેના અમદાવાદ મંડળે…
- આપણું ગુજરાત
પશ્ચિમ રેલવે આ બે સ્ટેશનો વચ્ચે દોડાવશે વિશેષ ટ્રેન
રેલવેની મુસાફરી પોષાય તેવી અને આરામદાયક હોય છે, પરંતુ બે સ્ટેશનો વચ્ચે જોઈએ તેટલી ટ્રેન ન હોવાથી પ્રવાસીઓએ અન્ય માર્ગે પ્રવાસ કરવો પડે છે. સૌરાષ્ટ્ર અને મુંબઈને જોડતી ટ્રેનની પણ ખૂબ માંગ છે, પરંતુ ટ્રેન ઓછી હોવાની ફરિયાદો થતી રહે…
- આપણું ગુજરાત
ફરી ગાજ્યો મેહુલોઃ દાહોદમાં છ ઈંચ ખાબક્યો
દાહોદ શહેર સહિત જિલ્લામાં ગત રાત્રિના સમયથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. નદી, નાળાં, તળાવો, ડેમ વગેરે જળાશયોમાં નવાં નીરની આવક થઈ છે. નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. જિલ્લામાં ભારે વરસાદ પડતાં અનેક જગ્યાએ…