- ગાંધીનગર

ગાંધીનગરમાં બાર વર્ષની કિશોરીએ આત્મહત્યા કરી, કચ્છ બાદ બીજો કિસ્સો…
અમદાવાદઃ કચ્છમાં એક 15 વર્ષીય કિશોરીએ આપઘાત કર્યાની ઘટના મંગળવારે પ્રકાશમા આવી હતી ત્યારે બુધવારે ફરી એક માત્ર 12 વર્ષની કિશોરીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધાની ઘટનાએ આત્મહત્યા અને ખાસ કરીને આટલી કુમળી વયના કિશોરોની આત્મહત્યાનો મુદ્દો ગંભીર બનાવ્યો છે.ગાંધીનગર…
- અમદાવાદ

ખ્રિસ્તીઓની મોહજાળમાં ફસાતા નહીં, ભાજપ પ્રદેશ પ્રમુખે સુરતમાં આપી સલાહ
અમદાવાદઃ ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશાધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સુરત ખાતે એક સભાને સંબોધતા ધર્મ પરિવર્તન અંગે સલાહ આપી હતી. તેમણે માંગરોળના મોસાલી ખાતે યોજાયેલી જનજાતીય ગૌરવ રથયાત્રા દરમિયાન જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે ખ્રિસ્તીઓની મોહજાળમાં ફસાઈ જતા નહી. અન્ય ધર્મ કરતા…
- Uncategorized

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે અડધો ખુલ્લો અડધો બંધઃ વાહનચાલકોને પરેશાની…
અમદાવાદઃ ભાવનગરથી અમદાવાદ જતા અને ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ વેનો ઉપયોગ કરતા મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે આ રૂટ સત્તાવાર રીતે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી. અમદાવાદ તરફ ઘણા કિલોમીટરની મુસાફરી કર્યા પછી, ઘણા વાહનચાલકોને પાછા…
- ગીર સોમનાથ

પ્રભાસ-પાટણમાં ગેરકાયદે દબાણો હટાવતા સમયે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ
અમદાવાદઃ ગીર-સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં ગેરકાયદે દબાણો તોડતી વખતે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં બે પોલીસકર્મીને ઈજા થઈ હોવાના અહેવાલો સૂત્રો દ્વારા મળી રહ્યા છે. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવેલા આ ડિમોલિશન દરમિયાન એક દરગાહને પણ…
- અમદાવાદ

શુક્રવારથી રાજકોટ-પોરબંદર વચ્ચે બે નવી ટ્રેન દોડશે, સૌરાષ્ટ્રના ચાર જિલ્લાને લાભ
અમદાવાદઃ સૌરાષ્ટ્રના બે શહેરો અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ તેમ જ ઉત્તર ગુજરાતના શહેરોને જોડતી રેલવે સેવાની ગણી માગ રહે છે. એક શહેરથી બીજા શહેર જવા માટે મોટાભાગે લોકો એસટી અથવા ખાનગી બસસેવા પર નિર્ભર છે ત્યારે સૌરાષ્ટ્રવાસીઓ માટે ઘણા સારા…
- કચ્છ

Kutch: વિદ્યાર્થિની સાથે અડપલાં કરનારા ટ્યૂશન ટીચરને પાંચ વર્ષની સખત કેદ…
ભુજઃ ભુજના માધાપરમાં ધો. ૬માં અભ્યાસ કરતી ૧૧ વર્ષની વિદ્યાર્થિની સાથે ખાનગી ટયૂશન ક્લાસિસના સંચાલક અબ્બાસ ખબીર મંડલ (ઉ.વ.૬૫, રહે. મૂળ પશ્ચિમ બંગાળ હાલે માધાપર)એ શારીરિક અડપલાં સાથે જાતિય છેડછાડ કરી હોવાનો ગુનો 11 મહિના પહેલા નોંધાયો હતો. આ ગુનામાં…
- અમદાવાદ

જૂનાગઢ આશ્રમના મહંત ફરી કહ્યા વિના ચાલ્યા ગયા
અમદાવાદઃ જૂનાગઢના ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવગીરી બાપુ ફરી એકવાક ગુમ થઈ જવાની ખબરોએ ચકચાર મચાવી હતી. થોડા સમય પહેલા જ તેઓ ગુમ થયા હતા અને લગભગ 80 કલાકની જહેમત બાદ મળ્યા હતા. હવે તેઓ જસદણના સાણથલી ગામથી પરિવારને જાણ કર્યા…
- અમદાવાદ

અમદાવાદ પોલીસ અને મનપાની અસંવેદનશીલતા આંખમાં પાણી લાવી દેશે
અમદાવાદઃ શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા ખૂબ વકરી છે. તેમાં પણ સુપ્રીમ કોર્ટ અને જે તે રાજ્યોની હાઈકોર્ટ પોલીસ અને સ્થાનિક તંત્રોની બેદરકારીથી સખત નારાજ છે. આથી દરેક શહેરની પાલિકા પર રખડતા ઢોરને પકડવાનું દબાણ છે, પરંતુ અમદાવાદ પોલીસે જે કર્યું…








