- મનોરંજન
શ્રૃતિ હસનને ન ઓળખી શક્યો થિયેટરનો ગાર્ડઃ ફ્રેન્ડ્સ સાથે ગયેલી હીરોઈનનો વીડિયો વાયરલ
સાઉથમાં ફિલ્મો અને ફિલ્મી કલાકારોનો ભારે ક્રેઝ હોય છે. હાલમાં સાઉથમાં ભગવાન તરીકે પૂજાતા શિવાજીરાવ ગાયકવાડ એટલે રજનીકાંતની ફિલ્મ કુલી પાછળ સૌ પાગલ છે. ફિલ્મે બે દિવસમાં જ રૂ. 120 કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્મમાં ચર્ચા રજનીકાંત, આમિર…
- આમચી મુંબઈ
ગોરેગાંવના રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સમાં રહેતા યુવાનો કેમ કરે છે સ્યૂસાઈડઃ પોલીસ કરશે તપાસ
ગોરેગાંવઃ મુંબઈના ગોરેગાંવ ઉપનગરમાં ખૂબ જ પૉશ એવા રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સમાં છેલ્લા છ મહિનામાં ચોથી આત્મહત્યાની ઘટના ઘટી છે. અહીંના ઑબેરોય સ્કવેરના 23માં ફ્લોર પરથી એક 17 વર્ષીય કિશોરીએ કૂદકો મારી આત્મહત્યા કર્યાની ઘટના બહાર આવી છે. કિશોરીના પિતા પણ જાણીતા…
- નેશનલ
ભાજપ શાસિત રાજ્યમાં 18 વર્ષની લેડી ટીચરની ગળું કાપીને હત્યા, સરકારે લીધાં શું પગલાં ?
ચંદીગઢઃ પશ્ચિમ બંગાળમાં બનતી મહિલા અત્યાચારની ઘટનાઓ સમયે જે ભાજપ મહિલા નેતાઓ આંદોલનો કરે છે અને સૂત્રોચ્ચાર કરે અને મમતા સરકારને બાનમાં લેવાની કોશિશ કરે છે તે જ ભાજપશાસિત હરિયાણામાં એક માત્ર 18 વર્ષની યુવતીની ગળું ચીરી કરપીણ હત્યા કરવામાં…
- મનોરંજન
બે દિવસમાં સો કરોડના ક્લબમાં સામેલ થયા બાદ કુલી કરતા વૉર-2 આગળ નીકળી જશે?
અહાન પાંડે અને અનિત પડ્ડાએ બોલીવૂડ અને થિયેટરમાલિકોને કરોડોની કમાણીથી નવડાવી દીધા હતા ત્યાં હવે રીતિક રોશન અને જૂનિયર એનટીઆર તેમ જ રજનીકાંતની ફિલ્મોએ પણ બે દિવસમાં જ 100 કરોડના ક્લબમાં એન્ટ્રી લઈ લેતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખુશીનો માહોલ છે.રજનીકાંત સાથે…
- નેશનલ
અહિંસા અને દયાના પૂજારી મહાત્મા ગાંધીએ કેમ 60 શ્વાન મારવાની પરવાનગી આપી હતી?
હાલમાં દેશના બે મુખ્ય શહેર તેવા દિલ્હી અને મુંબઈ પશુ અને પક્ષીઓના વિષયો મામલે વધારે ચર્ચામાં છે. આર્થિક રાજધાની મુંબઈમાં કબૂતરોના ચણનો મામલો ગરમી પકડી રહ્યો છે જ્યારે દેશની રાજધાનીમાં રખડતા શ્વાનની સમસ્યા છે અને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે…
- મનોરંજન
સ્વતંત્રતા દિવસ પર બોર્ડર-2ના નિર્માતાઓએ દર્શકોને આપી ભેટઃ રિલિઝ ડેટની કરી જાહેરાત
આજે આખો દેશ સ્વતંત્રતા દિવસના રંગે રંગાયેલો છે. 15મી ઑગસ્ટની શુભકામનાઓ ફિલ્મી સેલિબ્રિટી પણ આપી રહ્યા છે. ત્યારે દર્શકોને આજે એક ખાસ ખુશખબર મળી છે. દેશભક્તિથી ભરેલી એક દમદાર ફિલ્મની સિક્વલની તારીખ આજે રિલિઝ થઈ છે. સન્ની દેઓલ, વરૂણ ધવન…