- અમદાવાદ

બોર્ડની પરીક્ષા પહેલા જ ભેંસાણની વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા
અમદાવાદઃ જૂનાગઢના ભેસાણ તાલુકાના મેંદપરા ગામમાં એક કરૂણાંતિકા સર્જાઈ હતી.અહીં 12મા ધોરણની બોર્ડની તૈયારી કરી રહેલી એક વિદ્યાર્થિનીએ શિક્ષણના દબાણને કારણે આત્મહત્યા કરી લીધી હતી. મૃતક અભ્યાસમાં નબળી હોવાથી સતત તાણ અનુભવતી હોવાનું પરિવારના સભ્યએ જણાવાવ્યું હતું.દીકરીએ ભરેલા પગલાથી પરિવાર…
- અમદાવાદ

ગીર-સોમનાથમાં રખડતા શ્વાનનો ત્રાસ, 1200 જેટલા નાગરિક બન્યા શિકાર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ ગુજરાતના મોટા શહેરો જ નહીં નાના ગામ અને તાલુકાઓમા પણ રખડતાં શ્વાનનો ત્રાસ જોવા મળે છે. વેરાવળ અને સોમનાથમાં માત્ર ચાર મહિનામાં 1200 કરતા વધારે નાગરિક શ્વાનના શિકાર બન્યા છે. વેરાવળની સિવિલ હૉસ્પિટલમાં શ્વાન કરડવાના કેસ રોજ…
- અમદાવાદ

પાલિકાએ વીમો લીધો હોવા છતાં વીમા કંપનીની શરતે કાંકરિયા કાર્નિવલને વિવાદમા મૂકી દીધો
અમદાવાદઃ શહેરના જાણીતા કાર્યક્રમ કાંકરિયા કાર્નિવલ એક વિવાદને કારણે વધારે ચર્ચામાં છે. કાર્નિવલ માટે રૂ. 5,000 કરોડનો વીમો લેવામાં આવ્યો છે, પરંતુ વીમા કંપની દ્વારા લાદવામાં આવેલી શરતથી મ્યુનિસિપલ કોર્પોરેશન પણ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. મફત પ્રવેશ હોવા છતાં, વીમા…
- અમદાવાદ

ખેડૂતોના વિરોધ છતાં થરાદ-અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે માટે જમીન સંપાદન શરૂ કરી
અમદાવાદઃ ભારત સરકારના માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અધિનિયમ, ૧૯૫૬ હેઠળ એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં ગુજરાતમાં થરાદ-અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે માટે જમીન સંપાદન કરવાનો ઇરાદો જાહેર કરવામાં આવ્યો છે.આ જાહેરનામું પાટણ જિલ્લાના ઘણા ગામડાઓમાં ફેલાયેલા લગભગ ૪૦…
- અમદાવાદ

આવતા અઠવાડિયે દિલ્હી-મુંબઈ એક્પ્રેસ વેનો કિમ-અંકલેશ્વર પટ્ટો શરૂ થશે
અમદાવાદઃ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના પેકેજ 5નો ભાગ બનતો કિમ-દહેગામ સ્ટ્રેચ 31 ડિસેમ્બર, 2025 સુધીમાં ટ્રાફિક માટે ખુલ્લો મુકાય તેવી સંભાવના છે. ગયા અઠવાડિયે દિલ્હી-મુંબઈ એક્પ્રેસ વેનો મુદ્દો સંસદમાં પણ ચર્ચાયો હતો.સેન્ટ્રલાઈઝ્ડ પબ્લિક ગ્રિવરન્સ રિડ્રેસ…
- અમદાવાદ

રાજકોટના નવા રિંગરોડ પણ નિર્માણાધિન બ્રિજનો સ્બેલ તૂટ્યો
અમદાવાદઃ રાજકોટના નવા 150 ફૂટ રિંગરોડ પર ટીલાળા ચોક પાસે નિર્માણાધિન એક બ્રિજનો સ્લેબ તૂટી પડતા ફરી વિવાદ સર્જાયો હતો. જોકે આ મામલે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા)એ એવો જવાબ આપ્યો હતો કે કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન સ્લેબનો…
- સુરત

સુરતમાં કેબલના કામકાજ દરમિયાન ગેસ પાઈપલાઈનને નુકસાન થતાં 1200 જેટલા ઘરને અસર
(અમારા પ્રતિનિધિ તરફથી)સુરતઃ ઓપ્ટિકલ ફાઇબર કેબલ નાખવાના કામ દરમિયાન ભૂગર્ભ ગુજરાત ગેસ પાઇપલાઇનને નુકસાન થતાં રવિવારથી રસોઈ ગેસ સપ્લાય ખોરવાઈ જવાથી ભરિમાતા વિસ્તારમાં લગભગ 1,200 ઘરોને અસર થઈ હતી.ઘટનાની જાણ થતાં ગુજરાત ગેસની ટીમોએ રવિવારે સમારકામ શરૂ કર્યું હતું, પરંતુ…
- અમદાવાદ

4,604 હેક્ટર જગ્યા ઔડાએ ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ઝોન માટે મંજૂર કરી
અમદાવાદઃ શહેરના વિકાસ માટે કામ કરતી સરકારી એજન્સી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા)એ શહેરના 10 મુખ્ય માર્ગ પર 4,604 હેક્ટર જમીન પર ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ઝોનના એક્સટેન્શનને મંજૂરી આપી છે. આ ડેવલપમેન્ટમાં 4.0 ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (એફએસઆઈ) અને પાર્કિંગ કન્સેશનનો સમાવેશ…
- અમદાવાદ

ઘાટકોપરની જેમ રાજકોટના વેપારીઓ પણ ફેરીવાળાઓ સામે જંગે ચડ્યા, માર્કેટ બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ તાજેતરમાં જ મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં ફેરીયાવાળાના ત્રાસનો મુદ્દો મુંબઈ સમાચાર દ્વારા સતત પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે ત્યારે આવી જ સમસ્યાઓનો સામનો રાજકોટના વેપારીઓ પણ કરી રહ્યા છે. રાજકોટમાં મંગળવારે વેપારીઓ અને શેરી ફેરિયાઓ વચ્ચેનો વિવાદ વધુ…









