- અમદાવાદ

સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં જાહેર રસ્તા પર વિદ્યાર્થિનીઓ બાખડી…
અમદાવાદઃ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં ભર રસ્તે સ્કૂલ સ્ટુડન્ટ્સ બાખડી પડી હતી. સ્કૂલ છૂટયા બાદ ઘરે પરત જતી વિદ્યાર્થિનીઓ સ્કૂલ યુનિફોર્મમાં જ હતી. ઘણા વિદ્યાર્થીઓ એકસાથે પસાર થતા હતા ત્યારે વિદ્યાર્થિનીઓના બે જૂથ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ અને…
- આપણું ગુજરાત

શિક્ષણ વિભાગે 200 અધિકારીની કરી બદલી કરી નાખતા હલચલ…
અમદાવાદઃ શિક્ષણ પ્રધાને 200 અધિકારીની બદલી કરતા હલચલ મચી ગઈ હતી. ક્લાસ-2 અધિકારીઓમાંથી અમુક જિલ્લા કચેરીમાં એજ્યુકેશન ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા તેમને પ્રિન્સપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા જ્યારે અમુક પ્રિન્સપાલને વહીવટી પદ સોંપ્યું હતું.લગભગ 60 પ્રિન્સપાલને જિલ્લા કચેરીમાં…
- અમદાવાદ

કૉમન વેલ્થ ગેમ્સને કારણે અમદાવાદીઓને ચોખ્ખી હવા મળવાની શક્યતા, એએમસીએ…
અમદાવાદઃ અમદાવાદમાં દેશના અન્ય શહેરોની જેમ પોલ્યુશન વધતું જાય છે અને હવા અત્યંત ઝેરી બનતી જતી હોય તેવા અહેવાલો સતત આવ્યા કરે છે. પણ અન્ય શહેરો કરતા અમદાવાદને પોલ્યુશનમાંથી મુક્તિ મળવાની શકયતા થોડી વધારે છે અને તેનું કારણ છે અમદાવાદમાં…
- આપણું ગુજરાત

ગુજરાતના એસએમઈના આઈપીઓએ પણ રોકાણકારોને કરાવી કમાણી…
અમદાવાદઃ ગુજરાતના નાના અને મધ્યમ ઉદ્યોગો (એસએમઈ)એ ચાલુ વર્ષમાં આઈપીઓ મારફતે સંપત્તિ ભેગી કરી છે અને રોકાણકારોને પણ નફો કરાવ્યો છે. રાજ્યની 57 નાની કંપનીએ કુલ 2,212 કરોડ એનએસઈ ઈમર્જ અને બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર ઊભા કર્યા છે.એસએમઈ આઈપીઓ સંદર્ભે…
- વડોદરા

વડોદરામાં ખુલ્લી ગટરે એક યુવકનો જીવ લીધો, મનપાની કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સખત કાર્યવાહીની બાંહેધરી
અમદાવાદઃ વડોદરામાં શુક્રવારે મોડી રાત્રે શહેરના માંજલપુર વિસ્તારમાં ખુલ્લી ગટરમાં આકસ્મિક રીતે પડી જવાથી 40 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. પરિવાર સાથે બહાર જમવા આવેલા યુવકના મોતથી મનપાના કામોમાં જોવા મળતી બેદરકારીએ લોકોમાં રોષ જગાવ્યો છે. પાણીની ટાંકી સાફ કર્યા…
- અમદાવાદ

રખડતા શ્વાનો માટે સુરત મનપાએ 850 જગ્યા પર નજર રાખવા અધિકારીઓ નિમ્યા
અમદાવાદઃ રખડતા શ્વાનોના ત્રાસને કાબુમાં લેવા માટે શહેરવ્યાપી ઝુંબેશમાં, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને વિદ્યાર્થીઓ, દર્દીઓ અને નાગરિકોની સલામતીને ધ્યાનમાં લઈ કરવા માટે મ્યુનિસિપલ હદમાં 854 સંવેદનશીલ સ્થળ ઓળખી કાઢ્યા છે, જેમાં શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને મુખ્ય જાહેર સ્થળોનો સમાવેશ થાય છે.અધિકારીઓના…
- અમદાવાદ

હવે અમદાવાદથી ત્રણ એરલાયન્સ નવી મુંબઈની સીધી ફ્લાઈ્ટસ લઈ જશે.
અમદાવાદઃ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક બે દિવસ પહેલા શરૂ થયું છે, જેનાથી અમદાવાદને વધારાની એર કનેક્ટિવિટી મળી, ઇન્ડિગો અને સ્ટાર એર દ્વારા નવી મુંબઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક વચ્ચે ફ્લાઇટ સેવાઓ શરૂ કરવામાં આવી છે અને હવે ત્રીજી…
- અમદાવાદ

સાપુતારા-નાસિક વચ્ચે ફોર લેન રોડ બનશે, પર્યટન સહિત વેપાર-ધંધાને પણ વેગ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ પર્યટન અને બે રાજ્ય વચ્ચેની રોડ કનેક્ટિવિટી વધારવા કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે નાસિક જિલ્લામાં વાણી અને હટગઢ વચ્ચેના ૧૭ કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગના પટ્ટાને ફોર લેન રોડ તરીકે વિકસાવવાની મંજૂરી આપી હતી. આમ થવાથી ગુજરાતનું સાપુતારા…
- આપણું ગુજરાત

ગુજરાત સરકારે ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025 લૉંચ કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાત સરકાર દ્વારા ઇન્ટિ ગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025નું ગુરુવારે ગાંધીનગર ખાતે લોન્ચીંગ કરાયું હતું.આ પોલિસી, રાજ્યમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રોકાણ, નવીનતા અને ગ્રીડ સ્થિરતાને પ્રોત્સાહન આપીને ગુજરાતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ક્લીન એનર્જી…









