- આપણું ગુજરાત
ગુજરાતમાં સવારે ઠંડી બપોરે ગરમીઃ મોસમની મજા ને બદલે સજા
અમદાવાદ: ઠંડીની ઋતુ મજા માણવાની ખાવાપીવાની ઋતુ માનવામાં આવે છે આ સાથે શિયાળો કસરત કરવાની અને તાજામાજા રહેવાની પણ ઋતુ છે, જોકે ગુજરાતમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી શિયાળો મજાને બદલે સજા જેવો બની ગયો છે. અહીં વહેલી સવારે અને મોડી સાંજથી…
- નેશનલ
ઈન્ડિગો એરલાઈન્સે લાંચ આપવાની કોશિશ કરી! હેરાન થયેલા પેસેન્જરે લગાવ્યા ગંભીર આરોપ
નવી દિલ્હી: ભારતનું એવિએશન સેક્ટર છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ વિવાદમાં રહે છે. એવામાં તાજેતરમાં દેશની અગ્રણી એરલાઈન્સ ઈન્ડીગો પર ગંભીર આરોપ (Bribery accusation on Indigo Airlines) લગાવવામાં આવ્યા છે. એક યુટ્યુબ પોડકાસ્ટર અને એન્ટરપ્રેન્યોરે ઇન્ડિગો એરલાઈન્સ સામે સોશિયલ પર…
- Uncategorized
ક્લોઝ અપ : મિજાજી લાગતા પોલીસ પણ ધરાવે છે આગવી વિનોદવૃત્તિ!
ભરત ઘેલાણી ડિજિટલ યુગમાં યુવા નાગરિકો સાથે કદમ મિલાવી એમના પ્રશ્ર્નો ઉકેલવા – એમને માર્ગદર્શન આપવા મહાનગરની આજની પોલીસ પણ કઈ રીતે સોશિયલ મીડિયામાં કાબેલ બની ગઈ છે? કેટલાંક જોબ અર્થાત કામ-નોકરી સુનિશ્ર્ચિત હોય. એની પરિભાષા મુજબ જ એ થાય.…
- ધર્મતેજ
મનન : તું તેજરૂપ છે મને તેજ આપ
હેમંત વાળા યજુર્વેદની આ ઉક્તિ છે. તેજોસિ તેજો મયિ ધેહી. પ્રકાશ એ પરમ અસ્તિત્વનું એક સ્વરૂપ છે. એક વિચારધારા પ્રમાણે જે કંઈ સ્થૂળ જગત અસ્તિત્વમાં આવ્યું છે તે પ્રકાશનું રૂપાંતરણ છે. આધુનિક વિજ્ઞાનની વાત કરીએ તો આઈન્સ્ટાઈન દ્વારા ઊ =…
- ધર્મતેજ
ગીતા મહિમા : સંયમની જરૂર છે?
સારંગપ્રીત ગત અંકમાં નિત્ય અધ્યાત્મની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ કામનાઓ ઉપર સંયમ રાખવાનો ઉપાય બતાવી રહ્યા છે. જેમ જેમ વિશ્ર્વમાં વિજ્ઞાનનો વિલય થતો ગયો તેમ તેમ કામનાઓનું સામ્રાજ્ય વધતું ગયું અને આધુનિકયુગમાં આ કામભોગની કઠિન શૃંખલા રચાતી ગઈ. કામનાઓનું…
- ધર્મતેજ
અલૌકિક દર્શન : અંતરાત્માને અહંકારનો પડદો છે ને અવિદ્યાનું બંધન છે
ભાણદેવ (ગતાંકથી ચાલુ)શબ્દ-૧૪-પદ્માવતી સજીવન થાય રે: ભજન-પદ-૧૪ પદ પદ પ્રગટે ભક્તિ રસ પ્રગટો પાનબાઈ જેથી પદ્માવતી સજીવન થાય રે. અહીં પણ ગંગાસતી એક બીજા પ્રસંગનો ઉલ્લેખ કરે છે. પદ્માવતી અને કેન્દુલિના રાજાની રાણી બંને વચ્ચે સખ્ય, બંને સહેલીઓ, એક વખત…
- ધર્મતેજ
માનસ મંથન : પાટીમાં આપણે લાભ લખીએ એનું લોભ થવામાં એક માત્રાનો જ ફર્ક પડે છે
મોરારિબાપુ સાધુ કોને કહેશો? પેલી વાર્તા પ્રમાણે જેટલી વાર વીંછી કરડે તોપણ સાધુ તેને નદીમાંથી બચાવે. આખું શરીર વિષમય થઈ ગયું. કોઈએ કહ્યું મૂકી દો ને, આ વીંછી ડંખ મરવાનું નહિ છોડે. તો કહે એ એનો સ્વભાવ ન છોડે તો…
- ધર્મતેજ
ચિંતન: સંદેહના નાશ માટે સત્સંગ જરૂરી
હેમુ ભીખુ શિવજી ગરુડને આ પ્રમાણે સલાહ આપે છે. સંદેહ – સંશયના નિવારણ માટે સત્સંગ જરૂરી છે, અને તે પણ લાંબા ગાળાનો. જ્યાં આદિમધ્ય અને અંતમાં પ્રતિપાદન તો ભગવાન શ્રીરામનું જ થતું હોય એવી અનેક સંતો દ્વારા અનેકવાર ગવાયેલ હરિકથા…
- ધર્મતેજ
પ્રાસંગિક: અહિંસા મનમાં હોય તો વર્તનમાં આવે
આજે જગતમાં જ્યાં જોઈએ ત્યાં હિંસાનું વાતાવરણ દેખાઈ આવે છે. ધર્મના નામે, જાતિના નામે, રાષ્ટ્રની સરહદોના નામે સતત હિંસા થતી જોવા મળે છે. ક્યાંક પ્રત્યક્ષ તો ક્યાંક પરોક્ષ, પણ હિંસા તો થાય જ છે. આ વાતાવરણમાં જ અહિંસાનું સાચું મૂલ્ય…
- ટોપ ન્યૂઝ
કેન્દ્ર સરકાર દ્વારા આ ચાર રાજ્યોમાં CAA અંતર્ગત નાગરિકતા આપવાની શરૂઆત
નવી દિલ્હી : ભારત સરકાર દ્વારા નારરિકતા સંશોધન અધિનિયમ (CAA) હેઠળ બંગાળ,હરિયાણા અને ઉત્તરાખંડમાં નાગરિકતા આપવાનો પ્રારંભ કરી દીધો છે. 2019ના વર્ષે ડિસેમ્બર માસમાં ભારત સરકારે ધાર્મિક અત્યાચારોને લઈને 31 ડિસેમ્બર 2014 અથવા તે પહેલા ભારત આવી ગયેલા બાંગ્લાદેશ, પાકિસ્તાન…