- અમદાવાદ

અનુસૂચિ પાંચનો અમલ કરો નહીંતર નેપાળ જેવા હાલ થશેઃ ચૈતર વસાવાની ચીમકી
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ડેડિયાપાડા ખાતે જાહેરસભાને સંબોધન કર્યું હતું અને આદિવાસીઓના કલ્યાણ માટે કેન્દ્ર સરકારે કરેલી યોજનાઓની વાત કરી હતી ત્યારે બીજી બાજુ ડેડિયાપાડાથી થોડે દૂર આવેલા નેત્રંગમાં અહીંના આમ આદમી પક્ષના વિધાનસભ્ય ચૈતર વસાવાએ પણ જંગી…
- અમદાવાદ

કોનો ભરોસો કરવો? મિત્રએ સસ્તા સોનાની લાલચ આપી 31 લાખ પડાવી લીધા
અમદાવાદઃ મોટાભાગની છેતરપિંડી ખોટી વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી અને ખાસ કરીને મોંઘી વસ્તુ સસ્તી લેવાની લાલચમાં થાય છે. વડોદરામાં પણ આવો એક કિસ્સો બહાર આવ્યો છે, જેમાં બજારભાવ કરતા સસ્તી કિંમતનું સોનું ખરીદવામાં એક વ્યક્તિએ રૂ. 31 લાખ ગુમાવ્યા છે…
- અમદાવાદ

જનસંપર્ક વધારવા કૉંગ્રેસ કાઢશે જન આક્રોશ યાત્રા, પહેલા તબક્કામાં 60 દિવસનો કરશે પ્રવાસ
અમદાવાદઃ કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા બે તબક્કામાં ભારત જોડો યાત્રા કાઢી હતી અને તે સફળ રહી હતી. કૉંગ્રેસ સત્તા સુધી તો ન પહોંચી શકી, પરંતુ ફાયદો ચોકક્સ થયો, ત્યારે હવે 30 વર્ષથી સત્તાથી દૂર રહેલી ગુજરાત…
- વડોદરા

વડોદરામાં એમબીએના વિદ્યાર્થીનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળ્યો…
અમદાવાદઃ વડોદરામાં રહી માસ્ટર ઓફ મેનેજમેન્ટ (એમબીએ)નો અભ્યાસ કરતા મૂળ જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ઘટનાની મળતી વિગતો અનુસાર અહીંના ફતેહગંજ વિસ્તારમાં એક પીજીમાં રહેતો 25 વર્ષનો યુવાન ગતિક અજયકુમાર દાસ 14મી તારીખે…
- આપણું ગુજરાત

મોરબીમાં કમલમનું ઉદ્ધાટન કેન્દ્રીય પ્રધાન અમિત શાહના હસ્તે થશે
અમદાવાદઃ સૌરાષ્ટ્રના મોરબીમાં ઊભા થયેલા કમલમ કાર્યાલયનું ઉદ્ધાટન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહના હસ્તે થશે, તેવી માહિતી સૂત્રો પાસેથી મળી હતી. શાહ તારીખ 21 નવેમ્બર,2025ના રોજ ગુજરાતની મુલાકાતે આવશે અને મોરબીના શનાળા ગામ પાસે બનેલા કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે, તેમ…
- કચ્છ

કચ્છને મળી નવી ચાર રેલવેલાઈન, જનતાની સુવિધા સાથે વેપારને પણ મળશે વેગ…
ભુજઃ વિનાશક ધરતીકંપ બાદ ચો-તરફથી વિકસતા જતા રણપ્રદેશ કચ્છની વિકાસ યાત્રાને આગળ ધપાવવા માટે કેન્દ્રીય મંત્રીમંડળે દેશલપર-હાજીપીર-લુણા અને વાયોર-લખપત બે રેલવે લાઈનો તેમજ ભુજ-નલીયા વચ્ચે બિછાવવામાં આવેલી રેલ્વે લાઇનનું નખત્રાણાના વાયોર સુધી વિસ્તરણ, અંદાજિત ૧૯૪ કિ.મીને આવરી લેતી નવી નલિયા-જખૌ…
- આપણું ગુજરાત

જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે વડા પ્રધાને 9,700 કરોડના પ્રોજેક્ટ્સ આપ્યા ગુજરાતને…
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન બિરસા મુંદડાની 150મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત આવ્યા હતા અને અહીં તેમણે કુલ રૂ. 9,700 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ ગુજરાતીઓને આપી હતી, જેમાંથી અમુક પ્રોજેક્ટ્સના ઉદ્ધાટન તો અમુક પ્રોજેક્ટ્સના શિલાન્યાસ કરવામાં આવ્યા હતા.વડા પ્રધાને શનિવારે આદિવાસી…
- અમદાવાદ

જીટીયુનું કટ-કૉપી-પેસ્ટઃ ગયા વર્ષનું બેઠું પશ્નપત્ર આપી દેતા વિદ્યાર્થીઓમાં રોષ
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પોતાના પરિણામ નહીં, પરંતુ પ્રશ્નપત્રથી નારાજ હતા. અહીં વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે ગયા વર્ષનું બેઠું પેપર માત્ર તારીખ બદલી આપી દેવામાં આવ્યું હતું. પ્રશ્નપત્રમાં પૂછવામાં આવેલા સવાલ એસાઈન્મેન્ટમાં પણ પૂછાયા હતા, તેમ પણ વિદ્યાર્થીઓએ…
- રાજકોટ

ત્રણ બહેનનો એકનો એક ભાઈ રમતા રમતા ત્રીજા માળેથી પડ્યો અને…
જેતપુરઃ રાજકોટ જિલ્લામાં આવેલા જેતપુરમાં એક ખૂબ જ હૃદયદ્રાવક ઘટના ઘટી હતી. અહીં આવેલા એક અપાર્ટમેન્ટમાં રહેતા પરિવારનો એકનો એક દીકરો ફ્લેટની બારી પાસે રમતા રમતા ત્રીજા માળેથી નીચે પટકાયો હતો અને તેનું મૃત્યુ થયું હતું. આ અંગે પોલીસે આપેલી…









