- મહારાષ્ટ્ર

મહિલા ડોક્ટરની આત્મહત્યા પ્રકરણમાં બે નવા ટ્વિસ્ટઃ તપાસની દિશા બદલાશે…
મુંબઈઃ સાતારાના ફલટણની મહિલા ડોક્ટરની આત્મહત્યા કેસમાં બે નવા ટ્વિસ્ટ આવ્યા છે, જે તપાસની દિશા બદલી શકે છે. પોસ્ટમોર્ટ્મ રિપોર્ટ બદલાનું દબાણ અગાઉ પણ આ વાત બહાર આવી હતી કે પીએસઆઈ ગોપાલ બાદને મહિલા ડોક્ટર પર પોસ્ટમોર્ટમ રિપોર્ટ બદલવાનું દબાણ…
- ભુજ

કચ્છમાં શિયાળે ચોમાસું વાતાવરણ: ભુજ, અંજાર, રાપર સહિતના મથકોએ કમોસમી વરસાદ
ભુજઃ ચોમાસાની સત્તાવાર વિદાય વચ્ચે અરબી સમુદ્રમાં સર્જાયેલી મોસમી ગડબડીના કારણે રાજ્યભરની સાથે સીમાવર્તી જિલ્લા કચ્છના વાતાવરણમાં અચાનક આવેલા પલટા સાથે ભરશિયાળે કમોસમી માવઠું વરસી રહ્યું છે અને આ રણપ્રદેશના દસમાંથી છ તાલુકાઓમાં અંદાજે દોઢેક ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસી…
- આમચી મુંબઈ

મુંબઈમાં ફરી કબૂતરખાનાનો મુદ્દો ગરમાશેઃ ત્રીજી નવેમ્બરથી જૈન સમુદાય કરશે આંદોલન
મુંબઈઃ થોડા મહિનાઓ પહેલા મુંબઈના દાદારનું કબૂતરોને ચણ નાખવાનું વર્ષો જૂનું કબૂતરખાનું બંદ કરી દેવામાં આવતા ભારે હોબાળો મચ્યો હતો અને જૈન સમાજ અને મહાનગરપાલિકા આમને સામને આવી ગયા હતા. તે સમયે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે હસ્તક્ષેપ કરી મામલો થાળે…
- મહારાષ્ટ્ર

કેટલી હોનહાર હતી આત્મહત્યા કરનારી મહારાષ્ટ્રની મહિલા ડોક્ટર, જાણો તેનાં ઉપરી પાસેથી
મુંબઈઃ સમગ્ર મહારાષ્ટ્રમાં ચકચાર જગાવનારી સાતારાના ફલટણમા મહિલા ડોક્ટરની આત્મહત્યામાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ અધિકારી અને તેમના સાથીનાં ત્રાસથી કંટાળેલી સંપદા મુંડે નામની ડોકટર મહિલાની આત્મહત્યા બાદ આરોપી પ્રશાંત બનકરની બહેને સંપદાને માનસિક તણાવથી પીડાતી મહિલા કહી…
- ભુજ

ભુજ-મુંબઈ વચ્ચે વધુ એક એર ઇન્ડિયાની વિમાન સેવા શરૂ: પ્રવાસીવર્ગમાં આનંદ
ભુજ: લાંબા સમયની પડતર માંગ બાદ આખરે કચ્છના મુખ્ય મથક ભુજને આર્થિક રાજધાની મુંબઇ સાથે જોડનારી વધુ એક વિમાની સેવાને એર ઇન્ડિયાએ શરૂ કરી દેતાં પ્રવાસીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.કચ્છ અને મુંબઈને જોડનારી આ નવી વિમાની સેવાના પ્રથમ દિવસે જ…
- અમદાવાદ

31મીએ મોદી ગુજરાતમાંઃ એકતાનગરમાં સરદારની જયંતી માટે જોરદાર તૈયારી
અમદાવાદઃ દેશની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લેનારા અને આઝાદી બાદ દેશને અખંડ રાખવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવનારા દેશના પહેલા નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે એકતા નગરમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી…
- સુરેન્દ્રનગર

વિધિની વક્રતાઃ ભાઈબીજના દિવસે પાંચ બહેનના ભાઈનું ચેકડેમમાં ડૂબી જવાથી મોત
અમદાવાદઃ ભાઈબીજના તહેવારે જ વિધાતાએ પાંચ બહેનો પાસેથી ભાઈ છીનવી લીધો છે. સુરેન્દ્રનગરના સાયલા ગામમાં માલઢોર ચરાવવા ગયેલો સગીર ચેકડેમમાં ગરકાવ થઈ ગયો હતો.સાયલા ગામમાં રહેતા માલધારી પરિવારે ભાઈબીજના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કર્યું હતું. આથી ગોપાલ રૂપાભાઈ સભાડ નામનો…









