- નેશનલ

PM Modi એ મસ્કને ભારતમાં આવકાર્યા પણ મસ્કના Grokએ તો ભાજપ-RSS માટે ઉપાધિ નોતરી
નવી દિલ્હી: દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્કની ઈન્ટરનેટ પ્રોવાઈડર કંપની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી થવા જઈ રહી છે, મસ્કની ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કંપની ટેસ્લાને પણ ભારતમાં લાવવા માટે કેન્દ્રની ભાજપ સરકાર પ્રયત્નો કરી રહી છે. એવામાં ઈલોન મસ્કની સોશિયલ મીડિયા…
- રાજકોટ

જાણો રાજકોટની દીકરી સહજ વૈદ્યને સંયુક્ત રાષ્ટ્રએ શા માટે કરી આમંત્રિત
Rajkot: ગુજરાતની દીકરીઓ દરેક ક્ષેત્રમાં પોતાના પ્રતિભાને આગળ લઈ જઈ રહી છે, ત્યારે રાજકોટની એક દીકરીને સંયુક્ત રાષ્ટ્રનું આમંત્રણ મળ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર (United Nations) દ્વારા રાજકોટની દીકરી સહજ વૈદ્ય (Sahaj Vaidya)ને 25 માર્ચથી 30 માર્ચ સુધી જિનીવા (Geneva) ખાતે…
- પાટણ

પાટણ એમબીબીએસ ગુણ સુધારણા કૌભાંડમાં 4 વિદ્યાર્થી સહિત 6 લોકો સામે ફરિયાદ
પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બહુ ગાજેલા અને વિધાનસભામાં રજુ થયેલા એમબીબીએસ પુનઃ મુલ્યાંકન ગુણ સુધારણા કૌભાંડ મામલે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત રાત્રે વી સી તેમજ રજીસ્ટારે ફરિયાદ નોંધાવી હતી. ચાર…
- તરોતાઝા

ફાઈનાન્સના ફંડા : વરિષ્ઠ નાગરિક બચત યોજના જાણી લો, બીજા કેટલાક મહત્ત્વના મુદ્દા
-મિતાલી મહેતા આ પખવાડિક કૉલમમાં છેલ્લે આપણે વરિષ્ઠ નાગરિક બચત યોજના (સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ – SCSS) વિશે પ્રાથમિક માહિતી મેળવી હતી. નિવૃત્તિ પછી આવકનો નિયમિત સ્રોત વ્યાજના રૂપે મળે અને સાથે સાથે મુદ્દલની સુરક્ષા અને કરવેરાના લાભ મળે એવો…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : સુનિતાની વાપસીનો તખ્તો તૈયાર, અંત ભલો તો બધું ભલું
-ભરત ભારદ્વાજ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)માં છેલ્લા 9 મહિનાથી ફસાયેલાં સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોરના પૃથ્વી પર પાછા ફરવાનો તખ્તો તૈયાર છે. વિશ્વના સૌથી ધનિક એવા એલન મસ્કની કંપની સ્પેસએક્સનું અવકાશયાન ડ્રેગન ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાઈ ગયું છે અને…
- તરોતાઝા

મોજની ખોજ: શેર માટીની ખોટ શેરબજારની મૂડીથી ન પુરાય!
-સુભાષ ઠાકર આ લેખ માટે કોરો કાગળ ને કોરું મગજ લઈ હું મારાટાલના મધ્ય ભાગમાં હાથ ફેરવી સુષુુપ્ત મગજને સક્રિયકરવા નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યો હતો ત્યાં મારી ચંપાકલીએમને પુછયું : ‘કેમ આમ લમણે હાથ દઈ બેઠા છો? કોઈ ઉકલી ગયું?’…
- તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તી: સ્વાસ્થ્યની જાળવણી માટે યોગનો પણ વ્યાપક ઉપયોગ થાય છે
-ભાણદેવ યોગવિદ્યા ભારતની એક મૂલ્યવાન વિદ્યા છે. યોગવિદ્યા ઘણી પ્રાચીન વિદ્યા છે. વેદની સંહિતાઓ અને બ્રાહ્મણ ગ્રંથોમાં પણ યોગવિદ્યાનાં ઘણાં મૂલ્યવાન તત્ત્વોના ઉલ્લેખો જોવા મળે છે. હજુ ગઈ કાલ સુધી માત્ર સાધુસંન્યાસીઓ યોગનો અભ્યાસ કરતા હતા અને તેમણે જ યોગવિદ્યાની…
- તરોતાઝા

આહારથી આરોગ્ય સુધી : શીતલા અષ્ટમી એટલે આરોગ્યનો તહેવાર
-ડૉ. હર્ષા છાડવા ભારતમાં મંદિરો અને તહેવારોનું મહત્ત્વ અધિક થી અધિક છે. તહેવારો સાથે આસ્થા જોડાયેલી છે. ધાર્મિક આસ્થા સાથે આરોગ્યનો ખૂબજ ઊંડાણપૂર્વકનો ઉદ્દેશ છે. બધાજ તહેવારો ઉજવવા પાછળ શારીરિક અને માનસિક આરોગ્યનો સંબંધ છે. તહેવારો ઉજવવાથી માનસિક ઉત્સાહ એક…
- તરોતાઝા

સ્વાસ્થ્ય સુધા: ગરમીમાં કાકડી ખાવાથી શરીરને મળશે અનેક લાભ
-શ્રીલેખા યાજ્ઞિક ગરમીના દિવસો ધીમે ધીમે શરૂ થઈ રહ્યા છે. બદલાતી મોસમને કારણે શરીરમાં ફેરફાર થતા હોય છે. અનેક લોકો કબજિયાતનો શિકાર બને છે. તો અનેક લોકોનું પેટ ઢીલું પડી જતું હોય છે. જેને કારણે વારંવાર ઝાડા થવાની ફરિયાદ તેઓ…









