- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં લીલા દુકાળની જાહેરાત થવાની કેબિનેટમાં માગણીઃ હજુ પણ ભારે વરસાદની આગાહી
મુંબઈઃ મરાઠવાડા સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદને લીધે અતિવૃષ્ટિ થઈ રહી છે અને ખેડૂતોને થયેલા પારાવાર નુકસાનને ધ્યાનમાં રાખી લીલો દુકાળ જાહેર કરવાની માગણી થઈ રહી છે. આજે કેબિનેટની બેઠકમાં તમામ પ્રધાનોએ આ માગણી એકસૂરમાં માગણી થવાની શક્યતા…
- વેપાર
GST CUT પછી પણ દુકાનદાર જૂના ભાવે માલ આપે તો?: જાણો આ સાથે ઘણી મહત્વની માહિતી
અમદાવાદઃ કેન્દ્ર સરકારે વસ્તુ અને સેવાઓ પર લગાવાતા જીએસટી દરમાં કપાત કરી છે અને સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને રાહત આપી છે. આ નવા દર દરેક વસ્તુમાં આજથી જ લાગુ પડ્યા છે અને વિક્રેતાઓને આ અંગે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે.શરદીય…
- મહારાષ્ટ્ર
જોલી એલએલબી-3એ કરી કમાલ, બીજી ફિલ્મો બોક્સ ઓફિસ પર લથડી
ઘણા સમયથી એક હીટ ફિલ્મ માટે તરસતા અભિનેતા અક્ષય કુમાર અને તેના ફેન્સ માટે જૉલી એલએલબી-3 જૉય લઈને આવી છે. કોર્ટરૂમ ડ્રામાની આ ત્રીજી સિરિઝ લોકોને ખૂબ ગમી રહી છે અને બોક્સ ઓફિસ પર પણ સારું કલેક્શન કરી રહી છે.…
- નેશનલ
ચમત્કારઃ પ્લેનના પૈડાં પાસે બેસી એક 13 વર્ષનો છોકરો પહોંચી ગયો કાબૂલથી દિલ્હી
નવી દિલ્હીઃ અમુક સમયે તમે ન માનતા હોવ તો પણ ચમત્કારોમાં માનવું પડે તેવી ઘટનાઓ બનતી હોય છે. પ્લેનના પૈડાં પાસે બેઠેલો એક 13 વર્ષનો છોકરો કાબૂલથી બેસે અને દિલ્હી પહોંચે અને તે પણ હેમખેમ તો ચમત્કાર જ કહેવાય ને.…
- કચ્છ
અમદાવાદ કે મુંબઈમાં રમાતા દાંડિયારાસના દાંડિયા બન છે કચ્છના આ ગામમાં
ભુજઃ ક્રાફટ વિલેજ તરીકે ઓળખાતા ભાતીગળ કચ્છના નિરોણા ગામના વાઢા પરિવારો માટે અત્યારે જાણે સુવર્ણ દિવસો ચાલી રહ્યા છે. આ નાનકડા ગામના ઇકો-ફ્રેન્ડલી દાંડિયા કચ્છ ઉપરાંત અમદાવાદ,મુંબઈ સુધી પહોંચે છે. ગાંગેટી નામના મોટે ભાગે રણ વિસ્તારમાં ઉગતાં એક ઝાડની ડાળીઓમાંથી…
- મનોરંજન
સુપ્રીમ કોર્ટે જેક્લિન ફર્નાન્ડિસની અરજી ફગાવીઃ 200 કરોડના મની લોંડરિંગનો છે મામલો
સુપ્રીમ કોર્ટે અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિસની અરજી ફગાવી છે. અભિનેત્રી સામે ઈડીએ મની લોંડરિંગના કેસમાં કાર્યવાહી શરૂ કરી છે. અભિનેત્રીએ આ કેસમાંથી પોતાનું નામ કાઢવા અને ઈડીની કાર્યવાહી રોકવાની અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી, પરંતુ કોર્ટે 200 કરોડના મની લોંડરિંગ કેસમાં…
- મનોરંજન
ફરી આવી રહી છે મર્દાનીઃ રાની મુખરજીની ફિલ્મનું પોસ્ટર નવરાત્રીના દિવસે થયું રિલિઝ
હૉમ પ્રોડક્શનની ફિલ્મ મર્દાની 1 અને 2 સફળ થયા બાદ રાની મુખરજી ફરી મર્દાની-3 લઈને આવી રહી છે. પોલીસ અધિકારીના રોલમાં દુશ્મનોનો ખાતમો કરતી ફિલ્મનું પોસ્ટર યશરાજ બેનર્સે નવરાત્રીના પહેલા નોરતે જ રિલિઝ કર્યું છે.રાનીને ફરી શિવાની શિવાજી રૉયની પાત્રમાં…