- ભુજ

કચ્છમાં કરૂણાંતિકાઃ દીકરીએ જીવન ટૂંકાવ્યું તો માતાએ પણ જીવ દઈ દીધો
ભુજઃ આત્મહત્યા કોઈપણ દુઃખનું ઓસડ નથી, પરંતુ કમનસીબે દરરોજ આત્મહત્યાના કેસ નોંધાતા રહે છે. શનિવારે જ શિક્ષિત એવી ફિઝિયોથેરાપીસ્ટ યુવતીએ સુરતમાં ઈમારતના નવમાં માળેથી છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું હતું ત્યારે કચ્છમાં 41 વર્ષીય મહિલાએ આત્મહત્યા કર્યાનો બનાવ બન્યો છે.…
- અમદાવાદ

શિક્ષકોને એસઆઈઆરના કામમાંથી મુક્તિ આપવાની માગણી સાથે એનએસયુઆઈનું આંદોલન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમને લીધે શિક્ષકો પર કામનું ભારણ વધવાથી ચાર મોત થઈ ચૂક્યા છે. કામના ભારણને લીધે સૌરાષ્ટ્રના એક શિક્ષકે આત્મહત્યા કરી છે જ્યારે ત્રણ શિક્ષકોના તબિયત લથડવાને લીધે હૃદયરોગના હુમલાથી મોત થયાના આક્ષેપો થઈ…
- જૂનાગઢ

જૂનાગઢ સિવિલ હૉસ્પિટલમાં એક દિવસમાં ચાર નવજાતના મોત, પરિવારજનોનો હોબાળો
અમદાવાદઃ જૂનાગઢ સિવિલ હૉસ્પિટલમાં એક બાળકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. જોકે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હૉસ્પિટલમાં એક જ દિવસમાં ચાર નવજાતના મોત થયા હતા. આ મામલે હૉસ્પિટલના સૂત્રોએ કોઈ સત્તાવાર માહિતી આપી ન હતી. મળતી…
- સુરત

સુરતના ઓલપાડમાં લિફ્ટ તૂટી પડતા બે શ્રમિકના મોત
સુરતઃ જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણમાં એક ઔદ્યોગિક એકમની લિફ્ટ તૂટી પડતા બે શ્રમિકના મોત નિપજ્યા હતા. અહીંના આદર્શ નગર-2 વિભાગના ઔદ્યોગિક વિસ્તારમાં બની હતી.ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર શ્રમિકો લિફ્ટમાં સામાનની હેરાફેરી કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક લિફ્ટ તૂટી પડતા…
- અમદાવાદ

આધારકાર્ડ સબમિટ કરવાનો વિરોધ કરનારા મેડિકલ સ્ટુડન્ટનું પીજી રજિસ્ટ્રેશન વિવાદમાં
અમદાવાદઃ અમદાવાદમાં એક ફર્સ્ટ યર મેડિકલના સ્ટુડન્ટે આધારકાર્ડ સબમિટ કરવાનો વિરોધ કરતા મામલો વિવાદાસ્પદ બન્યો છે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા આધાર-આધારિત બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ ફરજિયાત બનાવવામાં આવી છે. પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટરે પોતાનું આધાર કાર્ડ સબમિટ કરવાનો ઇનકાર કર્યા બાદ…
- આપણું ગુજરાત

મુંદરા બંદરે પ્રતિબંધિત ચાઈનીઝ ફટાકડાની ગેરકાયદે આયાત મામલે આરોપીના જામીન નકારાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ તાજેતરમાં દિલ્હી સ્થિત ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા કચ્છના અદાણી મુંદરા બંદરેથી મિસ-ડીક્લેરેશન થકી ઘુસાડવામાં આવેલા રૂા.પાંચ કરોડથી વધુના પ્રતિબંધિત ચાઈનીઝ ફટાકડા પકડાવવાના રાજ્યભરમાં ચર્ચાસ્પદ મામલાના આરોપીએ દાખલ કરેલી જામીન અરજીને નામદાર મુંદરા અદાલતે નકારી કાઢ્યા હતા.પ્રાપ્ત…
- અમદાવાદ

પાટણમાં એસટીની ત્રણ બસ પર પથ્થરમારો, મુસાફરો સલામત
અમદાવાદઃ પાટણ જિલ્લાના શિહોરી હાઇવે પર મંગળવારે રાત્રે અસામાજિક તત્વોના એક જૂથે વાહનો પર પથ્થરમારો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં અનેક બસો અને ટ્રકોને નુકસાન થયું હતું અને મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટના સરસ્વતી તાલુકાના નાયતા ગામ…









