- આમચી મુંબઈ

BMCની ચૂંટણી લડવા ઈચ્છુકો રાહ જોઈ રહ્યા છે 11 નવેમ્બરનીઃ જાણો શું છે કારણ
મુંબઈઃ બિહારની ચૂંટણી પૂરી થાય પછી દેશની આર્થિક રાજધાની અને સૌથી ધનાઢ્ય મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ની ચૂંટણીનો ધમધમાટ શરૂ થશે. ભાજપ અને શિવસેના (યુબીટી) આમને સામને હોવાથી અને રાજ્યમાં નવા રાજકીય સમીકરણો રચાયા બાદની આ પહેલી ચૂંટણી હોવાથી દેશભરની નજર પાલિકાની…
- કચ્છ

કચ્છમાં 24 કલાકમાં છ જણે જીવાદોરી ટૂંકાવીઃ મોટેભાગે કારણો અકબંધ…
ભુજઃ દેશભરમાં આત્મહત્યાના કેસ ચિંતા જગાવનારા છે. મોટેભાગે પરિવાર કે આસપાસના લોકોને સંકેતો નથી મળતા કે તેમની નજીકની વ્યક્તિ કઈ મનોસ્થિતિમાંથી પસાર થઈ રહી છે અને તે એટલા તણાવમાં છે કે જીવન ટૂંકાવવા જેવો અઘરો નિર્ણય લઈ લેશે. તો ઘણીવાર…
- સ્પેશિયલ ફિચર્સ

શૉકિંગઃ વજન ઉતારવા ગુજરાતીઓ વર્ષે 60 કરોડની દવાઓ ગળી જાય છે…
ગુજરાતી નામ પડે એટલે સીધું ફાફડા,જલેબી, ઢોકળાં અને થેપલા જ યાદ આવે. વાર-તહેવારે જ નહીં, પરંતુ રોજને માટે સ્વાદિષ્ટ ભોજનની જયાફત ઉડાડતા ગુજરાતીઓ આરોગ્ય પ્રત્યે ઉદાસિન હોવાનું વારંવાર કહેવાય છે અને અમુક અંશે સાબિત પણ થયું છે. ત્યારે ફરી એક…
- આપણું ગુજરાત

સમુદ્ર સે સમૃદ્ધિઃ ગુજરાત મેરિટાઇમ બોર્ડ અને ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ વચ્ચે એમઓયુ…
17,000 કરોડના રોકાણથી 25,000 રોજગારીની તક ઊભી થવાની સંભાવના અમદાવાદઃ ગુજરાત મેરિટાઇમ બોર્ડ સાથે ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ (APM ટર્મિનલ્સ) દ્વારા ૧૭ હજાર કરોડ રૂપિયાના મૂડી રોકાણના સમજૂતી કરાર (MoU) બુધવારે ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને એ. પી. મોલર-માર્સ્ક…
- આપણું ગુજરાત

ચીયર્સઃ હવે ગુજરાત આવતા પર્યટકોએ લીકર માટે જફા નહીં કરવી પડે, સરકાર લાવી રહી છે એપ…
અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી ખરેખર છે કે પછી માત્ર કાગળ પર તે હંમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે, પરંતુ અન્ય રાજ્યો કે દેશમાંથી આવતા લોકોએ અહીં દારૂ મેળવવા ઘણી કટકટ સહન કરવી પડે છે, પરમિટ્સ મેળવવા જફા કરવી પડે છે અને તે…
- મહારાષ્ટ્ર

પુણેકર અને એરલાયન્સ માટે ફરી નિરાશાઃ પુણે એરપોર્ટના શિડ્યુઅલમાં એકપણ નવી ફ્લાઈટ નથી…
પુણેઃ પુણે હવે મુંબઈની જેમ વિકસી રહ્યું છે અને મુંબઈને કોમ્પિટિશન આપી રહ્યું છે. શહેર અને જિલ્લાનો સતત વિકાસ થતો રહે છે આથી સ્વાભાવિક છે કે વિવિધ સુવિધાની જરૂર પડે. એર કનેક્ટિવિટી પણ એક મહત્વની સુવિધા છે. જોકે તેમ છતાં…
- આપણું ગુજરાત

જય જલારામઃ વિશ્વનું એકમાત્ર મંદિર જ્યાં નથી લેવાતું દાન, આજે જયંતીની થશે ભાવભેર ઉજવણી…
અમદાવાદઃ સંત અને સેવાભાવી એવા જલારામ બાપાની આજે 226મી જન્મજયંતી છે. તેમના જન્મસ્થળ સૌરાષ્ટ્રના વીરપુર સહિત સમગ્ર ગુજરાતમાં આ દિવસ ખૂબ જ ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે પણ ઠેરઠેર વિશેષ કાર્યક્રમોનું આયોજન થયું છે.સંત જલારામ બાપાનો જન્મ…
- મહારાષ્ટ્ર

આત્મહત્યા કે હત્યાઃ ફલટણની મહિલા ડોક્ટરના વૉટ્સ એપ સ્ટેટ્સથી ફરી શંકા-કુશંકા…
મુંબઈઃ સાતારાના ફલટણની ઉપજિલ્લા હૉસ્પિટલની ડોક્ટર સંપદા મુંડેની આત્મહત્યાનો કેસ રોજ નવો વળાંક લે છે. અગાઉ પણ સંપદાના પરિવારે આ ઘટના મામલે શંકાઓ વ્યક્ત કરી હતી ત્યારે હવે તેના વૉટ્સ એપ સ્ટેટ્સને લીધે આત્મહત્યા કે હત્યા તેવા સવાલો ઊભા થઈ…









