- તરોતાઝા
આહારથી આરોગ્ય સુધી : શીતલા અષ્ટમી એટલે આરોગ્યનો તહેવાર
-ડૉ. હર્ષા છાડવા ભારતમાં મંદિરો અને તહેવારોનું મહત્ત્વ અધિક થી અધિક છે. તહેવારો સાથે આસ્થા જોડાયેલી છે. ધાર્મિક આસ્થા સાથે આરોગ્યનો ખૂબજ ઊંડાણપૂર્વકનો ઉદ્દેશ છે. બધાજ તહેવારો ઉજવવા પાછળ શારીરિક અને માનસિક આરોગ્યનો સંબંધ છે. તહેવારો ઉજવવાથી માનસિક ઉત્સાહ એક…
- તરોતાઝા
સ્વાસ્થ્ય સુધા: ગરમીમાં કાકડી ખાવાથી શરીરને મળશે અનેક લાભ
-શ્રીલેખા યાજ્ઞિક ગરમીના દિવસો ધીમે ધીમે શરૂ થઈ રહ્યા છે. બદલાતી મોસમને કારણે શરીરમાં ફેરફાર થતા હોય છે. અનેક લોકો કબજિયાતનો શિકાર બને છે. તો અનેક લોકોનું પેટ ઢીલું પડી જતું હોય છે. જેને કારણે વારંવાર ઝાડા થવાની ફરિયાદ તેઓ…
- મનોરંજન
60 વર્ષે આ અભિનેતા જીવનમાં થઈ ગર્લફ્રેન્ડની એન્ટ્રી, પરિણીત દીકરીના મનમાં…
બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા પીકે સ્ટાર આમિર ખાને પત્ની કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા અને આખરે તેની સાથે પણ ડિવોર્સ લીધા. હવે સુપરસ્ટારના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ છે. આમિરે હાલમાં મુંબઈમાં કરેલા પ્રિ-બર્થડે સેલિબ્રેશનમાં પોતાની નવી…
- વડોદરા
વડોદરા અકસ્માતનું ડેનિશ ફિલ્મ સાથે શું કનેક્શન છે? પોલીસને આરોપીના ઘરેથી મળ્યું પોસ્ટર…
વડોદરા: ગત ગુરુવારે રાત્રે વડોદરામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એમએસ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરતા 23 વર્ષીય વિદ્યાર્થી રક્ષિત ચૌરસિયએ પુરપાટ વેગે કાર ચાલવીને ત્રણ વાહનોને અડફેટે લીધા (Vadodara Accident) હતાં, આ અકસ્માતમાં એક 35 વર્ષીય મહિલાનું મોત થયું અને…
- મનોરંજન
આ મલયાલમ સુપરસ્ટારને કેન્સર થયું? એક્ટરની ટીમે નિવેદન જાહેર કરી જાણકારી આપી…
મુંબઈ: મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા મમૂટી (Mammootty) ઘણા સમયથી ફિલ્મને સેટ પર દેખાયા નથી, જેને કારને એવી ચર્ચા શરુ થઇ હતી કે તમને ગંભીર બીમારી થઇ છે અને તેના ઈલાજ માટે કામથી બ્રેક લીધો છે. એવી ચર્ચાઓ થઇ રહી…
- આમચી મુંબઈ
ઔરંગઝેબ મકબરા પર ટોળું ત્રાટકી શકે છે! શાંતિ ડહોળાવાનો ડર, પોલીસ એલર્ટ પર…
સંભાજીનગર: સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ મુઘલ શાસક ઔરંગઝેબના વખાણ કર્યા બાદ વિવાદનો મધપુડો છંછેડાયો (Abu Azmi Aurangzeb Controversy) હતો. અબુ આઝમીને મહારાષ્ટ્ર વિધાનસભાના બજેટ સત્રમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. સમય જતાં આ વિવાદ શાંત થવાને બદલે વધુ વકરી…
- ધર્મતેજ
અલૌકિક દર્શન: યજ્ઞ એટલે સમર્પણની સાધના
-ભાણદેવ (ગતાંકથી ચાલુ)અંશુમાન યજ્ઞનો ઘોડો લઈને પાછા ગયા. યજ્ઞ પૂરો થયો. અંશુમાને ગંગાના અવતરણ માટે તપશ્ર્ચર્યા કરી, પરંતુ તેમને સફળતા મળી નહીં. તેમના પુત્ર દિલીપે પણ તે માટે તપશ્ર્ચાર્યા કરી, પરંતુ સફળતા મળી નહીં. દિલીપના પુત્ર ભગીરથે દીર્ધ સમય સુધી…
- ધર્મતેજ
માનસ મંથન: જો આપણા વ્યક્તિગત અહંકારને તોડવામાં આવે તો શાંતિ રૂપી જાનકી રાષ્ટ્રને મળી શકે તેમ છે
-મોરારિબાપુ એક વાત સાંભળો. આ કથા ક્યાં સુધી સાચી છે એ મને ખબર નથી પણ ક્યાંક વાંચી છે. પણ છે ખૂબ પ્યારી. એક વખત ભોજરાજાને માથાનો દુ:ખાવો થયો. માથું ફાટી જાય તેવો દુ:ખાવો રહે. ભયંકર આધાશીશી ચઢી. રાજા તો હેરાન…
- ધર્મતેજ
મનનઃ સર્વકાલ રામ સ્મરણ- સત્સંગ એક અદ્ભુત અને મહાન ઘટના છે
-હેમંત વાળા સતત રામ સ્મરણ થવું જોઈએ. સતત શ્રી રામના ચરણકમળનું ધ્યાન ધરાવું જોઈએ. સતત મનન-ચિંતન શ્રીરામ લક્ષી હોવું જોઈએ. ચિત્તમાં હંમેશાં શ્રીરામની છબી અંકિત થયેલી રહેવી જોઈએ. જો અહંકાર હજુ શેષ વધ્યો હોય તો તે શ્રીરામ સમર્પિત હોવો જોઈએ.…