- વેપાર

નિકાસ ૬.૭ ટકા વધીને ૩૫ અબજ ડોલરના સ્તરે, આયાતમાં ૧૦ ટકાનો ઘટાડો
નવી દિલ્હી: ટેરિફ વોર અને જીઓપોલિટિકલ ટેન્શનને કારણે વાતાવરણ ડહોળાયું હોવા છતાં સરકારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, ભારતની નિકાસ ઓગસ્ટમાં ૬.૭ ટકા વધીને ૩૫.૧ અબજ ડોલરના સ્તરે પહોંચી હતી, જ્યારે આયાત ૧૦.૧૨ ટકા ઘટીને ૬૧.૫૯ અબજ ડોલર નોંધાઇ હતી.…
- વેપાર

જથ્થાબંધ ફુગાવો બે મહિના પછી પોઝિટીવ ઝોનમાં, પહોંચ્યો ચાર માસની ટોચે
નવી દિલ્હી: ખાદ્યચીજોના ભાવમાં વધારો થતાં જથ્થાબંધ ફુગાવો ચાર માસની ટોચે પહોંચ્યો છે. દેશમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી મોંઘવારીમાં રાહત મળ્યા બાદ ઓગસ્ટમાં નજીવો વધારો જોવા મળ્યો છે. દેશનો જથ્થાબંધ ફુગાવો ઓગસ્ટમાં વધી ૦.૫૨ ટકા નોંધાયો છે. જે જુલાઈમાં -૦.૫૮ ટકા…
- શેર બજાર

હાઉસિંગ પ્રોજેકટસમાં રૂ. ૧૦ લાખ કરોડની મૂડી સલવાઇ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ : અટકી પડેલા હાઉસિંગ પ્રોજેકટસને કારણે દેશમાં અંદાજે રૂપિયા ૧૦ લાખ કરોડની મૂડી અટવાઈ પડી છે જેને કારણે જે લોકોએ આ પ્રોજેકટોમાં રહેઠાણ માટે નોંધણી કરાવી છે અને જે ધિરાણદારોએ સદર પ્રોજેકટસને લોન પૂરી પાડી છે, તેમના…
- શેર બજાર

એમએસસીઆઇ ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સમાં ભારતનું વેઈટેજ બે વર્ષના તળીયે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી દિલ્હી: એમએસસીઆઇ ઉભરતા બજારોના સૂચકાંકમાં ભારતનું ભારણ લગભગ બે વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયું છે. જે સ્થાનિક શેરોના નબળા પ્રદર્શનને કારણે છે, જેના કારણે વૈશ્ર્વિક રોકાણકારો દ્વારા વ્યાપકપણે ટ્રેક કરવામાં આવતા બેન્ચમાર્કમાં તેની સ્થિતિ નબળી પડી છે.…
- આમચી મુંબઈ

જીએસટીનો લાભ ગ્રાહકો સુધી પહોંચવો જરૂરી: સીબીઆઈસી ચાંપતી નજર રાખશે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ : ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) દરમાં ૨૨ સપ્ટેમ્બરથી થનારા ફેરબદલ બાદ સામાન્ય વપરાશની ચીજવસ્તુઓની કિંમતો પર નજર રાખવા સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેકટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે (સીબીઆઈસી) તેના ફિલ્ડ ઓફિસરોને સૂચના આપી છે. જીએસટીના દરમાં કરાયેલા ઘટાડાનો…
- Top News

સેબીએ કંપનીઓ માટે આઇપીઓના નિયમો હળવા બનાવ્યા
મુંબઇ: માર્કેટ રેગ્યુલેટર ધી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ મહત્ત્વના ફેરફારોમાં વિદેશી રોકાણકારોનો પ્રવેશ સરળ બનાવવા સાથે ખૂબ જ મોટી કંપનીઓ માટે આઇપીઓના નિયમો હળવા બનાવ્યા છે. બજાર નિયામકના બોર્ડે તેની બોર્ડ મીટિંગમાં અનેક સુધારાઓને મંજૂરી આપી છે,…









