- વેપાર

આગઝરતી તેજી: સોનામાં રૂ. ૨૧૯૨નો અને ચાંદીમાં રૂ. ૬૨૮૧નો તોતિંગ ઉછાળો…
નિલેશ વાઘેલામુંબઇ: આંતરરાષ્ટ્રીય સ્તરના વિવિધ પરિબળોને પરિબળોને આધિન બુલિયન માર્કેટમાં આગઝરતી તેજીનો માહોલ જામ્યો છે. વાયદા બજારમાં પણ બંને કિંમતી ધાતું નવી ઊંચી સપાટી સર કરી રહી છે ત્યારે સ્થાનિક ધોરણે સપ્તાહના પહેલા દિવસે સોનામાં દસ ગ્રામે રૂ. ૨૧૯૨નો અને…
- શેર બજાર

ટાટા કેપિટલમાં રિટેલ ઇન્વેસ્ટર્સ પર ફોક્સ, ટાટા સન્સનો હિસ્સો હાલ ૮૮.૬ ટકા
નિલેશ વાઘેલામુંબઇ: મૂડીબજારમાં જેની ઘણાં સમયથી આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે ટાટા કેપિટલનો આઇપીઓ આવી રહ્યો છે. પ્રાઇસ બેન્ડ રૂ.૧૦ની ફેસ વેલ્યુ ધરાવતાં ઇક્વિટી શેરદીઠ રૂ. ૩૧૦થી રૂ. ૩૨૬ની રેન્જમાં નક્કી કરવામાં આવી છે. સબ્સ્ક્રિપ્શનની તારીખ છઠ્ઠી ઓક્ટોબરના રોજ…
- શેર બજાર

શેરબજારમાં એકાએક ધબડકો કેમ બોલાયો?
નિલેશ વાઘેલામુંબઈ: એકધારા છ સત્રથી ગાંડી રહેલા શેરબજારને સપ્તાહના પહેલા દિવસે કળ વળવાની આશા જાગી હતી, પરંતુ ૪૦૦ પોઇન્ટ જેટલો ઊંચે ઊછળેલો બેન્ચમાર્ક એકાએક ઊંચી સપાટી સામે ૪૦૦ પોઇન્ટ ગબડી ગયો. અલબત્ત લખાઈ રહ્યું છે ત્યારે બેન્ચમાર્ક પોઝીટીવ ઝોનમાં પાછો…
- શેર બજાર

મૂડીબજારનો વિક્રમી મહિનો: વધુ ૭૦ કંપનીઓની રૂપિયા એક લાખ કરોડ ઉધરાવશે!
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઇ: સપ્ટેમ્બરમાં પ્રારંભિક જાહેર ઓફર એટલે કે પ્રાયમરી (આઈપીઓ) બજારમાં તેજી રહી છે. આ મહિને લગભગ ત્રણ દાયકામાં મુખ્ય બોર્ડ અને એસએમઈ પ્લેટફોર્મ બંને પર સૌથી વધુ આઈપીઓ જોવા મળ્યા હતા. સપ્ટેમ્બરના અંત સુધીમાં, આ સપ્તાહ માટે…
- શેર બજાર

બજારનું ધ્યાન હવે ટ્રમ્પ બાદ આરબીઆઇ પર મંડાશે, એફઆઇઆઇનું વલણ અને રૂપિયાની વધઘટ બેન્ચમાર્કને દોરશે…
શેરબજાર: નિલેશ વાઘેલામુંબઇ: અમેરિકન ટેરિફ અને વિઝા ફીની ચિંતાઓ વચ્ચે આઇટી અને ફાર્મા શેરોના ધોવાણ વચ્ચે ભારતીય બજારો સપ્તાહને અંતે ૨.૭૦ ટકા જેટલા કડાકા સાથે લગભગ ત્રણ સપ્તાહની નીચી સપાટીએ બંધ થયા હતા. આ સપ્તાહે બજારને અસરકર્તા મુખ્ય પરિબળોમાં આરબીઆઇ…
- શેર બજાર

અમેરિકાની ૧૦૦ ટકાની ટેરિફની જાહેરાતે ફાર્મા શેરોમાં કડાકા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: યુએસ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે બ્રાન્ડેડ અને પેટન્ટ ફાર્માસ્યુટિકલ દવાઓ પર ૧૦૦ ટકા આયાત ટેરીફ લાદવાની જાહેરાત કર્યા પછી રોકાણકારો ચિંતિત થયા હોવાથી શરૂ થયેલી વેચવાલીના દબાણ વચ્ચે શુક્રવારે ફાર્મા શેરોમાં ઘટાડો નોંધાયો હતો.સવારના સત્રમાં જ વોકહાર્ટ લિમિટેડ…
- વેપાર

જાણો ટ્રમ્પના નવા ફાર્મા ફતવાની ભારત પર કેવી અસર થશે?
નિલેશ વાઘેલામુંબઇ: અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે પહેલી ઓકટોબરથી બ્રાન્ડેડ ફાર્માસ્યુટિકલ્સની આયાત પર ૧૦૦ ટકા ટેરિફ લાદીને ભારત પર બીજો ફટકો માર્યો છે. ભારતની અનેક ફાર્મા કંપનીઓ અમેરિકાની બજારમાં મોટેપાયે નિકાસ કરે છે. જોકે એક તરફ ફાર્મા ઉદ્યોગના સંગઠનો એવા સંકેત…
- ઈન્ટરવલ

કવર સ્ટોરીઃ ટૅરિફના ટૉર્પિડો બાદ વિઝાનો વિસ્ફોટ
નિલેશ વાઘેલા વિનાશક માનસિકતા ધરાવતા અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે પાંરપારિક શસ્ત્રોથી માંડીને અણુ હુમલાની ધમકીઓ અને ટેરિફ વોર જેવા ઉપાયો અજમાવ્યા હોવા છતાં રશિયા કે ચીને મચક ના આપી હોવાથી ભારત વિરોધી આક્રમણો ચાલુ રાખ્યા છે. રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ…









