-  ઈન્ટરવલ

કવર સ્ટોરીઃ ઇન્વેસ્ટર્સ ઇક્વિટીને સ્થાને રેઇટ પાછળ કેમ દોડી રહ્યા છે?
નિલેશ વાઘેલા રેટ રન વિશે આપણે સાંભળતા સાંભળતા કિશોરાવસ્થામાંથી યુવાન અને તેમાંથી પ્રૌઢ થઇ ગયા અને હાલના વાંચક વર્ગને રેટ રન સાથે કશી લેવાદવા નથી રહી એટલે આજે, આપણે તેની નહીં પરંતુ રેઇટ રન, એટલે કે રોકાણકારોની રેઇટ્સ એસેટ ક્લાસ…
 -  શેર બજાર

ભારતીયોના ૧૧,૬૦૦ કરોડ રૂપિયા કોરિયા ભેગા થશે!
નિલેશ વાઘેલામુંબઇ: આજે બુધવારે મૂડીબજારમાં મેનિબોડ અને એસએમઇ સેગમેન્ટ મળીને એકસામટા ૧૦ આઇપીઓનું લિસ્ટિંગ થવાનું છે. મૂડીબજારમાં આઇપીઓની વણઝાર આવી રહી છે, ત્યારે એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાએ દલાલ સ્ટ્રીટ પર પ્રવેશ માટે જે રસ્તો પસંદ કર્યો છે, તેમાં ભારતીય રોકાણકારોના રૂ.…
 -  શેર બજાર

નિફ્ટીએ ૨૫,૦૦૦ની સપાટી પુન: હાંસલ કરી, સેન્સેક્સ ૫૮૩ પોઇન્ટ ઊછળ્યો…
નિલેશ વાઘેલામુંબઇ: આઇટી અને ફાઇનાન્શિયલ શેરોમાં વેલ્યુ બાઇંગ સાથે બજારને ટેકો મળતાં સતત ત્રીજા સત્રની આગેકૂચમાં નિફ્ટીએ ૨૫,૦૦૦ પોઇન્ટની સપાટી ફરી હાંસલ કરી છે, જ્યારે સેન્સેક્સે ૫૮૩૬ પોઇન્ટનો વધારો નોંધાવ્યો છે. સેન્સેક્સ સત્ર દરમિયાન ૬૩૯ પોઇન્ટ સુધી ઉચળીને અંતે ૫૮૨.૯૫…
 -  વેપાર

આરબીઆઇએ આપી રાહત: વેલ્યુ બાઇંગને પગલે સેન્સેક્સ ૮૦૦ પોઇન્ટ જેટલો ઊંચે ઉછળી અંતે ૭૧૬ પોઇન્ટના સુધારે બંધ થયો…
નિલેશ વાઘેલા (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: રિઝર્વ બેન્કની નીતિ જાહેરાતથી જાણે રાહત મળી હોય એ રીતે શેરબજારને આઠ દિવસ બાદ રાહત મળી હતી અને બેન્ચમાર્કે સત્ર દરમિયાન ૭૦૦ પોઇન્ટથી વધુનો ઉછાળો બતાવ્યો હતો. આરબીઆઇએ વ્યાજ દર યથાવત રાખવા સાથે ચાલુ નાણાકીય…
 -  શેર બજાર

રિઝર્વ બેન્ક દ્વારા આઇપીઓ ફાઇનાન્સિંગ ધોરણોમાં ફેરફાર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: મૂડી બજાર ભંડોળ એકત્રીકરણને વધારવા અને સરળ બનાવવાના પ્રયાસરૂપે, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)એ અનેક પગલાંની જાહેરાત કરી છે, જેમાં પ્રારંભિક જાહેર ઓફર (આઇપીઓ) ફાઇનાન્સિંગ મર્યાદા પ્રતિ વ્યક્તિ રૂ. ૧૦ લાખથી વધારીને રૂ. ૨૫ લાખ કરવાનો સમાવેશ થાય…
 -  વેપાર

રાહત! UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાદવાનો હાલ કોઈ પ્રસ્તાવ નથી: RBI ગવર્નર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: રિઝર્વ બૈેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટતા કરી છે કે હાલમાં યુપીઆઇ વ્યવહારો પર ચાર્જ વસૂલવાનો કોઈ પ્રસ્તાવ નથી. આ માધ્યમ ભારતમાં રિટેલ ડિજિટલ ચુકવણીઓમાં લગભગ ૮૦ ટકા હિસ્સો ધરાવે છે. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ બુધવારે કહ્યું…
 -  વેપાર

ઇએફટીએ સાથેના વેપાર કરારથી ૫ચાસ અબજ ડોલરના રોકાણની અપેક્ષા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: લગભગ દોઢ વર્ષની લાંબી રાહ જોયા પછી, ભારત અને ચાર સભ્યોના યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (ઇએફટીએ) વચ્ચેનો વેપાર કરાર પહેલી ઓક્ટોબરથી અમલમાં આવશે. બંને પક્ષોએ ૧૦ માર્ચ, ૨૦૨૪ના રોજ વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ આ…
 
 








