- ઈન્ટરવલ

કવર સ્ટોરીઃ આઇપીઓના ઘોડાપૂરમાં તણાતા પહેલાં સાવધાન!
નિલેશ વાઘેલા સામાન્ય રીતે પ્રાથમિક બજારની કામગરીનો આધાર સેક્ધડરી માર્કેટ પર નિર્ભર હોય છે, પરંતુ આ વર્ષ તેમાં અપવાદ રહ્યું છે. ભારતનું પ્રાથમિક બજાર સંખ્યાના ધોરણે અભૂતપૂર્વ તેજીમાંથી પસાર થઇ રહ્યું છે, જ્યારે સેક્ધડરી માર્કેટ એક પછી એક અવરોધોનો સામનો…
- વેપાર

MCXમાં સોના ચાંદી વાયદામાં વળી શું ગડબડ થઈ?
નિલેશ વાધેલામુંબઈ: સોનાચાંદીના ભાવમાં ભારે અફડાતફડી ચાલી રહી છે અને તાજા કડાકા બાદ ફરી આગળ ઉછાળાની તૈયારી હોય ત્યારે ગડબડ થાય તો રોકાણકારો ચિંતામાં મુકાઈ જાય છે.MCX ફરી એકવાર ટેક્નિકલ ખામીનો ભોગ બન્યું, સોના અને ચાંદીના વાયદામાં ટ્રેડિંગ વિલંબિત કરવું…
- વેપાર

ડૉલર સામે રૂપિયામાં નવ પૈસાની આગેકૂચ…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ આંતરરાષ્ટ્રીય બજારમાં આજે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવઘટાડો, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં ચોખ્ખી લેવાલી રહી હોવાના અહેવાલ સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના બંધ સામે નવ પૈસાના…
- વેપાર

ચાંદીમાં મક્કમ વલણ સાથે ડિસેમ્બર સુધી ભાવ આૈંસદીઠ 55 ડૉલર આસપાસ રહેવાની શક્યતાઃ હિન્દુસ્તાન ઝિન્ક…
નવી દિલ્હીઃ વૈશ્વિક સ્તરે કથળેલા વેપારો અને રોકાણના અન્ય સાધનોમાં પ્રવર્તી રહેલી અસ્થિરતાને ધ્યાનમાં લેતા માગને ટેકે આગામી ડિસેમ્બર મહિના સુધી ચાંદીના ભાવ મક્કમ વલણ સાથે આૈંસદીઠ 55 ડૉલર આસપાસ રહે તેવી શક્યતા વેદાન્તા જૂથની કંપની હિન્દુસ્તાન ઝિન્ક લિ.ના ચીફ…
- વેપાર

ટેરિફનો ફટકો: ગાર્મેન્ટ, ઓટોપાર્ટસની નિકાસમાં ૧૩ ટકા સુધીનો ઘટાડો…
નિલેશ વાઘેલાનવી દિલ્હી : સાતમી ઓગસ્ટથી ભારતની યુએસમાં નિકાસ પર ૨૫ ટકા ટેરિફ લાદવાથી રેડીમેડ ગાર્મેન્ટ, ટેક્સટાઇલ, ડ્રગ ફોર્મ્યુલેશન, ઓટો પાર્ટસ, રત્નો અને ઝવેરાત અને દરિયાઈ ઉત્પાદનો જેવા શ્રમસઘન ક્ષેત્રોને સૌથી વધુ પ્રતિકુળ અસર થઈ છે. વાણિજ્ય વિભાગ દ્વારા બહાર…
- શેર બજાર

અસાધારણ ઉછાળા, પછડાટ બાદ પ્રાઇમરી માર્કેટમાં શાંત માહોલ
નિલેશ વાઘેલામુંબઇ: પ્રીમિયમ અને ડિસ્કાઉન્ટમાં અસાધારણ ઉછાળા અને પછડાટમાંથી પસાર થયા બાદ એકાદ પખવાડિયું પ્રાઇમરી માર્કેટનો માહોલ શાંત રહે એવી ધારણા છે. ટાટા કેપિટલ અને એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા જેવા હાઇપ્રોફાઇલ આઇપીઓના બે અઠવાડિયાના દબાણ પછી પ્રાથમિક બજાર પાઇપલાઇન શાંત થઈ…
- વેપાર

સોનાચાંદીમાં ધનતેરસે ઇન્વેસ્ટર્સ પર ધનવર્ષા: ૭૨ ટકા સુધીનું તોતિંગ વળતર
નિલેશ વાઘેલામુંબઈ : સોનાચંદીના ભાવમાં એકાએક લાવારસ જેવો ભડકો થયો છે અને હાલની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને પરિબળો જોતાં તે વહેલી તકે શાંત થાય એવા અણસાર હાલ તો દૂર સુધી જણાતાં નથી. જો આપણે ઇન્વેસ્ટમેન્ટના ધોરણે વિચારીએ તો સોનાએ ધનતેરસથી ધનતેરસ…









