- આમચી મુંબઈ
આઇસીઆઇસીઆઇ બેંકનો યુ ટર્ન, હવે મિનિમમ બેલેન્સ ૧૫,૦૦૦ જ…
નિલેશ વાઘેલામુંબઇ: આઇસીઆઇસીઆઇ બેંક ગ્રાહકોના પ્રતિભાવ અને ચોતરફની આકરી ટીકા તથા વ્યાપક વિરોધના થોડા દિવસો પછી તેના ગ્રાહકો માટે લઘુત્તમ બેલેન્સની આવશ્યકતાઓમાં ફેરફાર જાહેર કર્યો છે.મુંબઇ સમાચારે આ અંગેનો વિગતવાર અહેવાલ પ્રકાશિત કરવા સાથે મુંબઇ સમાચારની યુટ્યુબ ચેનલ પર ગ્રાહકોની…
- નેશનલ
શું બેન્કો મનફાવે એવી બેલેન્સની રકમ નક્કી કરી શકે? જાણો આરબીઆઇએ શું કહ્યું?
નિલેશ વાઘેલા મુંબઇ: દેશની ખાનગી ક્ષેત્રની ટોચની બેન્કે બચત ખાતા માટે લઘુત્તમ બેલેન્સની રકમ અધધધ ૫૦,૦૦૦ રૂપિયા જાહેર કરી ત્યારથી એક સવાલ બચતકર્તાઓને સતાવી રહ્યો છે કે શું બેન્કો મન ફાવે એટલી રકમ નક્કી કરી શકે? જોવાની વાત એ છે…
- નેશનલ
ICICI બેન્કના થાપણદારો ચિંતામાં, વિકલ્પ શું છે?, RBI શું કહે છે જાણો…
નિલેશ વાઘેલામુંબઇ: આઇસીઆઇસીઆઇ બેન્કે તેના બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સની રકમ રૂ. ૫૦,૦૦૦ જાહેર કરી છે ત્યારથી થાપણદારો ચિંતામાં મુકાયા છે, કારણ કે આ રકમ ખાસ્સી મોટી છે અને જો તેમાં ચૂક થાય તો બેન્ક પેનલ્ટી લગાવતી હોય છે.દેશની ખાનગી ક્ષેત્રની…
- ઈન્ટરવલ
કવર સ્ટોરી: ટૅરિફનો ટોર્પિડો ટ્રમ્પને પણ ઘાયલ કરશે
-નિલેશ વાઘેલા અમેરિકા પર ટૅરિફની નકારાત્મક કેટલીક અસર ગ્રાહકો માટે મોંઘવારી: ટૅરિફ આયાત ખર્ચમાં વધારો કરે છે, જેના કારણે માલ અને સેવાઓના ભાવ વધે છે, જે અમેરિકન ગ્રાહકો માટે મોંઘવારી નોતરશે આર્થિક વૃદ્ધિને ફટકો: ટૅરિફને કારણે વેપાર યુદ્ધો ખેલાશે અને…
- શેર બજાર
ભારતની રિઅલ્ટી કંપનીઓનું વેલ્યુએશન કુવૈતના જીડીપીથી વધુ
નિલેશ વાઘેલામુંબઇ: ૨૦૨૫માં લિસ્ટેડ કંપનીઓ પર ઓપરેશન સિંદૂર, ટેરિફ અને ઈરાન-ઇઝરાયલ યુદ્ધની નકારાત્મક અસર જોવા મળી હોવાનું ગ્રોહે અને હુરુન ઇન્ડિયાએ રિઅલ એસ્ટેટની ટોચની ૧૫૦ કંપનીઓના રેન્કિંગ સંદર્ભે હાથ ધરેલા સર્વેક્ષણમાં જણાવ્યું છે. જોકે, પાછલા બે મહિનામાં આ કંપનીઓના મૂલ્યમાં…
- વેપાર
સેન્ટ્રલ બેન્કો પર નજર સાથે સોનું અથડાયેલું રહેશે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: સોનાના ભાવમાં તાજેતરમાં ખૂબ જંગીપાયાની અફડાતફડી ચાલી રહી છે અને આગળ પણ ચાલતી રહેવાની ધારણા છે. નિષ્ણાતો માને છે કેવવિશ્વની ટોચનો કેન્દ્રીય બેંકો સાથે ટ્રમ્પની ટેરિફની નીતિ પર નજરવસાથે બુલિયન બજારનો કોન્સેડોલિડેશન ફેઝ ચાલુ રહેશે. સેન્ટ્રલ બેંકની…
- શેર બજાર
શેરબજારમાં રૂ. ૮.૬૭ લાખ કરોડનું ધોવાણ, આગળ શું?
નિલેશ વાઘેલામુંબઈ: શેરબજારમાં મંદી આગળ વધી રહી છે અને બે દિવસની પછડાટમાં શેરધારકોની સંપત્તિમાં રૂ. ૮.૬૭ લાખ કરોડનું ધોવાણ જોવા મળ્યું છે. બજારના નિષ્ણાતો માને છે કે બજારનું મોરલ નબળુ પડી જવા સાથે હવે નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ લેવલ ૨૪,૭૦૦નું…
- શેર બજાર
શેરબજારમાં પીછેહઠ સામે પ્રાઇમરી બજારમાં તેજીનો માહોલ…
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં અફડાતફડી અને પીછેહઠ સામે પ્રાઇમરી બજારમાં તેજી ચાલી રહી છે. આ સપ્તાહે મૂડીબજારમાં ખાસ્સી ધમાલ જોવા મળી છે. આ સપ્તાહે મેઇનબોર્ડના પાંચ અને એસએમઇ સેકટરના પાંચ આઇપીઓ પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશ્યા છે અને ત્રણ આઇપીઓનું લિસ્ટિંગ પણ ઊંચા…