- નેશનલ
ચૂંટણી પંચે રાજ્ય સરકારોને આપ્યો સૌથી મોટો આદેશ, ત્રણ વર્ષથી વધુ સમય કાર્યરત અધિકારીની….
મુંબઈઃ કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી મુક્ત અને ખુલ્લા અને પારદર્શક વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પ્રક્રિયા સાથે સંબંધિત મહેસૂલ અને પોલીસ અધિકારીઓની રાજ્યના મુખ્ય સચિવને ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે.કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્ય સરકારને આદેશ…
- આમચી મુંબઈ
અમેરિકન બર્ગર કિંગને ફટકોઃ પુણેની રેસ્ટોરાં સામે કેસ હાર્યું
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બ્રાંડ ગણાતી અને આખી દુનિયામાં પોતાના આઉટલેટ્સ ધરાવતી અમેરિકાની બર્ગર કિંગ કોર્પોરેશન ભારતની એક નાનકડી રેસ્ટોરાં સામે કાયદાકીય જંગ હારી ગઇ છે. પુણેની જિલ્લા અદાલતે બર્ગર કિંગ દ્વારા ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરવા બદલ પુણેની રેસ્ટોરાં વિરુદ્ધ કરેલી અરજી ફગાવી…
- મહારાષ્ટ્ર
‘મરાઠાઓએ દેશ ચલાવ્યો છે, અનામત કેમ માગો છો?’: સમાજને કોણે કર્યો ગંભીર સવાલ?
મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો મુદ્દો સળગી રહ્યો છે ત્યારે આખા મહારાષ્ટ્રમાં ખૂબ જ આદરણીય વ્યક્તિત્વ ગણાતા સંભાજી ભિડે ગુરુજીએ આ વિષય પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. શ્રી શિવપ્રતિષ્ઠાન હિંદુસ્તાન સંગઠનના પ્રમુખ સંભાજી ભિડે ગુરુજીએ અનામતની માગણી કરી રહેલા મરાઠા…
- આમચી મુંબઈ
બિસ્કિટ ખાધા પછી 250 વિદ્યાર્થીને થયું ફૂડ પોઈઝનિંગ
સંભાજીનગરઃ સ્કૂલમાં બિસ્કિટ ખાદ્યા પછી લગભગ 250 બાળકોની તબિયત લથડી. ફૂડ પોઈઝનિંગની ફરિયાદ પછી તાત્કાલિક પ્રશાસન હરકતમાં આવી ગયું. તબિયત બગડવાને કારણે બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે બાળકોની નાજૂક હાલતવાળા બાળકોને અન્ય હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો…
- વડોદરા
વડોદરા નજીક ખટંબા તળાવમાં ખાબકી કાર: 4 યુવાનો લાપતા-NDRFની શોધખોળ ચાલુ
વડોદરા: વડોદરામાં વાઘોડિયા નજીક આવેલા ખટંબા તળાવમાં કાર ખાબકવાની ઘટનાના અહેવાલો મળી રહ્યા છે. આખેઆખી કાર પાણીમાં ખાબકી જતાં ભારે અરેરાટી મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં જ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ પ્રક્રિયા હાથ ધરી…
- સ્પેશિયલ ફિચર્સ
Rakshabandhan special: રક્ષાબંધન પર ભાભીને શા માટે રાખડી બાંધવામાં આવે છે ? મહાભારત કાળથી છે મહત્વ….
રક્ષાબંધન એ આપણી ભારતીય પરંપરાનો વિશેષ તહેવાર છે. પ્રાચીન કાળથી રક્ષાબંધનના સંદર્ભમાં ઘણી કથાઓ પ્રચલિત છે, જેમાંથી મહાભારત કાળની એક ઘટના સૌથી વધુ રસપ્રદ છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્રથી શિશુપાલનો વધ કર્યો હતો તે સમયે સુદર્શન ચક્ર પાછું…
- ભુજ
કચ્છમાં અપમૃત્યુની વિવિધ દુર્ઘટનાઓમાં સાત લોકોના મોતથી અરેરાટી
ભુજ: દેશના ૭૮માં સ્વાતંત્ર પર્વની ઉજવણીના અનેરા ઉત્સાહ વચ્ચે સરહદી કચ્છમાં ફરી વળેલા કાળચક્રમાં સાત જેટલા લોકોના અકાળે મોત નીપજતાં પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. ભુજ તાલુકાના પુરાસર ગામ નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં સાલમ અબ્દુલકરીમ સમા…
- સ્પોર્ટસ
ભાલાફેંકના બબ્બે મેડલ વિજેતા નીરજ ચોપડાએ કેમ ભગવાનને યાદ કરવા પડ્યા?
નવી દિલ્હી: 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં ભાલાફેંકની હરીફાઈમાં ગોલ્ડ મેડલ અને 2024ની પૅરિસ ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર ભારતીય લશ્કરનો સુબેદાર મેજર નીરજ ચોપડા હજી સુધી ભાલો 90.00 મીટર કે એનાથી વધુ દૂર નથી ફેંકી શક્યો. પાકિસ્તાનના તેના હરીફ-મિત્ર અર્શદ નદીમે પૅરિસમાં…
- આપણું ગુજરાત
પશુપાલકોનું પરબ સુધર્યું : બનાસ ડેરીએ દુધના ભાવમાં કર્યો વધારો
પાલનપુર: એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ તેમનાં દૂધ ઉત્પાદકોને એક સારા સમાચાર આપ્યા છે. બનાસ દેવી દ્વારા દૂધના ભાવ વધારો કરવામાં આવ્યો છે. સણાદર પ્લાન્ટ ખાતે યોજાયેલી ડેરીની સામાન્ય સભામાં અને નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બનાસકાંઠાના દિયોદરના…