- મનોરંજન
સુંદર દેખાવા માટે 29 સર્જરી કરાવનારી આ ફિમેલ સુપર સ્ટારને ઓળખો છો
સુંદર દેખાવું કોને ના ગમે! એમાં પણ જો તમે બોલિવૂડ જેવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હો તો ખુબસૂરતી તમારી માટે એક પ્લસ પોઇન્ટ બની જાય છે. દરેક જણ નેચરલી ખુબસૂરત તો હોય જ છે, પણ ફિલ્મો માટે વધારે સુંદર દેખાવું જરૂરી…
- મનોરંજન
Amitabh Bachchanએ પરિવારને લઈને કર્યો એવો ખુલાસો કે…
બોલીવૂડની મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં પોતાની ફેમિલી લાઈફને કારણે વધારે ચર્ચામાં છે. અનેક રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર બચ્ચન પરિવારમાં છેલ્લાં કેટલાય સમયથી કંઈક ઠીક નથી ચાલી રહ્યું છે. એમાં પણ ખાસ કરીને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને…
- સ્પોર્ટસ
કેએલ રાહુલના રિટાયરમેન્ટની જોરદાર અફવા…સત્ય કંઈક આવું જણાઈ રહ્યું છે
નવી દિલ્હી: ફટાફટ ક્રિકેટના આ જમાનામાં બોલરનો ફાસ્ટેસ્ટ બૉલ તેના હાથમાંથી છૂટે અને બૅટર સુધી પહોંચે એનાથી પણ વધુ ઝડપે અફવા વાઇરલ થઈ જતી હોય છે. વિકેટકીપર-બૅટર કેએલ રાહુલના કિસ્સામાં કંઈક આવું જ થયું. જોકે આ અફવા પાછળનું સત્ય એવું…
- ગાંધીનગર
વ્યાજખોરી સામે લાલ આંખ : છેલ્લા બે માસમાં 565 વ્યાજખોરો વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય સત્રનો આજે બીજો દિવસ છે. આ દરમિયાન સરકાર દ્વારા મહત્વપૂર્ણ વિધેયક રજૂ કરવામાં આવ્યા હતા. સત્રના બીજા દિવસે ગૃહમાં નશાબંધી સુધારા વિધેયક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રજૂ કર્યું હતું. રાજ્યની સરકારે બુધવારે જ વિધાનસભામાં કાળા જાદુ…
- ભુજ
મુંબઈ-કંડલા બંદરેથી નોન-બાસમતી ચોખા કૌભાંડનો પર્દાફાશ : ૪૦૦થી વધુ કન્ટેઈનર અટકાવાયા
ભુજ: દેશમાં ચોખાના ભાવોને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ લાદવામા આવેલો છે. પેરાબોઈલ્ડ એટલે કે બાફેલા તથા બાસમતી ચોખાની નિકાસ માટે મંજુરી આપવામાં આવી છે. કેટલાક નિકાસકારો વિયેતનામ અને આફ્રિકાના કેન્યામાં મિસડિક્લેરેશન થકી નોન…
- સ્પેશિયલ ફિચર્સ
… તો આ દેશ રાતોરાત બની જશે અમીર, જાણી લો કિસ્મત કનેક્શન!
તમે ક્યાંક જોયું હશે, સાંભળ્યું અને વાંચ્યું હશે કે વ્યક્તિનું નસીબ રાતોરાત બદલાઈ જાય છે અને તે અમીર બની જાય છે, પરંતુ જો કોઈ દેશ માત્ર 24 કલાકમાં ગરીબમાંથી અમીર બની જાય છે, તો તમારા આંખ અને કાન પર વિશ્વાસ…
બૉલ બાઉન્ડરી લાઇનની બહાર ન ગયો છતાં બૅટરને મળ્યા ચાર રન, જાણો કેવી રીતે…
રાવલપિંડી: બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાને ગુરુવારના બીજા દિવસે બે બૅટરની સેન્ચુરીની મદદથી છ વિકેટે 448 રન બનાવીને પ્રથમ દાવ ડિક્લેર કર્યો હતો અને ત્યાર બાદ બાંગ્લાદેશે રમતના અંત સુધીમાં વિના વિકેટે 27 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની ઇનિંગ્સમાં એક તબક્કે…
- મનોરંજન
સાત મહિના બાદ અનુષ્કા ભારત પાછી ફરશે? આ ઇન્સ્ટા સ્ટોરીએ જગાવી ચર્ચા
લંડન: સ્ટાર ક્રિકેટર તેમ જ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા ફેબ્રુઆરી મહિનામાં બીજી વખત માતા-પિતા બન્યા હતા. અનુષ્કાએ પુત્ર અકાયને જન્મ આપ્યો ત્યારથી જ તે લંડનમાં છે. અકાયના જન્મને સાત મહિના થઇ ગયા છે…
- આમચી મુંબઈ
ખેડૂતોની આત્મહત્યા મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકાર હરફ નથી ઉચ્ચારતી: દાનવે
છત્રપતિ સંભાજી નગર: મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં બીડ જિલ્લામાં સૌથી વધુ ખેડૂતો આત્મહત્યા કરીને મૃત્યુ પામી રહ્યા છે, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકાર તેના વિશે હરફ પણ નથી ઉચ્ચારી રહી એવો દાવો ગુરુવારે વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ કર્યો…