- ગાંધીનગર
વ્યાજખોરી સામે લાલ આંખ : છેલ્લા બે માસમાં 565 વ્યાજખોરો વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય સત્રનો આજે બીજો દિવસ છે. આ દરમિયાન સરકાર દ્વારા મહત્વપૂર્ણ વિધેયક રજૂ કરવામાં આવ્યા હતા. સત્રના બીજા દિવસે ગૃહમાં નશાબંધી સુધારા વિધેયક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રજૂ કર્યું હતું. રાજ્યની સરકારે બુધવારે જ વિધાનસભામાં કાળા જાદુ…
- ભુજ
મુંબઈ-કંડલા બંદરેથી નોન-બાસમતી ચોખા કૌભાંડનો પર્દાફાશ : ૪૦૦થી વધુ કન્ટેઈનર અટકાવાયા
ભુજ: દેશમાં ચોખાના ભાવોને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ લાદવામા આવેલો છે. પેરાબોઈલ્ડ એટલે કે બાફેલા તથા બાસમતી ચોખાની નિકાસ માટે મંજુરી આપવામાં આવી છે. કેટલાક નિકાસકારો વિયેતનામ અને આફ્રિકાના કેન્યામાં મિસડિક્લેરેશન થકી નોન…
- સ્પેશિયલ ફિચર્સ
… તો આ દેશ રાતોરાત બની જશે અમીર, જાણી લો કિસ્મત કનેક્શન!
તમે ક્યાંક જોયું હશે, સાંભળ્યું અને વાંચ્યું હશે કે વ્યક્તિનું નસીબ રાતોરાત બદલાઈ જાય છે અને તે અમીર બની જાય છે, પરંતુ જો કોઈ દેશ માત્ર 24 કલાકમાં ગરીબમાંથી અમીર બની જાય છે, તો તમારા આંખ અને કાન પર વિશ્વાસ…
બૉલ બાઉન્ડરી લાઇનની બહાર ન ગયો છતાં બૅટરને મળ્યા ચાર રન, જાણો કેવી રીતે…
રાવલપિંડી: બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાને ગુરુવારના બીજા દિવસે બે બૅટરની સેન્ચુરીની મદદથી છ વિકેટે 448 રન બનાવીને પ્રથમ દાવ ડિક્લેર કર્યો હતો અને ત્યાર બાદ બાંગ્લાદેશે રમતના અંત સુધીમાં વિના વિકેટે 27 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની ઇનિંગ્સમાં એક તબક્કે…
- મનોરંજન
સાત મહિના બાદ અનુષ્કા ભારત પાછી ફરશે? આ ઇન્સ્ટા સ્ટોરીએ જગાવી ચર્ચા
લંડન: સ્ટાર ક્રિકેટર તેમ જ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા ફેબ્રુઆરી મહિનામાં બીજી વખત માતા-પિતા બન્યા હતા. અનુષ્કાએ પુત્ર અકાયને જન્મ આપ્યો ત્યારથી જ તે લંડનમાં છે. અકાયના જન્મને સાત મહિના થઇ ગયા છે…
- આમચી મુંબઈ
ખેડૂતોની આત્મહત્યા મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકાર હરફ નથી ઉચ્ચારતી: દાનવે
છત્રપતિ સંભાજી નગર: મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં બીડ જિલ્લામાં સૌથી વધુ ખેડૂતો આત્મહત્યા કરીને મૃત્યુ પામી રહ્યા છે, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકાર તેના વિશે હરફ પણ નથી ઉચ્ચારી રહી એવો દાવો ગુરુવારે વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ કર્યો…
- નેશનલ
સરકારની સુરક્ષા એજન્સી અનેક મોરચે કરી રહી છે ખતરાનો સામનોઃ એફબીઆઈ
બ્રુકલિન સેન્ટર (યુએસ): સરકારની સુરક્ષા એજન્સીઓ દેશમાં અનેક મોરચે ખતરાનો સામનો કરી રહી છે. એફબીઆઈના ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ એક ખાસ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ પોતાના કરિયરમાં આ પ્રકારના સમય અંગે વિચારમાં અસમર્થ છે જ્યારે વિવિધ પ્રકારના ખતરાઓ એક સાથે…
- મહારાષ્ટ્ર
એકનાથ ખડસે ક્યારે ભાજપમાં પાછા ફરશે, જાણો શું કહ્યું રક્ષા ખડસે?
મુંબઈ: કેન્દ્રીય પ્રધાન રક્ષા ખડસેએ ગુરુવારે કહ્યું હતું કે તેમના સસરા અને એનસીપીના વિધાન પરિષદના ભૂતપૂર્વ સભ્ય એકનાથ ખડસે ભારતીય જનતા પક્ષમાં ફરી જોડાવવા અંગેની તેમની યોજનાનો તેઓ જ ખુલાસો કરી શકે છે.એક સમયના ભાજપના દિગ્ગજ નેતા એકનાથ ખડસેને ભ્રષ્ટાચારના…
- નેશનલ
વક્ફ બોર્ડ બિલ પર JPCની બેઠક બાદ પણ ઉકેલ નહિ! વિપક્ષ દ્વારા બિલ રદ્દ કરવાની માંગ
નવી દિલ્હી: મોદી સરકાર દ્વારા તાજેતરમાં લાવવામાં આવેલ વક્ફ બોર્ડ સંશોધન બિલ 2024 પર ગૃહમાં ભારે હંગામાં બાદ સરકારે બિલને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)માં મોકલવાનો નિર્ણય કર્યો હતો. વક્ફ (સુધારા) બિલ પર સંસદની સંયુક્ત સમિતિની આજે ગુરુવારે પ્રથમ વખત મળી…