- સ્પોર્ટસ
શું વાત છે, આવતા મહિને રમાનારી ટેસ્ટમાં રખાશે રેસ્ટ-ડે!
દુબઈ: વર્ષોથી ટેસ્ટ-મૅચમાં રેસ્ટ-ડેની પ્રથા બંધ છે, પરંતુ આવતા મહિને શ્રીલંકાના ગૉલ શહેરમાં ન્યૂ ઝીલેન્ડ સામે રમાનારી શ્રીલંકાની એક ટેસ્ટ-મૅચમાં રેસ્ટ-ડે રાખવામાં આવશે.તમને વાંચીને જરૂર નવાઈ લાગી હશે. જોકે આ હકીકત છે.જોકે અહીં હેડ ક્વૉર્ટર ધરાવનાર આઇસીસીએ નિયમમાં કોઈ ફેરફાર…
- સ્પોર્ટસ
વિશ્વના ટોચના ક્રિકેટરોમાં ગણાતા આ ખેલાડી પર હત્યાનો આરોપ!
ઢાકા: ટેસ્ટના તથા ટી-20ના વર્લ્ડ નંબર-ટૂ અને વન-ડેના વર્લ્ડ નંબર-થ્રી ઑલરાલઉન્ડર બાંગ્લાદેશના શાકિબ-અલ-હસનનો મોહમ્મદ રુબેલ નામના શખસની હત્યામાં હાથ હોવાનો આરોપ મૂકાતાં માત્ર બાંગ્લાદેશ ક્રિકેટમાં જ નહીં, પણ સમગ્ર ક્રિકેટ જગતમાં હલચલ મચી ગઈ છે.ગારમેન્ટના વેપારી રુબેલનું સાતમી ઑગસ્ટે મૃત્યુ…
- રાજકોટ
અપ્રમાણસર મિલ્કતના કેસમાં સાગઠીયા સામે 800 પાનાંની ચાર્જશીટ
રાજકોટ: રાજકોટના કાલાવડ રોડ પર TRP ગેમઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડના કેસમાં તપાસ દરમિયાન ફરજ પર બેદરકારી દાખવવાના અને ભ્રષ્ટાચાર કરવાના કેસમાં ઝડતી કરવામાં આવેલ મનસુખ સાગઠીયા પાસેથી તપાસ દરમિયાન 28 કરોડની અપ્રમાણસર મિલ્કત મળી આવી છે. જેના કેસમાં આજે કોર્ટમાં 800…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર બંધઃ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું અમે હાઈ કોર્ટના ચુકાદાનું સન્માન કરીશું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને, શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે સાંજે અગાઉથી જાહેર કરાયેલા 24 ઓગસ્ટના મહારાષ્ટ્ર બંધને પાછો ખેંચવાની જાહેરાત કરી હતી, તેમનું નિવેદન બોમ્બે હાઈ કોર્ટના ચુકાદાના કલાકો પછી આવ્યું હતું, જેણે રાજકીય…
- નેશનલ
યુદ્ધનો અંત લાવવા માટે ભારત અમારો પક્ષ લેઃ જેલેન્સ્કી
કિવઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનની મુલાકાતે છે. પીએમ મોદી સાથે મુલાકાત કર્યા પછી યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમર જેલેન્સકીએ કહ્યું હતું અમે ઈચ્છીએ છીએ કે યુદ્ધને ખતમ કરવા માટે ભારત અમારી ફેવર કરે અને બીજું કોઈ સંતુલિત પગલું ભરે નહીં.…
- નેશનલ
સરહદ વટાવીને પાકિસ્તાન પહોંચી ગયું ભારતીય સેનાનું ડ્રોન અને પછી…
નવી દિલ્હી: ભારત પાકિસ્તાન બોર્ડરને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર શુક્રવારે ભારતીય સેનાનું ડ્રોન પાકિસ્તાની ક્ષેત્રમાં ઘૂસી ગયું હતું. આ ઘટનાને પગલે ભારતીય સેનાએ માહિતી આપી છે. સેના દ્વારા જ્યારે ડ્રોન ટ્રેનિંગ મિશન પર હતું…
- આપણું ગુજરાત
ધ્વજા આભે આંબશે: બહુચરાજી મંદિરના શિખરની ઊંચાઈ 86 ફૂટ 1 ઇંચ સુધી વધારાશે
બહુચરાજી: ગુજરાતના મહેસાણા જિલ્લાના ચુંવાળ પંથકમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાતે બહુચર માતાના મંદિરના પુન: નિર્માણના પ્રથમ ફેઝની કામગીરીનું ખાતમુહૂર્ત મુખ્ય મંત્રીના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન થયું હતું. મુખ્યમંત્રીએ બેચરાજીની મુલાકાત લઈને મંદિરના દર્શન કર્યા હતા. પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિર…
- સ્પેશિયલ ફિચર્સ
Janmashtami special : જન્માષ્ટમી પર આ ચાર કૃષ્ણ મંદિરની મુલાકાત બની રહેશે રોમાંચક!
ભારત તહેવારોનો દેશ છે . અહી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ગોકુળ આઠમ અથવા જનમાષ્ટમીની દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જો તમે આ પવિત્ર તહેવાર પર ભગવાન શ્રી કૃષ્ણના કેટલાક પ્રસિદ્ધ મંદિરોની મુલાકાત લેવા માંગતા હોવ તો આ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ડ્રગ્સ માફિયા પર પસ્તાળઃ એક વર્ષમાં 5640 કરોડ રુપિયાનું ડ્રગ્સ જપ્ત
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. વિધાનસભાના સત્રના અંતિમ દિવસે આજે ૧૧૬ની નોટિસ પર ડ્રગ્સ પકડ્યા અંગેની ચર્ચા કરવામાં આવી હતી, ગૃહમાં ડ્રગ્સ મુદ્દે ચર્ચા શરૂ થતાં જ વિપક્ષી ધારાસભ્યોએ ભારે હંગામો મચાવ્યો હતો. છેલ્લા…
- Uncategorized
Janmashtmi પર બનશે આ ખાસ સંયોગ, સોનાની જેમ ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય…
દર વર્ષે ભાદ્રપદના કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે જન્માષ્ટમી (Janmashtmi)નો તહેવાર ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન કૃષ્ણનો જન્મ અષ્ટમીના તિથિ પર મધરાતે થયો હતો. જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસાર આ વર્ષે જન્માષ્ટમી 26મી ઓગસ્ટ, સોમવારે ઊજવવામાં આવશે. જ્યારે વૃંદાવનના બાંકે બિહારી…