- આપણું ગુજરાત
ગુજરાતના 206 જળાશયોમાંથી 66 ડેમ હાઈ એલર્ટ પર, કુલ 64 ટકા પાણીનો સંગ્રહ થયો
અમદાવાદઃ ગુજરાતમાં નાના-મોટા મળી કુલ 206 જળાશયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં નવા પાણીની આવક થતા તમામ જળાશયમાં 64 ટકા જેટલાં પાણીનો સંગ્રહ થયો છે. જયારે 52 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ભારે વરસાદને પગલે 6604 ગામડાઓમાં ‘અંધારપટ’
અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદને કારણે 33 જિલ્લાના કુલ 6604 ગામડાઓમાં વીજ પુરવઠો ડૂલ થઈ ગયો હતો. વીજ વિભાગની સતર્કતાને લઈને દોઢ કલાકની જહેમત બાદ 6601 ગામડાઓમાં વીજ પૂરવઠો પુન: શરૂ કરવામાં આવ્યો હતો. હજુ ત્રણ જેટલા ગામમાં અંધારપટ છે. છોટાઉદેપુરના…
- સ્પેશિયલ ફિચર્સ
Janmashtami special: ભગવાન કૃષ્ણ સાથે આ ત્રણ સ્થળો કાયમ માટે અમર થઈ ગયા
ગોકુળ આઠમ કે જન્માષ્ટમીને હવે બસ માંડ બેક દિવસો આડે છે ત્યારે સમગ્ર દેશમાં આનંદ ઉલ્લાસનો માહોલ છે. ભગવાન કૃષ્ણમાં અવતરણની ઉજવણી આખાયે ભારતમાં જોરશોરથી થશે. પૂર્ણ પુરુષોતમ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભલે મથુરામાં થયો અને તેમણે લીલાઓ વ્રજમાં કરી…
- અમદાવાદ
તહેવારો પર મેઘમહેર: રાજ્યના 140 તાલુકાઓમાં વરસાદ, વડગામમાં સાડા ચાર ઇંચ
અમદાવાદ: છેલ્લા કેટલાય દિવસોના વિરામ બાદ આજે ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજાએ મહેર વરસાવી હતી. આજે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડ્યો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના કુલ 140 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં બનાસકાંઠાના વડગામમાં સાડા ચાર ઇંચ સાથે…
- સ્પોર્ટસ
બાંગ્લાદેશ હજી 132 રનથી પાછળ, પાકિસ્તાન ટેસ્ટ જીતી શકે
રાવલપિંડી: અહીં સિરીઝની પ્રથમ ટેસ્ટમાં શુક્રવારે ત્રીજા દિવસે બાંગ્લાદેશે રમતના અંત સુધીમાં પ્રથમ દાવમાં પાંચ વિકેટના ભોગે 316 રન બનાવ્યા હતા. પાકિસ્તાન 132 રનથી આગળ હોવાથી અને હજી બે દિવસ બાકી હોવાથી આ મૅચ જીતી શકે એમ છે.પાકિસ્તાને પ્રથમ દાવ…
- અમદાવાદ
અમદાવાદમાં સતત બીજા દિવસે શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝપટા
અમદાવાદઃ શહેરમા સતત બીજા દિવસે અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શરૂઆત થઈ છે. શહેરના સોલા, એસજી હાઈવે, થલતેજ, ચાંદલોડિયા, ઘાટલોડિયા, રાણીપ, ભૂંયગદેવ વિસ્તારમાં વરસાદ પડવાની શરૂઆત થઈ છે, હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની અગાહી કરવામાં આવી છે. ગઈકાલે…
- નેશનલ
World VadaPav Day: ચટાકેદાર વડાપાંવ તો મનપસંદ સ્ટ્રીટ ફૂડ છે
આજે 23 ઓગસ્ટના રોજ વિશ્વ વડાપાંવ દિવસ પૂરો થયો. વડાપાંવ ખાનારાઓ અને ચાહકોએ માટે તો સૌથી પ્રિય સ્ટ્રીટ ફૂડ છે. મરચાંના પાવડર, તળેલા મરચાં અને ક્યારેક ચટણી સાથે નરમ પાંવમાં પીરસવામાં આવે છે, તે ગમે ત્યારે ગમે ત્યાં ઉપલબ્ધ છે.…
- સ્પોર્ટસ
શું વાત છે, આવતા મહિને રમાનારી ટેસ્ટમાં રખાશે રેસ્ટ-ડે!
દુબઈ: વર્ષોથી ટેસ્ટ-મૅચમાં રેસ્ટ-ડેની પ્રથા બંધ છે, પરંતુ આવતા મહિને શ્રીલંકાના ગૉલ શહેરમાં ન્યૂ ઝીલેન્ડ સામે રમાનારી શ્રીલંકાની એક ટેસ્ટ-મૅચમાં રેસ્ટ-ડે રાખવામાં આવશે.તમને વાંચીને જરૂર નવાઈ લાગી હશે. જોકે આ હકીકત છે.જોકે અહીં હેડ ક્વૉર્ટર ધરાવનાર આઇસીસીએ નિયમમાં કોઈ ફેરફાર…
- સ્પોર્ટસ
વિશ્વના ટોચના ક્રિકેટરોમાં ગણાતા આ ખેલાડી પર હત્યાનો આરોપ!
ઢાકા: ટેસ્ટના તથા ટી-20ના વર્લ્ડ નંબર-ટૂ અને વન-ડેના વર્લ્ડ નંબર-થ્રી ઑલરાલઉન્ડર બાંગ્લાદેશના શાકિબ-અલ-હસનનો મોહમ્મદ રુબેલ નામના શખસની હત્યામાં હાથ હોવાનો આરોપ મૂકાતાં માત્ર બાંગ્લાદેશ ક્રિકેટમાં જ નહીં, પણ સમગ્ર ક્રિકેટ જગતમાં હલચલ મચી ગઈ છે.ગારમેન્ટના વેપારી રુબેલનું સાતમી ઑગસ્ટે મૃત્યુ…
- રાજકોટ
અપ્રમાણસર મિલ્કતના કેસમાં સાગઠીયા સામે 800 પાનાંની ચાર્જશીટ
રાજકોટ: રાજકોટના કાલાવડ રોડ પર TRP ગેમઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડના કેસમાં તપાસ દરમિયાન ફરજ પર બેદરકારી દાખવવાના અને ભ્રષ્ટાચાર કરવાના કેસમાં ઝડતી કરવામાં આવેલ મનસુખ સાગઠીયા પાસેથી તપાસ દરમિયાન 28 કરોડની અપ્રમાણસર મિલ્કત મળી આવી છે. જેના કેસમાં આજે કોર્ટમાં 800…