- આમચી મુંબઈ
ગણેશોત્સવમાં 340થી વધુ ટ્રેન દોડાવાશેઃ રેલવે પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મધ્ય રેલવેમાં સીએસએમટીથી મડગાંવ-ગોવા વચ્ચે ડાયરેક્ટ ટ્રેન દોડાવાય છે, પરંતુ ગુરુવારે પશ્ચિમ રેલવેમાં બાંદ્રા ટર્મિનસ અને મડગાંવ વચ્ચે પહેલી ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ સુવિધા પશ્ચિમ રેલવેમાં વસતા લાખો કોંકણવાસીઓ અને અન્ય પ્રવાસીઓ માટે સૌથી…
- વડોદરા
વડોદરામાં ભારે તબાહી : 50 લાખની કાર પાણીમાં ડૂબતાં યુઝર્સે કહ્યું….
વડોદરા: છેલ્લા દિવસોમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં પડી રહેલા ભારે વરસાદના પગલે રાજ્યના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. ભારે વરસાદને પરિણામે જોખમથી ઉગારવા 18,000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું જ્યારે 300 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં અસરગ્રસ્ત દ્વારકા જિલ્લાની વીજળીક મુલાકાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. ભારે વરસાદને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ હતી. રાજ્યમાં ઉપસ્થિત થતી કોઈપણ પ્રકારની પરિસ્થિતિ સામે લડવા માટે ગુજરાતનું વહીવટી તંત્ર સજ્જ છે. ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન તંત્ર આ આકાશી આફતમાં ખડેપગે…
- મનોરંજન
Salman Khan-Aishwarya Raiનો આ વીડિયો જોઈને Bachchan Family તો…
બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં ફિલ્મો અને બચ્ચન પરિવાર બંનેથી ભલે દૂર હોય પણ દરરોજ કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં આવતી જ હોય છે. છેલ્લાં કેટલાય સમયથી ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના ડિવોર્સની અફવાઓનું બજાર એકદમ ગરમ…
- ભુજ
જમીન પર ઉદભવેલા દુર્લભ પ્રકારના ડીપ ડિપ્રેશને ગુજરાતને કર્યું જળમગ્ન!
ભુજ: ગુજરાતના મોટાભાગના વિસ્તારોને જળમગ્ન કરી જનારા વરસાદની પાછળ એક વિરલ કહી શકાય તેવી ભૌગોલિક પરિસ્થિતિ જવાબદાર હોવાનું સંશોધકોએ જણાવ્યું છે. ચાલુ મહિનાની ૨૫મી તારીખે હવાના હળવા દબાણની જે પરિસ્થિતિ ઉભી થઇ તે જમીન ઉપર કેન્દ્રિત થયેલી ભૌગોલિક ઘટના છે…
- સ્પોર્ટસ
શિવાજી પાર્કમાં બનશે કોચ આચરેકરનું સ્ટૅચ્યૂ: સચિને તમામ સ્ટુડન્ટ્સ વતી સરકારનો આભાર માન્યો
મુંબઈ: શિવાજી પાર્ક વિસ્તારમાં વિખ્યાત ક્રિકેટ-કોચ રમાકાંત આચરેકરનું સ્ટૅચ્યૂ સ્થાપિત કરવાનો મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો છે અને એ નિર્ણયને આચરેકરના ખ્યાતનામ સ્ટુડન્ટ સચિન તેન્ડુલકરે આવકાર્યો છે.શિવાજી પાર્ક ગ્રાઉન્ડના પાંચમા નંબરના ગેટ નજીક રમાકાંત આચરેકરની છ ફૂટ ઊંચી પ્રતિમા ઊભી કરવાની…
- Uncategorized
જો તમારા ઘરે પાલતુ જાનવરો છે તો તૈયાર રહેજો મુંબઈગરા, સપ્ટેમ્બરથી શરુ થશે…
મુંબઈ: મુંબઈગરાઓ, જો તમારા ઘરમાં ડોગી, ગાય-ભેંસ કે અન્ય પાલતું જાનવર હોય તો તેમની વસ્તી ગણતરી માટે તૈયાર થઇ જજો. વસ્તી ગણતરીની જેમ જ પ્રશાસન દ્વારા સમયાંતરે ઢોર-પશુ ગણતરી પણ હાથ ધરવામાં આવતી હોય છે. આ જ અભિયાન અંર્તગત મુંબઈમાં…
- આમચી મુંબઈ
સિંધુદુર્ગમાં પ્રતિમા તૂટવા મુદ્દે રાજકારણ ગરમાયુંઃ નવી પ્રતિમા બનાવવાની તૈયારી વચ્ચે રાજકીય વિરોધ વકર્યો…
મુંબઈ: સિંધુદુર્ગના રાજકોટ કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાના પ્રકરણના કારણે શરૂ થયેલો રાજકીય ગજગ્રાહ શમવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે શિવાજી મહારાજની નવી અને વધુ ભવ્ય પ્રતિમા બનાવવા માટે સમિતિ નિમવામાં આવી છે. આ ઉપરાંત પ્રતિમા તૂટી…
- આમચી મુંબઈ
ઝૂંપડાવાસીઓનો પાણીનો વેરો વધારો છો તો મેચના આયોજકોને ફીમાંથી માફી કેમઃ હાઈ કોર્ટનો સરકારને સવાલ
મુંબઈ: પોલીસ તૈનાત કરવા માટે આઈપીએલ મેચોના આયોજકો પાસેથી બાકી નીકળતી રકમ ઘટાડવાના અને માફ કરવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવવાનો નિર્દેશ બોમ્બે હાઈ કોર્ટે આજે રાજ્ય સરકારને આપ્યો હતો અને નોંધ્યું હતું કે તેને સરકારનો નિર્ણય તર્કબદ્ધ નથી લાગતો.મુખ્ય…
- સ્પેશિયલ ફિચર્સ
આ ઉદ્યોગપતિ Mukesh Ambaniને પાછળ મૂકીને બન્યા India’s Richest Person
વાત જ્યારે દેશ-દુનિયાના ધનવાન ઉદ્યોગપતિની થઈ રહી હોય તો એમાં ભારતીય ઉદ્યોગપતિ Mukesh Ambani, Gautam Adani, Ratan Tata સહિતના અનેક ઉદ્યોગપતિઓના નામ મોઢા પર આવી જાય. હાલમાં જ ભારતના 334 જેટલા અબજોપતિઓની યાદી બહાર પાડવામાં આવી હતી અને આ યાદીમાં…