- ઇન્ટરનેશનલ
રશિયામાં ગુમ થયેલ હેલિકોપ્ટર મળી આવ્યું; ક્રેશ થતાં 22 લોકોમાંથી 17ના મોત
મોસ્કો: રશિયાના સુદૂર પૂર્વ ભાગમાં ગુમ થયેલ હેલિકોપ્ટરના દુર્ઘટનાગ્રસ્ત થયાના અહેવાલો મળી રહ્યા છે. વિમાનમાં સવાર 22 લોકોમાંથી 17ના મૃતદેહ મળી આવ્યા છે. આજે આ માહિતી આપતાં રશિયન અધિકારીઓએ જણાવ્યું કે હેલિકોપ્ટરનો કાટમાળ પણ મળી આવ્યો છે. રશિયાના આપાતકાલીન મંત્રાલયે…
- નેશનલ
વાયુ સેનાના નાયબ વડાનો પદભાર એર માર્શલ તેજિન્દર સિંહે સંભાળ્યો
નવી દિલ્હીઃ એર માર્શલ તેજિન્દર સિંહે આજે ભારતીય વાયુસેનાના નાયબ વડા તરીકેનો પદભાર સંભાળ્યો હતો, એમ વાયુ સેનાએ અહેવાલમાં જણાવ્યું હતું. એર હેડક્વાર્ટર(વાયુ ભવન) ખાતે કાર્યભાર સંભાળ્યા બાદ એર માર્શલે અહીં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને સર્વોચ્ચ બલિદાન…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વ્યર્થ અરજીઃ હાઇ કોર્ટે નાંદેડના નાગરિકને કર્યો દંડ
મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટની ઔરંગાબાદ બેન્ચે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે સામે વ્યર્થ અરજી દાખલ કરવા બદલ નાંદેડના રહેવાસી પર રૂ. ૨ લાખનો દંડ લાદ્યો છે અને તેમને વ્યક્તિગત રીતે રકમ સોંપવાનો નિર્દેશ આપ્યો છે.મોહન ચવ્હાણ, જેઓ ફિલોસોફીમાં ડૉક્ટર હોવાનો…
- મનોરંજન
અલ્લુ અર્જુનની પુષ્પા 2 કરોડોમાં વેચાઈ, આ OTT પ્લેટફોર્મે રિલીઝ પહેલા જ રાઈટ્સ ખરીદ્યા
વર્ષ 2021માં રીલિઝ થયેલી સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા’ની સિક્વલ ‘પુષ્પા 2: ધ રૂલ’ને લઈને લોકોમાં એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ‘પુષ્પા 2’ આ વર્ષે 6 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે, પરંતુ ફિલ્મના ઓટીટી રાઇટ્સ તેની…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
8 ફૂટ 1 ઇંચના પ્લેયરને લાંબો બેડ ન મળ્યો એટલે જમીન પર સૂએ છે!
પૅરિસ: 180થી 200 દેશના 4,000થી પણ વધુ ઍથ્લીટ્સ-પ્લેયર્સ ભાગ લઈ રહ્યા હોય એટલે ગેરવ્યવસ્થાની બાબતમાં પૅરિસ પૅરાલિમ્પિક્સના આયોજકોની ટીકા થાય એ સ્વાભાવિક છે. તાલીમની બાબતમાં કે સ્પર્ધકોને સુવિધા પૂરી પાડવામાં મૅનેજમેન્ટથી કોઈ ચૂક થઈ જાય એ પણ સમજી શકાય, પરંતુ…
- આમચી મુંબઈ
ભાજપનું વિરોધ પ્રદર્શન: એમવીએ શિવાજીની પ્રતિમા તૂટી પડવાને મુદ્દે રાજકારણ કરતું હોવાનો આક્ષેપ
નાગપુર: સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના પતનના મુદ્દા પર કથિત રીતે રાજકારણ કરવા બદલ ભાજપે રવિવારે વિપક્ષી મહા વિકાસ આઘાડી વિરુદ્ધ સમગ્ર મહારાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા.માલવણ તાલુકાના રાજકોટ કિલ્લામાં 17મી સદીના મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા 26 ઓગસ્ટના…
- નેશનલ
બોમ્બની ધમકી મળ્યા પછી ઈન્ડિગોની ફ્લાઈટનું નાગપુરમાં ઈમર્જન્સી લેન્ડિંગ, પણ…
મધ્યપ્રદેશના જબલપુરથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટને બોમ્બની ધમકી મળ્યા બાદ નાગપુર તરફ વાળવામાં આવી હતી, એવી એરલાઈન્સે જાણકારી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. ઈન્ડિગો દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે…
- મહારાષ્ટ્ર
ઇથેનોલ ઉત્પાદન માટે ખાંડના નિયંત્રણો ઉઠાવવાથી મહાયુતિને ફાયદો થવાની આશા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા સાકરના કારખાના માટે ઈથેનોલના ઉત્પાદન માટે નિયંત્રણો હટાવવાનો જે નિર્ણય લીધો છે તેનો ફાયદો રાજ્યની મહાયુતિ સરકારને આગામી વિધાનસભાની ચૂંટણીમાં થવાની સંભાવના છે. રાજ્યમાં નવેમ્બરમાં ચૂંટણી થવાનો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે અને તે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં મહિલાઓની વહીવટી કુશળતા માટે સ્થપાશે ખાસ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ
ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા નારી ગૌરવ નીતિનું પુનઃ ઘડતર કર્યું છે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નારી ગૌરવ નીતિ 2024 જાહેર કરી છે. જાતિગત બાબતને વિકાસના મુખ્ય પ્રવાહમાં સમાવિષ્ટ કરી રાજ્ય અને દેશમાં જાતિગત સમાનતા લાવવાના ઉદાહરણરૂપ પ્રયત્નો કરનાર દેશમાં ગુજરાત…
- ભુજ
ભુજમાં ભાજપના નગરસેવકની ઓફિસમાં આતંક: લુખ્ખાઓએ તોડફોડ સાથે કર્યું ફાયરિંગ
ભુજ: ભુજના વોર્ડ નંબર ૧૧ના ભાજપના નગરસેવક ધર્મેશ ગોરના શહેરના મુંદરા રોડ પર આવેલા કાર્યાલયમાં ગત શુક્રવારની મોડી રાત્રે કેટલાક સ્થાનિક શખ્સોએ સાગરિતો સાથે મળીને તોડફોડ કરીને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરતાં શહેરભરમાં ચકચાર પ્રસરી જવા પામી છે. કાયદો-વ્યવસ્થા સામે…