- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં રમખાણો કેમ ન થયા? ઠાકરે જૂથના નેતા આ શું બોલી ગયા…
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના મુદ્દે પહેલાથી જ રાજ્યમાં ભારે હોબાળો મચ્યો છે અને રવિવારે સત્તાધારી પક્ષ તેમ જ વિપક્ષ દ્વારા મોરચા-વિરોધ રેલીઓ કાઢવામાં આવી હતી. જોકે, એવામાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના નેતા તેમ જ ભૂતપૂર્વ સાંસદ ચંદ્રકાંત ખૈરેએ મહારાષ્ટ્રમાં…
- મનોરંજન
Millionare Rumerd Boyfriend સાથે પાર્ટીમાં શું કરતી જોવા મળી આ બોલીવૂડ એક્ટ્રેસ, વીડિયો થયો વાઈરલ…
બોલીવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન છેલ્લાં કેટલાય સમયથી પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. ઈન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ક્રિતી સેનન યુકે બેસ્ડ બિઝનેસમેન કબીર બહિયાને ડેટ કરી રહી છે અને આ ચર્ચા એ સમયે ચાલુ થઈ જ્યારે બંને…
- મનોરંજન
ટીવી એક્ટ્રેસના ઘરે આવ્યો નાનકડો મહેમાન, વીડિયો શેર કરીને જણાવ્યું નામ…
પવિત્રા રિશ્તા ફેમ એક્ટ્રેસ અંકિતા લોખંડે (Ankita Lokhande) ટીવી ઈન્ડસ્ટ્રીનો એક જાણીતો ચહેરો છે, જેને કોઈ ખાસ પરિચયની જરૂર નથી. દિવંગત એક્ટર સુશાંતસિંહ રાજપૂત (Shushantsingh Rajput) સાથેની તેનું અફેયર પણ ખૂબ જ ચર્ચાયું હતું. જોકે, બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું…
- ઇન્ટરનેશનલ
રશિયામાં ગુમ થયેલ હેલિકોપ્ટર મળી આવ્યું; ક્રેશ થતાં 22 લોકોમાંથી 17ના મોત
મોસ્કો: રશિયાના સુદૂર પૂર્વ ભાગમાં ગુમ થયેલ હેલિકોપ્ટરના દુર્ઘટનાગ્રસ્ત થયાના અહેવાલો મળી રહ્યા છે. વિમાનમાં સવાર 22 લોકોમાંથી 17ના મૃતદેહ મળી આવ્યા છે. આજે આ માહિતી આપતાં રશિયન અધિકારીઓએ જણાવ્યું કે હેલિકોપ્ટરનો કાટમાળ પણ મળી આવ્યો છે. રશિયાના આપાતકાલીન મંત્રાલયે…
- નેશનલ
વાયુ સેનાના નાયબ વડાનો પદભાર એર માર્શલ તેજિન્દર સિંહે સંભાળ્યો
નવી દિલ્હીઃ એર માર્શલ તેજિન્દર સિંહે આજે ભારતીય વાયુસેનાના નાયબ વડા તરીકેનો પદભાર સંભાળ્યો હતો, એમ વાયુ સેનાએ અહેવાલમાં જણાવ્યું હતું. એર હેડક્વાર્ટર(વાયુ ભવન) ખાતે કાર્યભાર સંભાળ્યા બાદ એર માર્શલે અહીં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને સર્વોચ્ચ બલિદાન…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વ્યર્થ અરજીઃ હાઇ કોર્ટે નાંદેડના નાગરિકને કર્યો દંડ
મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટની ઔરંગાબાદ બેન્ચે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે સામે વ્યર્થ અરજી દાખલ કરવા બદલ નાંદેડના રહેવાસી પર રૂ. ૨ લાખનો દંડ લાદ્યો છે અને તેમને વ્યક્તિગત રીતે રકમ સોંપવાનો નિર્દેશ આપ્યો છે.મોહન ચવ્હાણ, જેઓ ફિલોસોફીમાં ડૉક્ટર હોવાનો…
- મનોરંજન
અલ્લુ અર્જુનની પુષ્પા 2 કરોડોમાં વેચાઈ, આ OTT પ્લેટફોર્મે રિલીઝ પહેલા જ રાઈટ્સ ખરીદ્યા
વર્ષ 2021માં રીલિઝ થયેલી સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા’ની સિક્વલ ‘પુષ્પા 2: ધ રૂલ’ને લઈને લોકોમાં એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ‘પુષ્પા 2’ આ વર્ષે 6 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે, પરંતુ ફિલ્મના ઓટીટી રાઇટ્સ તેની…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
8 ફૂટ 1 ઇંચના પ્લેયરને લાંબો બેડ ન મળ્યો એટલે જમીન પર સૂએ છે!
પૅરિસ: 180થી 200 દેશના 4,000થી પણ વધુ ઍથ્લીટ્સ-પ્લેયર્સ ભાગ લઈ રહ્યા હોય એટલે ગેરવ્યવસ્થાની બાબતમાં પૅરિસ પૅરાલિમ્પિક્સના આયોજકોની ટીકા થાય એ સ્વાભાવિક છે. તાલીમની બાબતમાં કે સ્પર્ધકોને સુવિધા પૂરી પાડવામાં મૅનેજમેન્ટથી કોઈ ચૂક થઈ જાય એ પણ સમજી શકાય, પરંતુ…
- આમચી મુંબઈ
ભાજપનું વિરોધ પ્રદર્શન: એમવીએ શિવાજીની પ્રતિમા તૂટી પડવાને મુદ્દે રાજકારણ કરતું હોવાનો આક્ષેપ
નાગપુર: સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના પતનના મુદ્દા પર કથિત રીતે રાજકારણ કરવા બદલ ભાજપે રવિવારે વિપક્ષી મહા વિકાસ આઘાડી વિરુદ્ધ સમગ્ર મહારાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા.માલવણ તાલુકાના રાજકોટ કિલ્લામાં 17મી સદીના મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા 26 ઓગસ્ટના…
- નેશનલ
બોમ્બની ધમકી મળ્યા પછી ઈન્ડિગોની ફ્લાઈટનું નાગપુરમાં ઈમર્જન્સી લેન્ડિંગ, પણ…
મધ્યપ્રદેશના જબલપુરથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટને બોમ્બની ધમકી મળ્યા બાદ નાગપુર તરફ વાળવામાં આવી હતી, એવી એરલાઈન્સે જાણકારી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. ઈન્ડિગો દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે…