- નેશનલ
હે રામ, ‘ઝોપડી કે ભાગ…. કી, લડ્ડુ આ ગયે’ રામ રાજ્યાભિષેકમાં તિરુપતિથી આવ્યા હતા 1 લાખ લાડુ !
તિરુપતિ મંદિરનો વિવાદ દિન-પ્રતિદિન હિન્દુ આસ્થા પર વજ્ર પ્રહાર સમો બન્યો છે ત્યારે એક ચોકાવનારો ખુલાસો થતાં હિન્દુ આસ્થા સાથે મોટો ખેલ થયો હોવાની પ્રતીતિએ નવા વિવાદને જન્મ આપ્યો છે. તિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબીવાળા તેલનો ઉપયોગ કોઈ રાષ્ટ્રીય આંદોલન…
- મનોરંજન
સાસુ શર્મિલાને લઈને Kareena Kapoorએ કહી આવી વાત, સૈફે આપ્યું ગજબનું રિએક્શન…
આજે બોલીવૂડના ફેશન ડીવા એક્ટ્રેસ કરિના કપૂર ઉર્ફે બેબોનો જન્મ દિવસ છે અને ફેન્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની ફેવરેટ સ્ટારને શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર કરિનાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં…
- આમચી મુંબઈ
દરિયાકિનારાને સ્વચ્છ રાખવાની જવાબદારી દરેકની છે: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દરેક મોટા કાર્યની શરૂઆત નાની વસ્તુઓથી થાય છે. રાજ્યપાલ સીપી રાધાક્રિષ્નને ભારપૂર્વક જણાવ્યું હતું કે આજે દરિયાકાંઠાની સ્વચ્છતા માટે જનજાગૃતિનો દિવસ છે અને દરિયાકાંઠાની સ્વચ્છતાની આ પહેલ ‘સ્વચ્છ ભારત, મહાન ભારત’ના ખ્યાલને આકાર આપશે. મુખ્ય પ્રધાન એકનાથ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રને 1.5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે થાણેએ મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે: એકનાથ શિંદે
થાણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે કહ્યું હતું કે 2047 સુધીમાં રાજ્યને 1.5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે આઠ વ્યૂહાત્મક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ લક્ષ્ય હાંસલ કરવા માટે થાણેએ મહત્વપૂર્ણ…
- આમચી મુંબઈ
મસ્જિદના મામલે તંગદિલી બાદ આદિત્ય ઠાકરેએ કહી દીધી આ મોટી વાત…
મુંબઈઃ ધારાવીમાં આવેલી મસ્જિદનો ગેરકાયદે ભાગ તોડી પાડવા પહોંચેલી મુંબઈ મહાપાલિકાની ટીમના વાહનો અને અન્ય વાહનોની ભીડ દ્વારા થયેલી તોડફોડ બાદ વિસ્તારમાં માહોલ બિચકાયો અને તંગદિલી વધી હતી. જેને પગલે ત્યાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને મામલો શાંત…
- આપણું ગુજરાત
અમદાવાદથી મહેસાણા-પાલનપૂર રોડ પર ગાડીઓ દોડશે સડસડાટ….હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત થશે વિકાસ
ગાંધીનગર: રાજ્ય સરકારે રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સલામત માર્ગો દ્વારા પરિવહન સુવિધા સરળ બનાવવા રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને અંદાજે રૂપિયા 3100 કરોડના ખર્ચે હાઈ સ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં પ્રાવધાન કર્યુ છે. ત્યારે સરકારે અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડને…
- નેશનલ
મણિપુરમાં 900 ત્રાસવાદીઓ ઘૂસ્યા 28 સપ્ટેમ્બરે અનેક હુમલા કરવાનું ષડ્યંત્ર
ઇમ્ફાલ: મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર કુલદિપ સિંહે જણાવ્યું હતું કે મ્યાનમારમાંથી 900 પ્રશિક્ષિત સશસ્ત્ર આતંકવાદીઓ મણિપુરમાં ભારતીય ક્ષેત્રમાં ઘૂસ્યા હોવાનો ગુપ્તચર અહેવાલ સુરક્ષા વડાઓને આપવામાં આવ્યો છે.રાજ્ય અને કેન્દ્રીય સુરક્ષાના સંયુક્ત દળોને સરહદી વિસ્તારો સહિતના વ્યૂહાત્મક વિસ્તારોમાં એલર્ટ કરી દેવામાં…
- નેશનલ
એકપણ રૂપિયો ભર્યા વિના જોવા મળશે 381 ટીવી ચેનલ્સ! દેશના પાંચ કરોડ પરિવારો લઈ રહ્યા છે લાભ
નવી દિલ્હી: પ્રસાર ભારતી દ્વારા છેલ્લા બે દાયકાથી સમગ્ર દેશમાં ‘DD ફ્રી ડીશ’ના માધ્યમથી વિવિધ રસપ્રદ કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. છેવાડાના નાગરિકોને મનોરંજન સાથે શિક્ષણ આપવા તેમજ બાળકોને જ્ઞાન- બૌદ્ધિક રીતે વધુ સશકત બનાવવાના ઉમદા આશયથી ‘DD ફ્રી…
- નેશનલ
દાંત મજબૂત અને સ્વચ્છ રાખવા મોંઘા ટૂથપેસ્ટની જરૂર નથી, ઘરે જ તૈયાર કરો આ પેસ્ટ
તમારા ઘરે આવતા દરેક શાકભાજી અને ફળમાં તો ઘણા બધા પોષકતત્વો હોય જ છે, પણ સાથે સાથે તેના બીજ કે છાલ કે પાંદડામાં પણ ઔષધીય ગૂણો હોય છે. આવું જ એક ફળ છે દાડમ. નાના નાના લાલચટક દાણા ખાવાની મજા…
- આમચી મુંબઈ
માથા પર પથ્થર ફટકારી યુવાનની હત્યાના કેસમાં વ્યંડળની ધરપકડ
પાલઘર: વસઈમાં માથા પર પથ્થર ફટકારી યુવાનની હત્યા કરવાના કેસમાં પોલીસે મૃતદેહ મળ્યાના 24 કલાકમાં જ વ્યંડળની ધરપકડ કરી હતી.મીરા-ભાયંદર વસઈ-વિરાર ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-બેના અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈ-અમદાવાદ હાઈવે પર વસઈ પાસેના સાતિવલી ખાતેથી ગુરુવારની બપોરે યુવાનનો મૃતદેહ મળી આવ્યો…