- આમચી મુંબઈ
મુંબઈની પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો-થ્રીનો કોરિડોર અને મેટ્રો તૈયાર, જોઈ લો ફર્સ્ટ લૂક
મુંબઈઃ મુંબઈ અને મહારાષ્ટ્રની સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેનની સવારી માટે હવે ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે તાજેતરમાં આ મેટ્રો ટ્રેનનો ફર્સ્ટ લૂક જોવા મળ્યો હતો. પહેલા તબક્કામાં આરે કોલોનીથી જેવીએલઆર બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) વચ્ચે આ મેટ્રો શરુ કરવામાં…
- સ્પોર્ટસ
Women’s T20 World Cup પડકારો માટે તૈયાર ટીમ ઇન્ડિયા, હરમનપ્રીતે કહી આ વાત…
મુંબઈઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને લાગે છે કે તેની ટીમે મહિલા ટી20 વર્લ્ડ કપમાં ટાઇટલ જીતવા માટે સારી તૈયારી કરી છે. મહિલા ટી-20 વર્લ્ડકપ 3 થી 20 ઓક્ટોબર દરમિયાન યુએઇમાં રમાશે. 2009માં ટૂર્નામેન્ટની શરૂઆત થઈ ત્યારથી ભારત…
- મહારાષ્ટ્ર
શોકિંગઃ મહારાષ્ટ્રના ટાઈગર રિઝર્વમાં બે દિવસમાં બે વાઘનાં મોત
ગોંદિયાઃ ગોંદિયા જિલ્લાના નવાગાંવ નાગજીરા ટાઈગર રિઝર્વમાં છેલ્લા બે દિવસમાં બે વાઘના મોત થયા છે. ગોંદિયા જિલ્લાના નવાગાંવ નાગજીરા ટાઇગર રિઝર્વમાં મોટી સંખ્યામાં વાઘ છે, તેથી ઘણા પ્રવાસીઓ પણ આ સ્થળની મુલાકાત લેવા આવે છે, પરંતુ હવે બે દિવસમાં બે…
- નેશનલ
હરિયાણાના યુવાનો ‘ડંકી’ તરફ કેમ વળ્યા?: રાહુલ ગાંધીનો અણિયાણો સવાલ
નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે એવો આરોપ લગાવ્યો કે ભાજપે રોજગારની તકો છીનવીને હરિયાણા સહિત દેશના યુવાનો સાથે ‘ગંભીર અન્યાય’ કર્યો છે અને તેમને વિદેશની ધરતી પર ‘અત્યાચારની યાત્રા’ કરવા મજબૂર કર્યા છે.તેમણે સોશિયલ મીડિયા પર હરિયાણાના…
- આમચી મુંબઈ
‘મુંબઈમાં સૌથી વધુ બેઠકો અમને જ’: ઠાકરે જૂથના નેતાએ કહી મોટી વાત…
મુંબઈ: બેઠકોની વહેંચણી અને મુખ્ય પ્રધાનપદના મુદ્દાને લઇને મહાવિકાસ આઘાડીમાં ફૂટ પડી હોવાના અહેવાલોને ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અનિલ દેસાઇએ રદીયો આપ્યો હતો અને કહ્યું હતું કે વિરોધ પક્ષના સાથી પક્ષોમાં કોઇ જ મતભેદ નથી.જોકે, બેઠકોની વહેંચણીનો નિર્ણય લેતા વખતે…
- નેશનલ
મધ્યપ્રદેશમાં ભયંકર માર્ગ અકસ્માત: ઓટો અને ટ્રક વચ્ચે અથડામણમાં 7ના મોત
દમોહ: મધ્ય પ્રદેશના દમોહ કટની સ્ટેટ હાઇવે પર એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો છે. અહી એક ટ્રક અને ઓટો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 7 લોકોના મોત અને 3 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અકસ્માતમાં ઘાયલોને સારવાર માટે જિલ્લા…
- આમચી મુંબઈ
બદલાપુરના ‘દુષ્કર્મી’નું એન્કાઉન્ટરઃ અજિત પવારે વિપક્ષોને આપ્યો જવાબ
મુંબઈ: અક્ષય શિંદેના એન્કાઉન્ટર બાદ મહાવિકાસ આઘાડી (MVA)ના નેતાઓ સરકાર અને પોલીસ બંને પર આરોપોની ઝડી વરસાવી છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ઠાર માર્યા ગયેલા આરોપી અક્ષય શિંદેની માનસિકતા વિશે પણ…