- આપણું ગુજરાત
બંગાળની ઘટનામાં ટ્વીટ, તો દાહોદની ઘટનામાં કેમ મૌન? કોંગ્રેસના વડાપ્રધાન અને મુખ્યમંત્રી પર આકરા પ્રહાર
અમદાવાદઃ દાહોદના સીંગવડના તોરણીમાં પહેલા ધોરણમાં અભ્યાસ વિદ્યાર્થી સાથે અડપલાં કરવાની કોશિશ કરી અને ત્યારબાદ તે માસુમ દીકરીની હત્યા કરી હોવાના જઘન્ય અપરાધ કર્યો છે. પોલીસ તપાસમાં આ મામલે ખૂબ મોટા ખુલાસા થયા છે. આ મામલે ગુજરાતમાં ભારોભાર રોષ વ્યાપ્યો…
- નેશનલ
કોંગ્રેસે 10 વર્ષમાં પોતાનો સમય ઝઘડામાં વિતાવ્યો: વડા પ્રધાન નરેન્દ્ર મોદી
ચંડીગઢ: કોંગ્રેસ તેનો મોટાભાગનો સમય ઝઘડામાં વિતાવે છે અને હરિયાણામાં દરેક બાળક તેનાથી વાકેફ છે, એમ જણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભારપૂર્વક કહ્યું હતું કે લોકોએ ભાજપને રાજ્યની સેવા કરવા માટે વધુ એક તક આપવાનું નક્કી કરી જ નાખ્યું…
- જામનગર
સ્પર્ધાત્મક ભરતીની તૈયારી માટે રનિંગ કરતાં જ ઢળી પડ્યો યુવક: ત્રણ સેકન્ડમાં હાર્યો જિંદગી સામે જંગ
જામનગર: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નાની વયથી લઈને પ્રૌઢ વયના લોકોને હાર્ટ અટેક આવવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. કોઇ ગરબે રમતા, ચાલતા ચાલતા કે રોજિંદા કામ કરતાં લોકો ઢળી પડ્યા હોય તેવા વિડીયો સામે આવ્યા હતા. આવી વધુ એક ઘટના…
- સ્પોર્ટસ
વિરાટ કોહલીએ ગૌતમ ગંભીરને કિસ કરી? જાણો વાયરલ વીડિયો પાછળનું સત્ય
નવી દિલ્હી: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બે ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ આવતી કાલથી કાનપુરમાં રમાવાની છે. ભારતીય ક્રિકેટ ટીમે ચેન્નાઈ ટેસ્ટમાં 280 રનથી જીત મેળવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બીજી મેચ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો…
- અમદાવાદ
અમદાવાદના ગરબા આયોજકો આ બાબતોનું ધ્યાન રાખે! ફાયર વિભાગે જાહેર કરી ગાઈડલાઈન્સ
અમદાવાદ: રાજકોટ TRP ગેમઝોન ગનીકાંડ બાદ ગુજરાતમાં ફાયર સેફટીના નિયમો કડક બનાવવા અને તેનું ફરજીયાત પાલન કરાવવા રાજ્ય સરકાર પર દબાણ છે. નવરાત્રી દરમિયાન યોજાતા ગરબા ઇવેન્ટમાં ફાયર સેફટી (Fire safety in Garba events) માટે અમદાવાદ ફાયર બ્રિગેડે ગાઈડલાઈન્સ બહાર…
- આમચી મુંબઈ
સીએસએમટીથી 10 મહિનાની બાળકીનું અપહરણ: મહિલા સહિત બેની ધરપકડ
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) ખાતે ટિકિટ કાઉન્ટર સામે માતા સાથે સૂતેલી 10 મહિનાની બાળકીનું અપહરણ કરનારી મહિલા સહિત બે જણને પાંચ કલાકમાં ઝડપી પાડ્યા હતા અને બાળકીનો છુટકારો કરાવ્યો હતો.ગોવંડીમાં રહેતી સુફિયા મુલ્લા (26) નામની મહિલા સોમવારે રાતે…
- આમચી મુંબઈ
ગોવંડીમાં ઓનર કિલિંગ: ચાર આરોપી સામે સગીર નહીં પુખ્ત તરીકે કેસ ચલાવાશે
મુંબઈ: ગોવંડીમાં ઓનર કિલિંગના કેસમાં પકડાયેલા ચાર સગીર આરોપી સામે પુખ્ત તરીકે કેસ ચલાવવાની જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે મંજૂરી આપી હોવાથી હવે તેમની સામે સેશન્સ કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે જણાવ્યું હતું કે આરોપી 16થી 18 વર્ષની વયના છે…
- નેશનલ
રેલવેએ અકસ્માતોને રોકવા ‘કવચ સિસ્ટમ’નો ટ્રાયલ કર્યો, રેલવે પ્રધાને ખૂદ કર્યું પરીક્ષણ
નવી દિલ્હીઃ ભારતીય રેલવેમાં વધતા અકસ્માતોએ રેલવે તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા હતા, જ્યાં અમુક કિસ્સાઓમાં ષડયંત્ર રચવામાં આવી રહ્યા હોવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ભારતીય રેલવેમાં ટ્રેનોના વધતા અકસ્માતોને લઈને ટ્રેનોના અકસ્માતોને રોકવા…
- સ્પેશિયલ ફિચર્સ
દાળ પર સોનાનો વઘાર? ભાઈસાબ આ તો Ambani Familyને ત્યાં જ શક્ય છે…
હેડિંગ વાંચીને જ તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે અહીં કોના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, પણ શું તમને ખબર છે કે આવો ચોંકાવનારો ખુલાસો કોણે કર્યો છે? ચાલો તમને એના વિશે જણાવીએ.વાત જાણે એમ છે કે કોમેડિયન…
- આમચી મુંબઈ
વિવિધ યાત્રાધામ વિકાસ માટે રૂ. 305 કરોડની યોજનાઓને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મંજૂરી
મુંબઈ: મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય સ્તરીય સમિટ કમિટીની બેઠકમાં મંગળવારે રાજ્યમાં વિવિધ તીર્થસ્થળોના વિકાસ માટે આશરે રૂ. 305.63 કરોડની કિંમતની યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી. તેમાં શ્રી ક્ષેત્ર પંઢરપુર ખાતે દર્શન મંડપ અને દર્શન લાઈનની સુવિધા માટે રૂ.…