- નેશનલ
ચીન ભારત સાથે વાતચીત કરી રહ્યું છે કે દગો? લદ્દાખ સરહદ નજીક જ મિસાઇલ પરીક્ષણ: બ્રહ્મોસ પર છે નિશાન?
બેઇજિંગ: ચીની સેનાએ લદ્દાખના કારાકોરમ પઠારની અંદર સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. ચીનના વિશ્લેષકોનું કહેવું છે કે પીએલએએ ભારતીય સેનાને સંદેશ આપવા માટે આ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. ચીને આ મિસાઈલ પરીક્ષણ એ જ દિવસે કર્યું હતું…
- આમચી મુંબઈ
ધારાવી મસ્જિદમાં ગેરકાયદે બાંધકામઃ મસ્જિદના ટ્રસ્ટે જ કરી મોટી કામગીરી
મુંબઈના ધારાવીમાં આવેલી મસ્જિદના ગેરકાયદે હિસ્સાને તોડવાની મુદત આજે પૂરી થઈ ગઈ છે અને હવે મસ્જિદ તોડવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મસ્જિદ કમિટી પોતે જ ગેરકાયદે ભાગ તોડી રહી છે. પાલિકાના એન્જિનિયર્સના માર્ગદર્શન હેઠળ મસ્જિદ ટ્રસ્ટ પોતે આ કાર્યવાહી…
- સ્પોર્ટસ
રોહિત શર્માનો આ કેચ નહીં જોયો તો શું જોયું…. કમાલનો કેચ પકડ્યો છે..
કાનપુરઃ રોહિત શર્માનો આ કેચ જો તમે ના જોયો તો તમે બહુ જ મોટી વસ્તુ મીસ કરી રહ્યા છો. આ કેચ 37 વર્ષના રોહિત શર્માની ફિટનેસને લઈને ઉઠતા તમામ પ્રશ્નોનો જવાબ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બે મેચોની શ્રેણીની કાનપુર…
- નેશનલ
નસરલ્લાહના મોત બાદ કાશ્મીરમાં પ્રદર્શન….”મહિના પૂર્વે જ હિઝબુલ્લાહે કાશ્મીરને લઈને આપ્યું હતું નિવેદન
શ્રીનગર: લેબનોનમાં ઈઝરાયેલના હવાઈ હુમલાને લઈને ભારતના કાશ્મીરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. કાશ્મીરી રાજનેતાઓએ પણ આ મામલે કડક વલણ દાખવ્યું છે અને હિઝબુલ્લાના નેતા નસરાલ્લાહની હત્યા માટે ઈઝરાયેલ વિરોધ પ્રદર્શન જોવ મળી રહ્યું છે. કાશ્મીરમાં રસ્તાઓ પર લોકો ઉતરી…
- નેશનલ
કંગના રનૌત ‘ઇમરજન્સી’ ફિલ્મ કટ્સ સાથે રિલીઝ કરવા સંમત! જાણો હાઈ કોર્ટમાં સુનાવણી દરમિયાન શું કહ્યું?
મુંબઈ: કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ છે, ફિલ્મને સર્ટીફીકેટ આપવાનો મુદ્દો બોમ્બે હાઈ કોર્ટમાં પહોંચ્યો છે. આજે હાઈ કોર્ટ ફિલ્મની રિલીઝ બાબતે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ બોમ્બે…
- નેશનલ
ભારતને UNSCમાં કાયમી સભ્યપદ મળે, UNGA પ્લેટફોર્મ પર રશિયાની મક્કમ રજૂઆત
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય માટે ભારત સતત પોતાનો દાવો રજૂ કરી રહ્યું છે . યુએન ફોરમમાં પણ આ અંગે ઘણી વખત ચર્ચા થઈ છે. હવે ભારતના જૂના મિત્ર એવા રશિયાએ ખુલ્લેઆમ આની તરફેણ કરી છે.રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ…
- આપણું ગુજરાત
સોમનાથમાં ડીમોલિશન પર ગેનીબેન ઠાકોરનું નિવેદન: ‘ગરીબોના દિલ દુભાવા પર ભગવાન ક્યારે રાજી નથી’
સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ જ્યોતિર્લિંગ નજીક શુક્રવારે તંત્ર દ્વારા 36 જેટલા બુલડોજરોથી ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ના અંતર્ગત કરવામાં આવી રહ્યું હોવાનું તંત્રએ જણાવ્યુ છે. તંત્રની આ કાર્યવાહીને લઈને લોકોએ ઉગ્ર વિરોધ પણ કર્યો હતો.…
- મનોરંજન
ડિવોર્સ બાદ ફરીથી પ્રેમ! કોણ છે મિસ્ટ્રી ગર્લ, જેની સાથે IIFAમાં જોવા મળ્યો રેપર-સિંગર
આઈફા એવોર્ડ્સ 2024ની ધૂમ મચી છે. બોલિવૂડ અને દક્ષિણના સ્ટાર્સ એક જ જગ્યાએ ભેગા થયા હોવાથી સ્ટાર્સોમાં ઘણી ઉત્સુક્તા અને ઉત્તેજના જોવા મળી રહી છે.. સોશિયલ મીડિયા પર આ ખાસ સેલિબ્રેશનના ફની વીડિયો અને ફોટાઓ પણ જોવા મળી રહ્યા છે.…