- નેશનલ
પોતાને મોદીના હનુમાન ગણાવનાર આ નેતા NDAમાં બળવો કરી શકે છે! તાજેતરમાં આપ્યું આવું નિવેદન
નવી દિલ્હી: લોક જનશક્તિ પાર્ટી રામ વિલાસ(LJP R)ના અધ્યક્ષ અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ પ્રધાન ચિરાગ પાસવાન (Chirag Paswan) છેલ્લા ઘણા સમયથી NDAમાં વિરોધના સુર છેડી રહ્યા છે. તાજેતરમાં, તેમણે લેટરલ એન્ટ્રી અને અનામતમાં ક્વોટાની અંદર ક્વોટા મુદ્દે એનડીએથી અલગ મત…
- સ્પોર્ટસ
IND VS BAN: બાંગ્લાદેશ સામે ભારતે રચ્યો ઇતિહાસ, જાણો આજે શું કર્યું?
કાનપુર: બાંગ્લાદેશ સામેની વરસાદથી પ્રભાવિત બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે સોમવારે ભારતીય બેટ્સમેનોએ ખૂબ જ આક્રમક શરૂઆત કરી હતી. ભારતીય ટીમ ટેસ્ટમાં સૌથી ઝડપી 50, 100 અને 200 રન કરનારી ટીમ બની હતી.કાનપુર ટેસ્ટના ચોથા દિવસે ભારતીય બેટ્સમેનોએ ટી-20 અંદાજમાં…
- નેશનલ
કર્ણાટકના CM સિદ્ધારમૈયાની મુશ્કેલી વધી, ઈડીએ કેસ કર્યો
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા (CM Siddaramaiah) અને કેટલાક અન્ય લોકો સામે મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી(MUDA) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસ મામલે કેસ દાખલ કર્યો છે. રાજ્ય લોકાયુક્તની તાજેતરની એફઆઇઆરને ધ્યાને લઇને આ કાર્યવાહી કરવામાં આવી રહી…
- આમચી મુંબઈ
મહાવિકાસ આઘાડીની બેઠકોની વહેંચણી 3-4 દિવસમાં ફાઈનલ થશે: સુપ્રિયા સુળે
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મહાવિકાસ આઘાડીની બેઠકોની વહેંચણી આગામી ત્રણ-ચાર દિવસમાં ફાઈનલ થઈ જશે એવું એનસીપીના કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુળેએ સોમવારે જણાવ્યું હતું. આ પહેલાં શરદ પવારે રવિવારે એવું નિવેદન કર્યું હતું કે 10 દિવસમાં બેઠકોની વહેંચણી ફાઈનલ સ્વરૂપ…
- આમચી મુંબઈ
…તો રદ્દ થઈ શકે કોલ્ડપ્લે કોન્સર્ટ, જાણો હવે લેટેસ્ટ અપડેટ?
મુંબઈઃ તાજેતરમાં પ્રખ્યાત બ્રિટિશ બેન્ડ ‘કોલ્ડપ્લે’ ભારતમાં કોન્સર્ટ કરી રહ્યું છે તે વિશે ઘણી ચર્ચા થઈ હતી. કોન્સર્ટની ટિકિટો મિનિટોમાં વેચાઈ ગઈ હતી અને ‘બુક માય શો’ વેબસાઈટ પણ ક્રેશ થઈ ગઈ હતી. ટિકિટના વેચાણને લઈને છેતરપિંડીના આક્ષેપો પણ થયા…
- આપણું ગુજરાત
અમદાવાદ ડિવિઝનથી ચાલતી/પસાર થતી 3 ટ્રેનો આંશિક ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
ઉત્તર રેલવેના ફિરોઝપુર ડિવિઝનના જલંધર કેન્ટ સ્ટેશન પર વિકાસ કામ માટે ટ્રાફિક અને ઓએચઈ બ્લોકને કારણે ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા, જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા અને હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરવામાં આવશે. માર્ગ આ ટ્રેનોની વિગતો…
- ઇન્ટરનેશનલ
નસરલ્લાહ સહિત છ કમાન્ડર મરાયા પછી પણ યુદ્ધ ચાલુ રહેશેઃ હિઝબુલ્લાહ ઝુકેગા નહીં…
બેરુતઃ હિઝબુલ્લાહના ઉપનેતાએ જૂથના મોટાભાગના ટોચના કમાન્ડરોની હત્યા થવા છતાં ઇઝરાયલ સામે લડાઇ ચાલું રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. આતંકવાદી જૂથ લાંબા યુદ્ધ માટે તૈયાર છે. હિઝબુલ્લાહનો નેતા હસન નસરલ્લાહ પણ ઇઝરાયલી હુમલાઓમાં માર્યા ગયેલા ટોચના નેતાઓમાં સામેલ હતો.છેલ્લા ૧૦ દિવસમાં…
- નેશનલ
ચીન ભારત સાથે વાતચીત કરી રહ્યું છે કે દગો? લદ્દાખ સરહદ નજીક જ મિસાઇલ પરીક્ષણ: બ્રહ્મોસ પર છે નિશાન?
બેઇજિંગ: ચીની સેનાએ લદ્દાખના કારાકોરમ પઠારની અંદર સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. ચીનના વિશ્લેષકોનું કહેવું છે કે પીએલએએ ભારતીય સેનાને સંદેશ આપવા માટે આ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. ચીને આ મિસાઈલ પરીક્ષણ એ જ દિવસે કર્યું હતું…
- આમચી મુંબઈ
ધારાવી મસ્જિદમાં ગેરકાયદે બાંધકામઃ મસ્જિદના ટ્રસ્ટે જ કરી મોટી કામગીરી
મુંબઈના ધારાવીમાં આવેલી મસ્જિદના ગેરકાયદે હિસ્સાને તોડવાની મુદત આજે પૂરી થઈ ગઈ છે અને હવે મસ્જિદ તોડવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મસ્જિદ કમિટી પોતે જ ગેરકાયદે ભાગ તોડી રહી છે. પાલિકાના એન્જિનિયર્સના માર્ગદર્શન હેઠળ મસ્જિદ ટ્રસ્ટ પોતે આ કાર્યવાહી…