- આમચી મુંબઈ
અભિનેત્રી સ્વરા ભાસ્કર નહીં તો પતિ મહારાષ્ટ્રની ચૂંટણીમાં ઝંપલાવી શકે….
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ જમણેરી વિચારધારા વિરુદ્ધ પોતાના વિચારો વ્યક્ત કરવા માટે જાણીતી અભિનેત્રી સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવે તેવી શક્યતા છે.ફહાદ અહેમદ મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટી (સપા) યુવાજન સભાના પ્રદેશાધ્યક્ષ પણ છે અને…
- નેશનલ
ચૂંટણી પહેલા હરિયાણામાં ભાજપને મોટો ફટકો, અશોક તંવરે ઝાલ્યો કૉંગ્રેસનો હાથ
જ્યાં સુધી ચૂંટણીમાં મતદાન ન થાય ત્યાં સુધી મતદારોના મનની વાત કળી શકાતી નથી. તેઓ છેલ્લી ઘડીએ પણ એક પક્ષને છોડીને બીજા પક્ષને વોટ આપે એવી શક્યતા રહે જ છે. જોકે, આ કહેવત જેટલી મતદારોને લાગુ પડે છે એટલી જ…
- નેશનલ
મનીષ સિસોદિયા આ પૂર્વ ક્રિકેટરના બંગલામાં શિફ્ટ થયા, કેજરીવાલ ક્યારે નિવાસ ખાલી કરશે?
દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ના રાજીનામા અને આતિશીએ નવા મુખ્ય પ્રધાન તરીકે શપથ બાદ દિલ્હીના રાજકારણમાં ઘણા બદલાવ થઇ રહ્યા છે. આ સાથે નેતાઓના નિવાસ સ્થાન પણ બદલાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના…
- નેશનલ
ગુગલે કરી મોટી જાહેરાત, જાણી લો તો ફાયદામાં રહેશો…
Google pay દ્વારા હવે તમને એક ક્લિકમાં 50 લાખ રૂપિયાની લોન મળશે. ગુગલ ફોર ઇન્ડિયા ઇવેન્ટમાં કંપનીએ અનેક મોટી જાહેરાતો કરી છે. આ ઇવેન્ટ દરમિયાન કંપનીએ જણાવ્યું હતું કે ગુગલ પે યુઝર્સ હવે આ એપના માધ્યમથી લોન પણ લઇ શકશે.…
- ભુજ
મેળાના આયોજન બાદ બેદરકારી: મેળાનો કચરો ખાવાથી પાંચ ગાયોના મોત
ભુજ: નખત્રાણા તાલુકાના મોટા યક્ષ ખાતે ગત ૨૨થી ૨૫મી સપ્ટેમ્બર દરમ્યાન યોજાયેલા મીની તરણેતર તરીકે ઓળખાતા મોટા યક્ષના મેળામાં થયેલા પ્લાસ્ટિકના કચરા, એઠવાડને આરોગી જતાં પાંચ જેટલી ગાયોના મોત થતાં અરેરાટી પ્રસરી જવા પામી છે. મેળાને કારણે ઉભા થયેલા ‘ટોક્સિક’…
- સ્પોર્ટસ
ગંભીરના કોચ બનવાથી ટીમની રમત વધુ આક્રમક બની! કાનપુર ટેસ્ટથી નીકળ્યું આ તારણ
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના ચાહકોને ખબર જ હશે કે ગૌતમ ગંભીર(Gautam Gambhir)નો આક્રમક સ્વાભાવના છે, ઇન્ટરનેશનલ મેચ અને આઈપીએલ મેચ દરમિયાન તેમનું મેદાન પર જ અન્ય ખેલાડી સાથે ઘર્ષણ થયું છે. રાહુલ દ્રવિડનો કોન્ટ્રેકટ ખતમ થયા બાદ BCCIએ ગૌતમ ગંભીરને…
- Uncategorized
Gandhi Jayanti Special: ગાંધીજીના મૂલ્યો સાથે જોડાયેલી પ્રવાસન સફર એટલે “ગાંધી સર્કિટ”
અમદાવાદ: 2 જી ઓકટોબર એટલે પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મજયંતી. દેશની સ્વાતંત્ર્ય ચળવળના પર્યાય તરીકે બાપુના નામની ગણના થાય. વળી માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશની ધરતી પર પણ બાપુના વિચારો પોંખાયા છે. ભારત બહાર લગભગ અનેક નાના મોટા દેશોમાં મહાત્મા…
- Uncategorized
અટલ સેતુ પરથી દરિયામાં ઝંપલાવનારા બેન્ક મેનેજરનો મૃતદેહ જેએનપીટીથી મળ્યો
મુંબઈ: મુંબઈ અને નવી મુંબઈને જોડતા અટલ સેતુ પર કાર થોભાવ્યા બાદ દરિયામાં ઝંપલાવનારા 40 વર્ષના બેન્ક મેનેજરનો મૃતદેહ મંગળવારે સાંજના નવી મુંબઇમાં જેએનપીટી (જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ) ખાતેથી મળી આવ્યો હતો.શિવડી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રોહિત ખોતે જણાવ્યું હતું…
- આમચી મુંબઈ
બદલાપુર કેસ: સ્કૂલના ટ્રસ્ટીઓના હાઇ કોર્ટે જામીન નકાર્યા
મુંબઈ: બદલાપુરમાં સ્કૂલમાં બે બાળકીઓ સાથે કુકર્મના કેસમાં બૉમ્બે હાઇ કોર્ટે મંગળવારે સ્કૂલના બે ટ્રસ્ટીઓને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો તથા હજી સુધી તેમની ધરપકડ ન કરાઇ હોવાને કારણે પોલીસની જોરદાર ઝાટકણી કાઢી હતી.આ કેસની તપાસ કરતી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન…
- આમચી મુંબઈ
મુંબઈ નજીકના 446 ગામડાઓનો ચહેરો બદલાશે, મળશે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર) ને વૈશ્ર્વિક આર્થિક કેન્દ્રમાં પરિવર્તિત કરવાની મહત્ત્વાકાંક્ષી યોજના અમલમાં મૂકવાની દિશામાં પ્રથમ પગલું ભર્યું છે. આ પહેલ દ્વારા એમએમઆરને વૈશ્ર્વિક સ્તરે સ્પર્ધાત્મક અને આર્થિક રીતે સક્ષમ બનાવવામાં…