- આમચી મુંબઈ
કાનૂની કાર્યવાહી માટે ‘સગીર’ વય મર્યાદા 14 વર્ષ કરવી જોઈએ: અજિત પવાર કેન્દ્ર સરકારને પત્ર લખશે
પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગુરુવારે જણાવ્યું હતું કે ફોજદારી કેસોમાં ‘સગીર વય’ વ્યાખ્યાયિત કરવા માટેની વર્તમાન કાયદાકીય વય મર્યાદા 18 થી ઘટાડીને 14 વર્ષ કરવી જોઈએ.નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું કે અગાઉ 18 થી 20 વર્ષની…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં આટલા હજાર કરોડોનું વિદેશી રોકાણ! ઉદ્યોગ પ્રધાને આપી ચોંકાવનારી માહિતી
મુંબઈ: ભારતમાં સૌથી વધુ વિદેશી રોકાણ મહારાષ્ટ્રમાં થતું હોવાનો દાવો રાજ્યના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે કર્યો હતો અને છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્યમાં વિદેશમાંથી 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.મહારાષ્ટ્ર રાજ્ય ઉદ્યોગોનું કેન્દ્ર બને એ માટે બનતા તમામ…
- નેશનલ
નવરાત્રીના પહેલા દિવસે મા દુર્ગાને ભક્તએ આપી આ ભેટ
નવરાત્રીનો પર્વ આખા દેશમાં અનેરા ઉત્સાહથી ઉજવાઈ છે. ગુજરાતમાં નવરાત્રીમાં નવ દિવસ ગરબા રમવાની પરંપરા છે જ્યારે અન્ય રાજ્યોમાં પણ માતાના મંદિરે ભક્તોની ભારે ભીડ જમા થાય છે.આંધ્રપ્રદેશના વિજયવાડામાં પ્રખ્યાત કનક દુર્ગા મંદિરમાં ભક્તોની લાંબી કતારો છે. દરમિયાન મા દુર્ગાના…
- સ્પોર્ટસ
આઇસીસીએ વર્લ્ડ કપમાં મહિલા ક્રિકેટરોની કઈ મોટી ચિંતા દૂર કરી આપી?
દુબઈ: અહીં દુબઈમાં આઇસીસીનું વડુ મથક છે અને આ શહેર તેમ જ શારજાહમાં આઇસીસીએ મહિલાઓનો ટી-20 વર્લ્ડ રાખ્યો છે. ઘણા મહિનાઓથી જેનો ઇન્તેજાર હતો એ ટૂર્નામેન્ટ શરૂ થઈ ગઈ છે અને એ સાથે મહિલા ક્રિકેટરોની મોટી માનસિક ચિંતા પણ દૂર…
- આપણું ગુજરાત
વેરાવળ સોમનાથ ડિમોલિશન કેસમાં કોર્ટે અરજદારોને રાહત ન આપી
અમદાવાદઃ વિશ્વ પ્રસિદ્ધ મંદિર સોમનાથ આસપાસ થયેલા ડિમોલિશન વિરુદ્ધમાં કરાયેલી અરજી ગુજરાત હાઈ કોર્ટે માન્ય ન રાખી હતી અને અરજદારોને રાહત આપવાનો ઈનકાર કર્યો હતો.વેરાવળ સોમનાથમાં ડિમોલિશન મુદ્દે હાઇકોર્ટમાં થયેલી સુનાવણીમાં અરજદારે યથાવત સ્થિતિ જાળવી રાખવા માટે કોર્ટને કરેલી વિનંતી…
- નેશનલ
ઝુકેગા નહીંઃ શેરબજારમાં ‘સુનામી’, પણ આટલા શેરોમાં ધૂમ તેજી, અપર સર્કિટ
મુંબઈઃ ભારતીય સ્ટોકમાર્કેટમાં જોરદાર ધોવાણ થયું છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સમાં 1,800 પોઈન્ટ અને નિફ્ટીમાં 550 પોઈન્ટનો કડકો બોલાઈ ગયો હતો. ટ્રેડિંગ સત્ર દરમિયાન હેવી જાયન્ટ સ્ટોકમાં પણ કડાકો નોંધાયો હતો, પરંતુ માર્કેટમાં અમુક સ્ટોકમાં જોરદાર લેવાલી રહી હતી. મુંબઈ…
- આમચી મુંબઈ
અભિનેત્રી સ્વરા ભાસ્કર નહીં તો પતિ મહારાષ્ટ્રની ચૂંટણીમાં ઝંપલાવી શકે….
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ જમણેરી વિચારધારા વિરુદ્ધ પોતાના વિચારો વ્યક્ત કરવા માટે જાણીતી અભિનેત્રી સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવે તેવી શક્યતા છે.ફહાદ અહેમદ મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટી (સપા) યુવાજન સભાના પ્રદેશાધ્યક્ષ પણ છે અને…
- નેશનલ
ચૂંટણી પહેલા હરિયાણામાં ભાજપને મોટો ફટકો, અશોક તંવરે ઝાલ્યો કૉંગ્રેસનો હાથ
જ્યાં સુધી ચૂંટણીમાં મતદાન ન થાય ત્યાં સુધી મતદારોના મનની વાત કળી શકાતી નથી. તેઓ છેલ્લી ઘડીએ પણ એક પક્ષને છોડીને બીજા પક્ષને વોટ આપે એવી શક્યતા રહે જ છે. જોકે, આ કહેવત જેટલી મતદારોને લાગુ પડે છે એટલી જ…
- નેશનલ
મનીષ સિસોદિયા આ પૂર્વ ક્રિકેટરના બંગલામાં શિફ્ટ થયા, કેજરીવાલ ક્યારે નિવાસ ખાલી કરશે?
દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ના રાજીનામા અને આતિશીએ નવા મુખ્ય પ્રધાન તરીકે શપથ બાદ દિલ્હીના રાજકારણમાં ઘણા બદલાવ થઇ રહ્યા છે. આ સાથે નેતાઓના નિવાસ સ્થાન પણ બદલાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના…