- મનોરંજન
શ્રદ્ધા કપૂરે નવરાત્રિના પહેલા દિવસે કરી ઉજવણીઃ ચાહકોને પાઠવી શુભેચ્છાઓ
આજથી દેશભરમાં શારદીય નવરાત્રી ૨૦૨૪ શરૂ થઈ ગઈ છે. બોલીવુડ સેલેબ્સ સોશિયલ મીડિયા પર તેમના ફેન્સને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. હવે તેમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂરનું નામ પણ સામેલ થઈ ગયું છે. આ દિવસોમાં શ્રદ્ધા કપૂર તેની ફિલ્મ સ્ત્રી 2ની…
- આમચી મુંબઈ
‘લાડકી બહેન’ માટે પૂરતી નાણાકીય જોગવાઈ: અજિત પવાર
પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગુરુવારે જણાવ્યું હતું કે મહિલાઓ માટે રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના ‘લાડકી બહેન યોજના’ માટે પૂરતી નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે.પવાર વિપક્ષની એવી ટીકાનો જવાબ આપી રહ્યા હતા કે આ યોજના રાજ્યની તિજોરી…
- આમચી મુંબઈ
મેટ્રો-૩ના જેવીએલઆર સ્ટેશન સુધી પહોંચવામાં પ્રવાસીઓને પડી શકે આ મુશ્કેલી?
મુંબઈ: અંડરગ્રાઉન્ડ મેટ્રો-૩ આગામી રવિવારથી શરૂ થવાની શક્યતા છે, પરંતુ લોકો માટે આરે જેવીએલઆર પ્રથમ સ્ટેશન સુધી પહોંચવું મુશ્કેલ થવાનું છે. જોગેશ્વરી-લિંક રોડ (જેવીએલઆર) માર્ગ પર પહેલાથી વાહનોની સતત અવરજવર હોય છે અને ત્યાંની ફૂટપાથ પણ ચાલવા લાયક રહી નથી.મેટ્રો-૩નું…
- આમચી મુંબઈ
કાનૂની કાર્યવાહી માટે ‘સગીર’ વય મર્યાદા 14 વર્ષ કરવી જોઈએ: અજિત પવાર કેન્દ્ર સરકારને પત્ર લખશે
પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગુરુવારે જણાવ્યું હતું કે ફોજદારી કેસોમાં ‘સગીર વય’ વ્યાખ્યાયિત કરવા માટેની વર્તમાન કાયદાકીય વય મર્યાદા 18 થી ઘટાડીને 14 વર્ષ કરવી જોઈએ.નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું કે અગાઉ 18 થી 20 વર્ષની…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં આટલા હજાર કરોડોનું વિદેશી રોકાણ! ઉદ્યોગ પ્રધાને આપી ચોંકાવનારી માહિતી
મુંબઈ: ભારતમાં સૌથી વધુ વિદેશી રોકાણ મહારાષ્ટ્રમાં થતું હોવાનો દાવો રાજ્યના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે કર્યો હતો અને છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્યમાં વિદેશમાંથી 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.મહારાષ્ટ્ર રાજ્ય ઉદ્યોગોનું કેન્દ્ર બને એ માટે બનતા તમામ…
- નેશનલ
નવરાત્રીના પહેલા દિવસે મા દુર્ગાને ભક્તએ આપી આ ભેટ
નવરાત્રીનો પર્વ આખા દેશમાં અનેરા ઉત્સાહથી ઉજવાઈ છે. ગુજરાતમાં નવરાત્રીમાં નવ દિવસ ગરબા રમવાની પરંપરા છે જ્યારે અન્ય રાજ્યોમાં પણ માતાના મંદિરે ભક્તોની ભારે ભીડ જમા થાય છે.આંધ્રપ્રદેશના વિજયવાડામાં પ્રખ્યાત કનક દુર્ગા મંદિરમાં ભક્તોની લાંબી કતારો છે. દરમિયાન મા દુર્ગાના…
- સ્પોર્ટસ
આઇસીસીએ વર્લ્ડ કપમાં મહિલા ક્રિકેટરોની કઈ મોટી ચિંતા દૂર કરી આપી?
દુબઈ: અહીં દુબઈમાં આઇસીસીનું વડુ મથક છે અને આ શહેર તેમ જ શારજાહમાં આઇસીસીએ મહિલાઓનો ટી-20 વર્લ્ડ રાખ્યો છે. ઘણા મહિનાઓથી જેનો ઇન્તેજાર હતો એ ટૂર્નામેન્ટ શરૂ થઈ ગઈ છે અને એ સાથે મહિલા ક્રિકેટરોની મોટી માનસિક ચિંતા પણ દૂર…
- આપણું ગુજરાત
વેરાવળ સોમનાથ ડિમોલિશન કેસમાં કોર્ટે અરજદારોને રાહત ન આપી
અમદાવાદઃ વિશ્વ પ્રસિદ્ધ મંદિર સોમનાથ આસપાસ થયેલા ડિમોલિશન વિરુદ્ધમાં કરાયેલી અરજી ગુજરાત હાઈ કોર્ટે માન્ય ન રાખી હતી અને અરજદારોને રાહત આપવાનો ઈનકાર કર્યો હતો.વેરાવળ સોમનાથમાં ડિમોલિશન મુદ્દે હાઇકોર્ટમાં થયેલી સુનાવણીમાં અરજદારે યથાવત સ્થિતિ જાળવી રાખવા માટે કોર્ટને કરેલી વિનંતી…
- નેશનલ
ઝુકેગા નહીંઃ શેરબજારમાં ‘સુનામી’, પણ આટલા શેરોમાં ધૂમ તેજી, અપર સર્કિટ
મુંબઈઃ ભારતીય સ્ટોકમાર્કેટમાં જોરદાર ધોવાણ થયું છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સમાં 1,800 પોઈન્ટ અને નિફ્ટીમાં 550 પોઈન્ટનો કડકો બોલાઈ ગયો હતો. ટ્રેડિંગ સત્ર દરમિયાન હેવી જાયન્ટ સ્ટોકમાં પણ કડાકો નોંધાયો હતો, પરંતુ માર્કેટમાં અમુક સ્ટોકમાં જોરદાર લેવાલી રહી હતી. મુંબઈ…