- નેશનલ
સત્યપાલ મલિક પર એક્શન બાદ આવી રાહુલ ગાંધીની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
નવી દિલ્હીઃ કિરુ હાઇડ્રો ઇલેક્ટ્રીક પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર મામલે સીબીઆઇએ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરે દરોડા પાડ્યા હતા, જેને લઇને રાજકારણ ગરમાયું છે. આ મામલે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર…
- આપણું ગુજરાત
વડા પ્રધાનના આગમન પૂર્વે ભાજપ શહેર પ્રમુખ અને ધારાસભ્ય શાબ્દિક બાખડ્યા
રાજકોટ: રાજકોટ શહેર ભાજપના મેયર બંગલે મળેલી મિટિંગમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ) જેના માટે કોલર ઊંચો રાખી શકે તેવી શિસ્તની બાબતના લીરા ઉડ્યા હતા.વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તે સંદર્ભે સંગઠનની એક મીટિંગ રાજકોટ…
- મહારાષ્ટ્ર
દારૂની પાર્ટી વખતે IT Companyના આસિસ્ટંટ મેનેજરને તેના સાથીદારે મોતને ઘાટ ઉતાર્યો
નાગપુર: શહેરમાં જાણીતી આઇટી કંપની (IT Company)ના આસિસ્ટન્ટ મેનેજરની તેના જ બે કલિગ દ્વારા ચાકુ મારીને ક્રૂર રીતે હત્યા કરી નાખવાની ચોંકાવનારી ઘટના બની હતી. આઇટી કંપનીના ત્રણ લોકો એક ફ્લેટમાં દારૂ પાર્ટી કરી રહ્યા હતા. આ દરમિયાન બે વ્યક્તિએ…
- રાશિફળ
33 વર્ષ સુધી Hanumanjiની કૃપા વરસશે આ ત્રણ રાશિના લોકો પર… જોઈ લો તમારી રાશિ તો નથી…
જ્યોતિષશાસ્ત્રની વાત કરીએ ગ્રહોની હિલચાલને કારણે દર થોડાક સમયે રાશિઓનું ભાગ્ય બદલાતું હોય છે અને આજે અમે અહીં કેટલીક એવી રાશિઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમના પર 33 વર્ષ સુધી બજરંગ બલી હનુમાનની વિશેષ કૃપા રહેવાની છે.…
- આમચી મુંબઈ
Central Railwayના પ્રવાસીઓ માટે ગૂડ ન્યૂઝઃ આટલા સ્ટેશનની કાયાપલટ થશે
મુંબઈ: અમૃત ભારત યોજના હેઠળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મુંબઈના 11 રેલવે સ્ટેશનની કાયાપલટના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ 11 રેલવે સ્ટેશનમાં સેન્ટ્રલ રેલવેના ઉપનગરીય રેલવે સ્ટેશનોનો સમાવેશ થાય છે.26 ફેબ્રુઆરીએ વીડિયો લિંક દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ…
- સ્પોર્ટસ
આંધ્ર પ્રદેશના બૅટરે છ બૉલમાં ફટકારી દીધા છ છગ્ગા!
કડપ્પા: ક્રિકેટના મેદાન પર ઘણી વાર એવા કિસ્સા બનતા હોય છે જે ક્રિકેટપ્રેમીઓને આશ્ર્ચર્યમાં મૂકી દેતા હોય છે અને એ ક્ષણો ફૅન્સના દિલમાં વસીને યાદગાર બની જતી હોય છે. ક્રિકેટ અનિશ્ર્ચિતતાની રમત હોવાથી કેટલીક મૅચમાં પોતે સાક્ષી ન બન્યા હોવાના…
- નેશનલ
ઈન્કમ ટેક્સની કાર્યવાહી મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન, લોકશાહી મુદ્દે ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે (Income Tax Department) તેના વિવિધ બેન્ક ખાતામાંથી ‘અલોકતાંત્રિક રીતે’ 65 કરોડ રૂપિયા ઉપાડી લીધા છે, એવો કોંગ્રેસે બુધવારે આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે તેમની સામે આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી હતી જ્યારે પાછલા વર્ષોના…
- સ્પોર્ટસ
Virat Kohli and Anushka Sharmaના પુત્ર Akaayને લઈને Astrologerએ કરી આવી ભવિષ્યવાણી…
Indian Cricket Team’s Ex Captain Virat Kohli 15th Februaryના બીજી વખત પિતા બન્યો છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ લંડનમાં 15મી ફેબ્રુઆરીના દિવસે પુત્રરત્નને જન્મ આપ્યો હોવાની જાહેરાત ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કરી હતી. વિરાટ અને અનુષ્કા શર્માએ પોતાના દીકરાનું…
- નેશનલ
ઇથેનોલ ઉત્પાદકોને મકાઇ વેચવા મુદ્દે મોટી રાહતઃ નાફેડ અને એનસીસીએફને સરકારની મંજૂરી
નવી દિલ્હીઃ ઇથેનોલ ઉત્પાદકો માટે મકાઈનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સરકારે સહકારી સંસ્થાઓ નાફેડ અને એનસીસીએફને આ વર્ષે ડિસ્ટિલરીઝને પ્રતિ ક્વિન્ટલ 2,291 રૂપિયાના મૂળ ભાવે મકાઈ વેચવાની મંજૂરી આપી છે.નાફેડ અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એનસીસીએફ) વર્ષ…
- આમચી મુંબઈ
કલ્યાણ રેલવે સ્ટેશન પરથી 54 ડિટોનેટર્સ ભરેલાં બે બૉક્સ મળતાં પોલીસ ઍલર્ટ
થાણે: પ્રવાસીઓની ભીડવાળા કલ્યાણ રેલવે સ્ટેશન પરથી 54 ડિટોનેટર્સ ભરેલાં બે બૉક્સ નધણિયાતી હાલતમાં મળી આવતાં પોલીસ ઍલર્ટ થઈ ગઈ હતી. ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી) પ્લૅટફોર્મ પર લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે ડિટોનેટર્સ મૂકી જનારા શકમંદની શોધ ચલાવી રહી છે.અધિકારીના…