- ધર્મતેજ
એક મહિનામાં કરોડપતિ થઈ ગયા રામ લલ્લા, ભક્તોએ અયોધ્યામાં કર્યું છુટા હાથે દાન…
ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને બરાબર એક મહિનો પૂરું થયું અને તેમ છતાં રામ લલ્લાના દર્શને આવનારા ભક્તોની સંખ્યામાં કંઈ ઘટાડો નથી જોવા મળી રહ્યો છે. ભક્તો શ્રદ્ધાથી રામ લલ્લાના ચરણે ભેટ અર્પણ કરી રહ્યા છે. આવો…
- આપણું ગુજરાત
રાજકોટ ખાતે એક બાજુ વિકાસના કાર્યો લોકાર્પણ થઈ રહ્યા છે ત્યારે
માધાપર ચોકડી બ્રીજમાં પાંચ મહિના બાદ પણ એક તરફનો સર્વિસ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. જમીન સંપાદન ન થવાના કારણે એક તરફનો સર્વિસ રોડ બની શક્યો નથી.સર્વિસ રોડ નહીં હોવાથી વાહન ચાલકો રોંગ સાઈડમાં ચાલવા મજબુર બન્યા છે અને…
- નેશનલ
આવતીકાલે દેશમાં ‘બ્લેક ડે’ મનાવવાની ખેડૂતોની જાહેરાત
ચંદીગઢઃ સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) એ ગુરુવારે પંજાબ-હરિયાણા સરહદ પર વિરોધ કરી રહેલા ખેડૂતના મૃત્યુ અંગે હત્યાનો કેસ નોંધવાની માંગ કરી હતી અને આવતા અઠવાડિયે ટ્રેક્ટર માર્ચની જાહેરાત કરી હતી.સંયુક્ત કિસાન મોરચાએ જાહેરાત કરી હતી કે ખેડૂતના મૃત્યુને ધ્યાનમાં રાખીને…
- મનોરંજન
આ સ્ટારકપલને PM મોદીએ પાઠવી શુભેચ્છા, જાણો શા માટે?
નવી દિલ્હી: બૉલીવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) અને ફિલ્મ પ્રોડ્યુસર જૈકી ભગના (Jackky Bhagnani)એ ગઇકાલે ગોવામાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. રકુલ અને જૈકીના લગ્ન અંગે તેમના લખો ચાહકો અને બૉલીવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોએ પણ તેમને શુભેચ્છાઓ પાઠવી…
- નેશનલ
….અમારી પાર્ટીએ વચનો પૂરા કરીને લોકોનો વિશ્વાસ જીત્યોઃ સંરક્ષણ પ્રધાનનો મોટો દાવો
નબરંગપુરઃ લોકસભાની ચૂંટણીને લઈ સત્તાધારી પાર્ટી સાથે વિપક્ષો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે ત્યારે આજે ઓડિશામાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કોંગ્રેસ પાર્ટી પર મોટો હુમલો કર્યો હતો તેમ જ પોતાની પાર્ટી (ભારતીય જનતા પાર્ટી)એ પ્રજાને આપેલા વચનો પૂરા કર્યા…
- નેશનલ
પશ્ચિમ બંગાળના Sandeshkhaliની એનસીએસટીની ટીમે મુલાકાત લીધી ૨૩ ફરિયાદ મળી
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના હિંસાગ્રસ્ત સંદેશખાલીની મુલાકાતે નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ ટ્રાઇબ(એનસીએસટી)ની ટીમ ગુરૂવારે સવારે પહોંચી હતી. અહીં સ્થાનિકો સાથે વાતચીત દરમિયાન બળજબરીપૂર્વક જમીન પચાવી પાડવાની અને ત્રાસની ૨૩થી વધુ ફરિયાદો મળી હોવાનું એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું…
- મહારાષ્ટ્ર
બોલો, MLAના ગળામાં વાઘનો દાંત જોવા મળ્યો, પછી શું કરી નાખ્યો મોટો દાવો?
મુંબઈ: નેતાઓ દ્વારા આપવામાં આવતા વિવાદાસ્પદ નિવેદનો અવારનવાર લાઈમલાઈટમાં રહે છે અને આવું જ એક ચોંકાવનારું નિવેદન શિવસેનાના વિધાનસભ્ય (MLA)એ આપ્યું છે. પોતે વાઘનો શિકાર કર્યો હોવાનો ચોંકાવનારો દાવો એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય સંજય ગાયકવાડે કર્યો છે.વિદર્ભના બુલઢાણા બેઠક પરથી…
- સ્પોર્ટસ
આઇપીએલનું આંશિક શેડ્યૂલ જાહેર, પહેલી મૅચ ચેન્નઈ-બૅન્ગલોર વચ્ચે, દિલ્હીમાં 7 એપ્રિલ સુધી એકેય મૅચ નહીં
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની શરૂઆત બાવીસમી માર્ચે થશે એ થોડા દિવસથી નક્કી છે, પણ શેડ્યૂલની જાહેરાત લોકસભાની આગામી ચૂંટણીની તારીખોની જાહેરાતને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવશે એવું મનાતું હતું. જોકે આઇપીએલના આયોજકોએ 21 મૅચનું આંશિક શેડ્યૂલ જાહેર કરી દીધું…
- નેશનલ
Farmers Protest: પ્રદર્શન સાથે સંબંધિત એકાઉન્ટ્સ ‘બ્લોક’ કરવા મુદ્દે કોંગ્રેસ ધૂઆપૂઆ, આપ્યું મોટું સ્ટેટમેન્ટ
નવી દિલ્હીઃ ખેડૂત વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલા એકાઉન્ટ્સ અને પોસ્ટને બ્લોક કરવાના ભારત સરકારના આદેશ મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર સરકારની જોરદાર ટીકા કરી હતી. સરકારની કામગીરી મુદ્દે કોંગ્રેસે સોશિયલ મીડિયા પરના જાણીતા પ્લેટફોર્મ ‘એક્સ’ પરથી સરકાર પર નિશાન સાધતા કોંગ્રેસે કહ્યું…
- સ્પેશિયલ ફિચર્સ
તમે Mobile Charge કરતી વખતે કરો છો આ ભૂલ??? આજે જ બંધ કરી દો નહીંતર…
એક સમય હતો કે જ્યારે લોકોની ત્રણ જ પ્રમુખ જરૂરિયાત હતી અને એ હતી રોટી, કપડાં ઔર મકાન… હવે સમય બદલાવવાની સાથે સાથે જ તેમાં એક વધારાની વસ્તુ ઉમેરાઈ ગઈ છે નામે મોબાઈલ ફોન. મોબાઈલ ફોન એ આજના સમયની તાતી…