- સ્પોર્ટસ
મહિલા વર્લ્ડ કપની રસાકસીમાં ભારતે પાકિસ્તાનને કર્યું પરાસ્ત
દુબઈ: અહીં મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને રોમાંચક અને રસાકસીભર્યા મુકાબલામાં ફક્ત 105 રન સુધી સીમિત રાખ્યા બાદ છ વિકેટના માર્જિનથી જીતીને સેમિ ફાઇનલ માટેની આશા જીવંત રાખી હતી. કૅપ્ટન હરમનપ્રીત કૌર (29 રને રિટાયર્ડ હર્ટ, 24…
- મહારાષ્ટ્ર
શરદ પવાર માટે દુ:ખી છું: એનસીપી નેતા નિમ્બાલકર
સાતારા: અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપીના સિનિયર નેતા રામરાજે નાઈક-નિમ્બાલકરે રવિવારે કહ્યું હતું કે તેઓ શરદ પવારનો ત્યાગ કરવા બદલ દુ:ખી છે, પરંતુ કાર્યકર્તાને જાળવી રાખવા આવશ્યક હતા.ફલટણમાં તેમના 75મા જન્મદિને આયોજિત કાર્યક્રમમાં બોલતાં તેમણે કહ્યું હતું કે તેમણે શરદ…
- ઇન્ટરનેશનલ
Isarel Iran War : ઈઝરાયેલ ઈરાનના આ સ્થળો પર મોટો હુમલો કરવા કરી રહ્યું છે તૈયારી
તેલ અવીવ : ઈરાને 1 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલ પર એક કલાકની અંદર 200 મિસાઈલો છોડી હતી. ઈરાનના હુમલાઓએ સમગ્ર ઈઝરાયેલમાં(Isarel Iran War)સાયરન વગાડવી પડી હતી . જેમાં નુકસાન વધારે નહોતું, પરંતુ ઈરાનના હુમલાએ સમગ્ર ઈઝરાયેલને હચમચાવી નાખ્યું હતું. ઈઝરાયેલ હવે…
- મહારાષ્ટ્ર
શિવસેના ઠાકરે જૂથના જયસિંહ ઘોસાલે શિંદે જૂથમાં જોડાયા, રત્નાગીરીમાં ઠાકરે જૂથને આંચકો
રત્નાગીરી: રત્નાગીરીના કટ્ટર શિવસૈનિક અને રત્નાગીરીના ભૂતપૂર્વ જિલ્લા પરિષદના પ્રમુખ જયસિંહ ઉર્ફે આબા ઘોસાલે શનિવારે પાલક પ્રધાન ઉદય સામંતની હાજરીમાં શિવસેના (શિંદે) જૂથમાં જોડાયા હતા. તેમની એન્ટ્રી ઉદ્ધવ ઠાકરેની શિવસેના માટે મોટો ફટકો હોવાનું કહેવાય છે.આબા ઘોસાલેના પ્રવેશ અંગે વાત…
- આમચી મુંબઈ
સંભાજીરાજે છત્રપતિએ પૂછ્યું કે, કેન્દ્ર અને રાજ્યમાં તમારી સરકાર છે, તો પછી સ્મારક કેમ ન બન્યું?
સાતારા: 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અરબી સમુદ્રમાં છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકની જલપૂજા કરવામાં આવી હતી. જો કે છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકનું કામ હજુ પૂર્ણ થયું ન હોવાથી હવે સ્વરાજ્ય પાર્ટીના નેતા ભૂતપૂર્વ સાંસદ સંભાજીરાજે છત્રપતિ આક્રમક બન્યા છે. આજે…
- મનોરંજન
Big Boss શરુ થયા પૂર્વે સલમાન માટે આ મહારાજે કરી કમેન્ટ, થઈ જોરદાર વાઈરલ
બિગ બોસ આજે તેની ૧૮મી સીઝન (Big Boss 18 Season) સાથે ધમાકેદાર શરૂઆત કરવા જઈ રહ્યું છે. દર વર્ષે દર્શકો આ સુપરહિટ રિયાલિટી શોની આતુરતાપૂર્વક રાહ જુએ છે, જે થોડા કલાકો પછી કલર્સ ટીવી પર રાત્રે ૯ વાગ્યે શરૂ થવા…
- મનોરંજન
Shahrukh Khan, Karan Johar કે Aaditya Chopra નહીં પણ આ વ્યક્તિ છે બોલીવૂડનો Mukesh Ambani…
બોલીવૂડમાં દર વર્ષે 1000થી વધુ ફિલ્મો રિલીઝ થાય છે પણ એમાંથી ગણતરીની ફિલ્મો જ બોક્સ ઓફિસ પર પોતાની છાપ છોડવામાં સફળ થાય છે તો કેટલીક ફિલ્મો કમાણીના તમામ રેકોર્ડ બ્રેક કરીને પ્રોડ્યુસર્સને માલામાલ કરે છે. ફિલ્મ હિટ થતાં એક્ટરથી લઈને…
- આમચી મુંબઈ
લૂંટના કેસમાં એમસીઓસીએ હેઠળના આરોપીને થાણેની કોર્ટે નિર્દોષ છોડ્યા
થાણે: સશસ્ત્ર લૂંટના કેસમાં એમસીઓસીએ (મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) હેઠળના ત્રણ આરોપીને થાણેની કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા.વિશેષ એમસીઓસીએ જજ અમિત શેટેએ નોંધ્યું હતું કે તપાસકર્તા પક્ષ આરોપીઓ સામેના આરોપ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો હોવાથી તેમને…
- આમચી મુંબઈ
મહંમદ પયગંબર વિશે વાંધાજનક ટિપ્પણી: વિવાદાસ્પદ ધર્મોપદેશક નરસિંહાનંદ વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ
થાણે: મહંમદ પયગંબર વિશે વાંધાજનક ટિપ્પણી કરવા પ્રકરણે અનેક કેસનો સામનો કરી રહેલા વિવાદાસ્પદ ધર્મોપદેશક યતિ નરસિંહાનંદ સામે થાણે પોલીસે વધુ એક એફઆઇઆર દાખલ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં હિન્દી ભવન ખાતે 29 સપ્ટેમ્બરે આયોજિત કાર્યક્રમમાં વાંધાજનક…