- આમચી મુંબઈ
ભાયખલામાં અજિત પવારના પક્ષના નેતાની હત્યા: ત્રણ આરોપી પકડાયા
મુંબઈ: ભાયખલા વિસ્તારમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (અજિત પવાર)ના 46 વર્ષના પદાધિકારી સચિન રામમૂરત કુર્મી ઉર્ફે મુન્નાની હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરવા પ્રકરણે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. જૂની અદાવતને લઇ સચિન કુર્મીની હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું…
- આપણું ગુજરાત
Gujarat સરકારની મોટી જાહેરાત, વર્ષ 2005 પહેલાના ફિક્સ પગાર કર્મચારીઓને મળશે OPSનો લાભ
ગાંધીનગર : ગુજરાત(Gujarat)સરકારની આજે મળેલી કેબિનેટની બેઠકમાં સરકારી કર્મચારીઓ બાબતે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં લાંબા સમયથી સરકાર અને કર્મચારી સંગઠન વચ્ચે ચાલી રહેલી જુની પેન્શન યોજના(OPS)અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સરકારે વર્ષ 2005 પૂર્વે ફિક્સ પગારમાં નોકરીમાં…
- આપણું ગુજરાત
Gujarat ના 23 વર્ષના વિકાસ યાત્રાની ઉજવણી, 7 થી 15 ઓકટોબર સુધી વિકાસ સપ્તાહ ઉજવાશે
ગાંધીનગર : ગુજરાતના(Gujarat)મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકના નિર્ણયની જાહેરાત કરતાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં વિકાસની રાજનીતિનો નવો અધ્યાય રચાયો છે. 7 ઓક્ટોબર 2024ના રોજ તેમના માર્ગદર્શનમાં રાજ્યની વણથંભી…
- સ્પોર્ટસ
મહિલા વર્લ્ડ કપની રસાકસીમાં ભારતે પાકિસ્તાનને કર્યું પરાસ્ત
દુબઈ: અહીં મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને રોમાંચક અને રસાકસીભર્યા મુકાબલામાં ફક્ત 105 રન સુધી સીમિત રાખ્યા બાદ છ વિકેટના માર્જિનથી જીતીને સેમિ ફાઇનલ માટેની આશા જીવંત રાખી હતી. કૅપ્ટન હરમનપ્રીત કૌર (29 રને રિટાયર્ડ હર્ટ, 24…
- મહારાષ્ટ્ર
શરદ પવાર માટે દુ:ખી છું: એનસીપી નેતા નિમ્બાલકર
સાતારા: અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપીના સિનિયર નેતા રામરાજે નાઈક-નિમ્બાલકરે રવિવારે કહ્યું હતું કે તેઓ શરદ પવારનો ત્યાગ કરવા બદલ દુ:ખી છે, પરંતુ કાર્યકર્તાને જાળવી રાખવા આવશ્યક હતા.ફલટણમાં તેમના 75મા જન્મદિને આયોજિત કાર્યક્રમમાં બોલતાં તેમણે કહ્યું હતું કે તેમણે શરદ…
- ઇન્ટરનેશનલ
Isarel Iran War : ઈઝરાયેલ ઈરાનના આ સ્થળો પર મોટો હુમલો કરવા કરી રહ્યું છે તૈયારી
તેલ અવીવ : ઈરાને 1 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલ પર એક કલાકની અંદર 200 મિસાઈલો છોડી હતી. ઈરાનના હુમલાઓએ સમગ્ર ઈઝરાયેલમાં(Isarel Iran War)સાયરન વગાડવી પડી હતી . જેમાં નુકસાન વધારે નહોતું, પરંતુ ઈરાનના હુમલાએ સમગ્ર ઈઝરાયેલને હચમચાવી નાખ્યું હતું. ઈઝરાયેલ હવે…
- મહારાષ્ટ્ર
શિવસેના ઠાકરે જૂથના જયસિંહ ઘોસાલે શિંદે જૂથમાં જોડાયા, રત્નાગીરીમાં ઠાકરે જૂથને આંચકો
રત્નાગીરી: રત્નાગીરીના કટ્ટર શિવસૈનિક અને રત્નાગીરીના ભૂતપૂર્વ જિલ્લા પરિષદના પ્રમુખ જયસિંહ ઉર્ફે આબા ઘોસાલે શનિવારે પાલક પ્રધાન ઉદય સામંતની હાજરીમાં શિવસેના (શિંદે) જૂથમાં જોડાયા હતા. તેમની એન્ટ્રી ઉદ્ધવ ઠાકરેની શિવસેના માટે મોટો ફટકો હોવાનું કહેવાય છે.આબા ઘોસાલેના પ્રવેશ અંગે વાત…
- આમચી મુંબઈ
સંભાજીરાજે છત્રપતિએ પૂછ્યું કે, કેન્દ્ર અને રાજ્યમાં તમારી સરકાર છે, તો પછી સ્મારક કેમ ન બન્યું?
સાતારા: 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અરબી સમુદ્રમાં છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકની જલપૂજા કરવામાં આવી હતી. જો કે છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકનું કામ હજુ પૂર્ણ થયું ન હોવાથી હવે સ્વરાજ્ય પાર્ટીના નેતા ભૂતપૂર્વ સાંસદ સંભાજીરાજે છત્રપતિ આક્રમક બન્યા છે. આજે…
- મનોરંજન
Big Boss શરુ થયા પૂર્વે સલમાન માટે આ મહારાજે કરી કમેન્ટ, થઈ જોરદાર વાઈરલ
બિગ બોસ આજે તેની ૧૮મી સીઝન (Big Boss 18 Season) સાથે ધમાકેદાર શરૂઆત કરવા જઈ રહ્યું છે. દર વર્ષે દર્શકો આ સુપરહિટ રિયાલિટી શોની આતુરતાપૂર્વક રાહ જુએ છે, જે થોડા કલાકો પછી કલર્સ ટીવી પર રાત્રે ૯ વાગ્યે શરૂ થવા…