- નેશનલ
AAPને સુપ્રીમ કોર્ટની ફટકાર, 15 જૂન સુધીમાં રાઉઝ એવન્યુ ખાતેની પાર્ટી ઓફિસ ખાલી કરવા આદેશ
સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીને તેની ઓફિસ ખાલી કરવા કહ્યું છે. જો કે, સર્વોચ્ચ અદાલતે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 15 જૂન સુધીની મોહલત આપી છે. આમ આદમી પાર્ટી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી કે તેમની ઓફિસ રાઉઝ એવન્યુ કોર્ટને ફાળવવામાં…
- નેશનલ
બોલો, Bill Gatesએ એક ચા માટે Dolly Chaiwalaને આપ્યા આટલા પૈસા!
Microsoft’s Co-Founder Bill Gates હાલમાં જ ભારત આવ્યા હતા અને તેમણે આવતાંની સાથે જ તેમણે મહારાષ્ટ્રના નાગપુરના ફેમસ Dolly Chaiwalaના હાથની ચા પીધી હતી. એટલું જ નહીં તેમણે ડોલી ચાયવાલા સાથે એક વીડિયો પણ શૂટ કર્યો હતો અને તે સોશિયલ…
- આમચી મુંબઈ
બૅન્ક નજીક શંકાસ્પદ રીતે આંટા મારી રહેલા શખસનો પોલીસ પર હુમલો
થાણે: નવી મુંબઈમાં એક બૅન્ક નજીક શંકાસ્પદ રીતે આંટા મારી રહેલા શખસે પૂછપરછ માટે રોકનારા પોલીસ ઈન્સ્પેક્ટર પર દાતરડાથી હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.કોપરખૈરાણે પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના રવિવારના મળસકે 3.30 વાગ્યાની આસપાસ કોપરખૈરાણે વિસ્તારમાં…
- આમચી મુંબઈ
કોર્ટમાં સરકારી વકીલ તરીકે હાજર રહેવા બનાવટી
મુંબઈ: બિલ્ડર સામેના અનેક કેસોમાં મુંબઈ હાઇ કોર્ટ તથા શહેરની અન્ય કોર્ટમાં સરકારી વકીલ તરીકે હાજર રહેવા માટે કથિત બનાવટી દસ્તાવેજો રજૂ કરવા બદલ મુંબઈ પોલીસે એડવોકેટ સામે ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.બિલ્ડર સંજય પુનમિયાએ આ પ્રકરણે નોંધાવેલી…
- સ્પોર્ટસ
IPL 2024 17મી સીઝનના જાણો મોટા ન્યૂઝઃ હૈદરાબાદે આ ક્રિકેટરને સુકાનીપદ સોંપ્યું
હૈદરાબાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. આગામી સીઝન પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ અને વન-ડે ટીમના કેપ્ટન પેટ કમિન્સ આઇપીએલ 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરશે. કમિન્સને આગામી સીઝન…
- આપણું ગુજરાત
ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો, અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપીને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો
ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના ભરતી મેળામાં જોડાવા માટે લાઈન લગાવી રહ્યા છે. રાજ્યમાં કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો પાર્ટીનો સાથ છોડી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર બાદ અર્જુન મોઢવાડિયા પણ રાજીનામું આપશે તેવી અટકળોએ રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું…
- આપણું ગુજરાત
અંબરીશ ડેર બાદ હવે અર્જુન મોઢવાડિયા પણ આપી શકે છે રાજીનામું, જાણો શું છે ભાજપની ચૂંટણી રણનીતિ?
લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસની હાલત કફોડી બની રહી છે. ભાજપે શરૂ કરેલા ભરતી મેળામાં કોંગ્રેસના એક પછી દિગ્ગજ નેતા જોડાઈ રહ્યા છે. અંબરીશ ડેર બાદ હવે કોંગ્રેસના અગ્રણી નેતા અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસને ગમે ત્યારે…
- આપણું ગુજરાત
સાંઢીયા પુલનું નવનિર્માણ વિલંબમાં, રીટેન્ડરીંગ થશે
સાંઢીયા પુલનાં નવીનીકરણમાં વધુ એક વખત વિઘ્ન આવ્યું છે જોકે પ્રજાના હિતમાં એક નિર્ણય લેવાયો છે કે 63 કરોડથી વધારે કિંમતનું આ ટેન્ડર સત્તાધીશોને વધારે કિંમતનું લાગતા કોન્ટ્રાક્ટરને રૂબરૂ બોલાવી નેગોસીએશન કરવાનું કહેતા કોન્ટ્રાક્ટર સહમત થયાના હતા અને અંદાજિત અઢી…
- આપણું ગુજરાત
રાજકોટમાં વકીલો આજે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે..
છેલ્લા ઘણા સમયથી રાજકોટ ખાતે નવું કોર્ટ બિલ્ડીંગ તો આપ્યું પરંતુ નવી મગજમારી પણ શરૂ થઈ છે. નવા કોર્ટ બિલ્ડિંગમાં વકીલોને ટેબલ સ્પેસ આપવા માટે છેલ્લા ઘણા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમુક સિનિયર એડવોકેટેડ બે બે…
- આપણું ગુજરાત
મનસુખ માંડવીયાને પોરબંદરની બેઠક ફાળવતા ગોંડલ અને રીબડા બંને જગ્યાએ ફટાકડા ફૂટ્યા.
પોરબંદર લોકસભા બેઠક ના ભાજપ ના ઉમેદવાર તરીકે ડૉ. મનસુખભાઈ માંડવીયાનુ નામ જાહેર થવા બદલ ગોંડલ ખાતે હાલના સાંસદ રમેશ ધડુક મીડિયાને જણાવતા આનંદિત થયા હતા અને વધારે મતની લીડ થી જીતાડવા માટે પોરબંદર સંસદીય મતવિસ્તારને અપીલ કરી હતી ઉપરાંત…