- આમચી મુંબઈ
મુંબઈગરાઓ યાદ રાખી લો તમારા મતદાનના અધિકારનો દિવસ!
મુંબઈઃ 18મી લોકસભાની ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચના કમિશનરે જાહેર કરી છે ત્યારે આગામી દિવસોમાં દેશના રાજકારણમાં વધુ ગરમાવો જોવા મળશે. 543 બેઠક પરની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે, જે 19મી એપ્રિલથી પ્રારંભ થશે.દેશના રાજકારણની માફક મહારાષ્ટ્રના રાજકારણની દેશમાં ચર્ચા રહેતી હોય…
- નેશનલ
ચૂંટણી કમિશનરનો અંદાજ-એ- બયાંઃ માહિતી આપતા રહીમનો દૂહો અને બશીર બદ્રની શાયરી પણ કહી
અમદાવાદઃ ચૂંટણી પંચના કમિશનર રાજીવ કુમારે નવી દિલ્હી ખાતે પ્રેસ કૉન્ફરન્સ દ્વારા આવનારી સમાન્ય ચૂંટણીઓ તેમ જ તેની સાથે યોજાનારી પેટાચૂંટણી અને ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે. ખૂબ લાંબી ચાલેલી આ કૉન્ફરન્સમાં કમિશનરે ઘણી માહિતી આપી હતી અને…
- મહારાષ્ટ્ર
થાણેમાં રાહુલ ગાંધીએ આનંદ દિઘેના પૂતળાને અભિવાદન ન કરતાં શિંદે જૂથે કરી ટીકા
થાણે: કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ શનિવારે મહારાષ્ટ્રના થાણે શહેરમાં આવી હતી. થાણે શહેરમાં શિવસેનાના નેતા આનંદ દિઘેને મોટું નામ છે. જોકે રાહુલ ગાંધીએ થાણેના ટિંભી નાકામાં આવેલા આનંદ દિઘેની પ્રતિમાનું અભિવાદન ન કરતાં શિવસેના એકનાથ શિંદે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમા ક્યારે મતદાન જાણો…
દેશમાં લોકસભા ચૂંટણીનો શંખનાદ થઇ ગયો છે અને કેન્દ્રીય ચૂંટણી પંચે આજે સાત તબક્કાના મતદાન કાર્યક્રમની જાહેરાત કરી છે. તે મુજબ દેશમાં 19 એપ્રિલથી લોકસભાની ચૂંટણી યોજાશે અને 4 જૂને મતગણતરી થશે. તો મહારાષ્ટ્રમાં પણ 5 તબક્કામાં ચૂંટણી યોજાશે.દેશમાં સાત…
- નેશનલ
Loksabha Election 2024 Date: ચૂંટણી પંચે જાહેર કરી તારીખ, 7 તબક્કામાં થશે મતદાન, 7મી મેએ ગુજરાતમાં મતદાન
નવી દિલ્હી: Loksabha Election 2024 Dates Declared:દિલ્હી ખાતે ચૂંટણી પંચે પત્રકાર પરિષદમાં આગામી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. આ ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન ફાલાણી તારીખે થશે.આપને જણાવી દઈએ કે આગામી લોકસભાની ચૂંટણી 2024…
- નેશનલ
પંદરમી માર્ચે વડા પ્રધાન મોદીની મહત્ત્વની બેઠક
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની તારીખની રાજકીય પક્ષોની સાથે હવે આમ જનતા પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે. દેશની સત્તાધારી પાર્ટી સાથે વિરોધી પાર્ટીઓએ પણ પોતાના ઉમેદવારની યાદી જારી કર્યાની વચ્ચે ચૂંટણી પંચના કમિશનર અરુણ ગોયલે રાજીનામું આપ્યા પછી સૌને ચોંકાવી…
- નેશનલ
ચૂંટણી કમિશનર પદેથી અરુણ ગોયલના રાજીનામા બાદ રાજકારણ ગરમાયું, વિપક્ષોએ સરકાર કર્યા પ્રહાર
લખનઉ: અરુણ ગોયલે ચૂંટણી કમિશનર પદેથી રાજીનામું આપ્યા બાદ વિપક્ષોએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી ગોયલના રાજીનામાને લઈ સીધો જ સવાલ કર્યો છે કે ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થા પર કોનું દબાણ છે? કોંગ્રેસે પૂછ્યું…
- સ્પોર્ટસ
રહાણે અને શ્રેયસ ફ્લૉપ, પરંતુ શાર્દુલે અને ધવલે આબરૂ સાચવી રણજી ફાઇનલમાં મુંબઈના 224 સામે વિદર્ભના ત્રણ વિકેટે 31 રન
મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં પાંચ દિવસની રણજી ટ્રોફી ફાઇનલમાં રવિવારના પ્રારંભિક દિવસે કુલ 13 વિકેટ પડી હતી જે જોતાં લાગી રહ્યું છે કે આ મૅચ લો-સ્કોરિંગ રહેવાની સાથે વહેલી પૂરી થઈ જશે. 41 વખત ચૅમ્પિયન બનેલા મુંબઈને પ્રથમ બૅટિંગ કરવાનો મોકો…
- આમચી મુંબઈ
WRના પ્રવાસીઓને મળશે વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ, આ તારીખથી શરુ થશે
મુંબઈ: ભારતીય રેલવેના સૌથી મોટા ઝોન પૈકીના પશ્ચિમ રેલવે (Western Railway)ના પ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે કે અત્યાર સુધીમાં ઝોનમાં પાંચ વંદે ભારત દોડાવાય છે, પરંતુ આગામી અઠવાડિયાથી વધુ એક વંદે ભારત ટ્રેનની સોગાદ મળશે.પશ્ચિમ રેલવેના સેક્શનમાં તેની છઠ્ઠી વંદે…
- આપણું ગુજરાત
વિપુલ ચૌધરીનું વિવાદાસ્પદ નિવેદન, ‘પાટીદાર સમાજમાં ફક્ત રૂપિયાને જ મહત્વ’, પટેલોમાં જબરદસ્ત રોષ
મહેસાણા: ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ લોકસભા ચૂંટણી પહેલા પાટીદારો પર એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મહેસાણામાં મહેસાણામાં અર્બુદા ભવન ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં પૂર્વ ગૃહ પ્રધાન વિપુલ ચૌધરી દ્વારા પાટીદાર સંસ્થાઓને લઈ વિવાદિત નિવેદન કરાતા પાટીદારોમાં રોષ ફેલાયો છે.…