- ટોપ ન્યૂઝ
AAP નેતા સંજય સિંહનો અંતે તિહાર જેલમાંથી થયો છુટકારો, 6 મહિના બાદ મળ્યા જામીન
શરાબ પોલીસી કૌભાંડમાં છેલ્લા 6 મહિનાથી દિલ્હીની તિહાર જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહનો અંતે જામીન પર છુટકારો થયો છે, આજે તેમને તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે સુપ્રીમ કોર્ટે મંગળવારે (2…
- આમચી મુંબઈ
ભારતીય નૌકાદળે પકડેલા નવ ચાંચિયાને યલોગેટ પોલીસને હવાલે કરાયા
મુંબઈ: ભારતીય નૌકાદળે એન્ટિ પાયરસી ઑપરેશન પાર પાડીને ઇરાનિયન માછીમારી જહાજ પર અપહરણ કરાયેલા 23 પાકિસ્તાની ક્રૂ સભ્યોને મુક્ત કરાવી તાબામાં લીધેલા નવ સોમાલિયન ચાંચિયાને બુધવારે યલોગેટ પોલીસને હવાલે કરાયા હતા. પોલીસે ગુનો દાખલ કરી ચાંચિયાઓની ધરપકડ કરી હતી અને…
- આમચી મુંબઈ
બોલો, કોંગ્રેસ વર્ધામુક્ત બન્યું એના માટે ફડણવીસે કોનો આભાર માન્યો
મુંબઈ: લોકસભાની ચૂંટણીનું રણશિંગૂ ફૂંકાયુ ત્યાર બાદ હવે ચૂંટણી પ્રચારનો શુભારંભ પણ થઇ ચૂક્યો છે અને સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને દ્વારા ઠેરઠેર સભાઓ યોજીને એકબીજા ઉપર પ્રહાર કરવાનો સિલસિલો શરૂ કરી દેવાયો છે. મહારાષ્ટ્રમાં સત્તાપલટાની મોસમ બરાબરની જામી છે…
- આપણું ગુજરાત
જૂનાગઢ સીટના ભાજપ ઉમેદવાર રાજેશ ચૂડાસમા સામે લોહાણા સમાજ લાલઘૂમ, ટિકિટ રદ કરવાની માગ બુલંદ
ગુજરાતમાં કેટલીક સીટો પર ભાજપના ઉમેદવારો સામે જનાક્રોસ વધી રહ્યો છે, રાજકોટ સીટ પર ભાજપના ઉમેદવાર અને અગ્રણી નેતા પુરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ પ્રવર્તી રહ્યો છે. રાજકોટ બાદ ગીર-સોમનાથ જિલ્લામાં પણ ભાજપના ઉમેદવાર સામે આક્રોશ ભભૂકી ઊઠ્યો છે.…
- આમચી મુંબઈ
નિર્ધારિત સમય બાદ વસૂલાતી ફી દંડ નથી: બોમ્બે હાઈ કોર્ટે શા માટે કરી મહત્ત્વની ટિપ્પણી
મુંબઈ: નિર્ધારિત સમય વીતી ગયા પછી ડ્રાઇવિંગ લાઈસન્સ રિન્યુ કરવા અંગે તેમ જ મોટર સાઈકલ માટે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જારી કરવા માટે વસૂલ કરવામાં આવતી વધારાની ફી દંડ કે સજા લેખાવી ન શકાય તેવો ચુકાદો બોમ્બે હાઇ કોર્ટે આપ્યો છે.સેન્ટ્રલ મોટર…
- મનોરંજન
કરિશ્માના લગ્નમાં ફિલ્મી દુનિયાના કેટલા કલાકારોએ આપી હતી હાજરી ખબર છે?
મુંબઈઃ બી ટાઉનમાં કોઈ પણ સેલિબ્રિટીઝ લગ્ન હોય કે કોઈ પણ ફંક્શન હોય તો તમામ કલાકારોનો જમાવડો ચોક્કસ જોવા મળી શકે છે. તાજેતરમાં 2003માં કરિશ્મા કપૂરના લગ્નનો એક વીડિયો અને તસવીરો વાઈરલ થઈ હતી, જેમાં થયા ત્યારે તમામ મોટાથી મોટા…
- નેશનલ
મીન રાશિમાં સર્જાશે ત્રિગ્રહી યોગ, ચમકાવી દેશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય
જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહો નિયત સમયે રાશિ પરિવર્તન કરતા હોય છે અને સીધી તેમ જ વક્રી ચાલ ચાલતા હોય છે, જેની દરેક રાશિઓ પર વત્તેઓછે અંશે અસર થતી હોય છે. એપ્રિલ મહિનામાં બુધ 3 વખત પોતાની ચાલ બદલવાના છે. ચૈત્ર…
- નેશનલ
લોકસભા ચૂંટણીઃ મતદાન વધારવા માટે ચૂંટણી પંચે હાથ ધર્યું મેગા મિશન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા જ ચૂંટણી પંચ સહિતની સરકારી સંસ્થાઓ લોકોમાં મતદાન અંગે જાગરૂકતા ફેલાય તે માટે પ્રયત્નો શરૂ કરી દીધા છે. મુંબઈમાં પણ ઉપનગર જિલ્લાધિકારી કાર્યાલય તરફથી વિવિધ ઉપક્રમોની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપક્રમના એક…
- નેશનલ
એલટીટી-પ્રયાગરાજ ટ્રેનમાં મહિલાની સફળ ડિલિવરી, તસવીરો વાઈરલ
મુંબઈઃ ભારતીય રેલવેની લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં રેલવે સ્ટાફની સતર્કતાને કારણે અનેક પ્રવાસીઓનો જીવ બચાવવાના કિસ્સા જાણવા મળતા હોય છે, જેમાં તાજેતરમાં મધ્ય રેલવેના ટિકિટ ચેકિંગ સ્ટાફે સમયસૂચકતાને કારણે ચાલતી ટ્રેનમાં મહિલાની સફળતાપૂર્વક ડિલિવરી કરાવવામાં આવી હતી. ઓનબોર્ડ ટ્રેનમાં ટિકિટચેકર…