- નેશનલ
10 એપ્રિલનું રાશિફળઃ આજે આ રાશિના લોકોને છે આર્થિક ઉન્નતિના યોગ, જાણો તમારી રાશિ તો નથી ને!
ચાલો જાણીએ આજનું દૈનિક રાશિફળ નવા કાર્યની શરૂઆત કરવા માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે. પારિવારિક પ્રશ્નોને શાંત ચિત્તે ઉકેલો. કેટલાક લોકો આજે સાહસિક પ્રવાસનું આયોજન કરી શકે છે. શૈક્ષણિક કાર્યમાં તમને સારું પરિણામ મળશે. વૈવાહિક જીવનમાં આનંદનું વાતાવરણ…
- આપણું ગુજરાત
પુરુષોત્તમ રૂપાલા સામે હવે જામ સાહેબ મેદાને, ચૂંટણીમાં જવાબ આપવાની ક્ષત્રિયોની કરી હાકલ
ભાજપના અગ્રણી નેતા અને રાજકોટ લોકસભા બેઠકથી ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય રાજવી પરિવારો અંગે કરેલા બફાટ બાદ શરૂ થયેલો વિરોધ હજુ ભભૂકી રહ્યો છે. પુરૂષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન સામે રાજ્યના વિવિધ રાજવી પરીવારોએ વિરોધ વ્યક્ત કર્યો, આજે જામનગર રાજવી પરિવારના…
- આમચી મુંબઈ
બાળાસાહેબ મૈત્રીપૂર્ણ હતા, પરંતુ ઉદ્ધવ અમને ઘરનોકર માનતા હતા: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જૂન 2022માં જેમના ઉદ્ધવ ઠાકરે સામેના બળવાને કારણે શિવસેનામાં વિભાજન થયું હતું તે એકનાથ શિંદે એવો આરોપ લગાવ્યો હતો કે અવિભાજિત શિવસેનામાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કાર્યકર્તાઓ સાથે ઘરનોકરની જેમ વર્તી રહ્યા હતા.બાળાસાહેબ ઠાકરે (ઉદ્ધવના પિતા અને…
- સ્પોર્ટસ
નીતિશ રેડ્ડી હૈદરાબાદની વહારે, પણ અર્શદીપ સૌથી અસરદાર
મોહાલી: પંજાબ કિંગ્સે અહીં આઇપીએલની વધુ એક મહત્ત્વની લીગ મૅચમાં બૅટિંગ આપ્યા પછી સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં નવ વિકેટે 182 રન બનાવ્યા હતા. પંજાબનો પેસ બોલર અર્શદીપ સિંહ (4-0-29-4) સૌથી સફળ બોલર સાબિત થયો હતો.સ્ટાર બૅટર્સવાળી હૈદરાબાદની ટીમમાં આ વખતે…
- નેશનલ
ભારત આજે વૈશ્ર્વિક શક્તિ છે, તેનું કારણ મતનું મુલ્ય છે: આદિત્યનાથ
પીલીભીત (યુપી): ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અગાઉના શાસનની નિંદા કરતા મંગળવારે જણાવ્યું હતું કે જ્યારે ખોટા લોકોને મત આપવામાં આવ્યા હતા ત્યારે એવી સરકારો આવી હતી જેણે લોકોની સુરક્ષા સાથે સમજૂતી કરીને આતંકવાદીઓને બિરયાની ખવડાવી હતી.10 વર્ષમાં આપણે…
- નેશનલ
હેમા માલિની અંગે ટિપ્પણી: ચૂંટણી પંચની કૉંગ્રેસના સુરજેવાલાને નોટિસ
નવી દિલ્હી: ભાજપના સાંસદ અને ફિલ્મ અભિનેત્રી હેમા માલિની અંગે અસંસ્કારી, અપમાનાસ્પદ અને અભદ્ર ટિપ્પણી કરવા બદલ ચૂંટણી પંચે કૉંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાને કારણદર્શાવો નોટિસ આપી છે.ચૂંટણી પંચે એક પગલું આગળ વધતાં કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાસેથી જવાબ માગ્યો છે…
- સ્પોર્ટસ
રોહિતનું ચેન્નઈ સાથે નામ જોડ્યા બાદ રાયુડુએ બૅન્ગલૂરુના મુદ્દે કરી કમેન્ટ
નવી દિલ્હી: હાર્દિક પંડ્યા જ્યારથી અચાનક જ ભૂતપૂર્વ ચૅમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સ (જીટી) છોડીને મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)માં આવી ગયો છે ત્યારથી ખુદ હાર્દિકની ખૂબ ટીકા તો થઈ જ રહી છે, એમઆઇના ભૂતપૂર્વ સુકાની રોહિત શર્માનું નામ અન્ય ટીમો સાથે જોડવામાં…
- નેશનલ
અપર્ણા યાદવે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા સામે ચૂંટણી લડવાની કરી જાહેરાત
મુલાયમ પરિવારની વહુ અને ભારતીય જનતા પાર્ટીના નેતા અપર્ણા યાદવ (Aparna Yadav)એ જાહેરાત કરી છે કે તે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) સામે ચૂંટણી લડવા માટે તૈયાર છે. મીડિયાને આપેલી મુલાકાતમાં અપર્ણા યાદવે કહ્યું કે તે રાયબરેલીમાં…
- IPL 2024
1000 રન, 100 કૅચ, 100 વિકેટ: જાડેજા જેવો કોઈ નહીં
ચેન્નઈ: ‘બાપુ’ રવીન્દ્ર જાડેજાએ સોમવારે કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) સામે ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ને વિજય અપાવવાની સાથે વિક્રમોની જાણે હારમાળા બનાવી દીધી.આ ઑલરાઉન્ડરે આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ 15 વખત મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતનાર તેના ભૂતપૂર્વ કૅપ્ટન એમએસ ધોનીની…
- આમચી મુંબઈ
વિરારમાં સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ઊતરેલા ચાર મજૂરનાં ગૂંગળામણથી મોત
પાલઘર: પાલઘર જિલ્લાના વિરારમાં હાઉસિંગ કોમ્પ્લેક્સમાંના સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સફાઇ માટે ઊતરેલા ચાર મજૂરના ગૂંગળામણથી મોત થયાં હતાં.પોલીસના જણાવ્યા અનુસાર વિરાર પશ્ર્ચિમમાં ગ્લોબલ સિટી ખાતે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મંગળવારે સવારે 11 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા…