- સ્પેશિયલ ફિચર્સ
ચાંદીનો ભાવ 1 લાખને પાર થવાની સંભાવના, નિષ્ણાતો સિલ્વર પર શા માટે છે બુલિશ? જાણો
મુંબઈ: વર્ષ 2024 દરમિયાન ભારતમાં ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે. 2023માં 7.19% વધ્યા બાદ આ સફેદ ધાતુએ તાજેતરમાં રૂ. 86,300 પ્રતિ કિલોનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલની આગાહીઓથી બુલિશ સેન્ટિમેન્ટમાં વધારો થયો છે, જે મધ્યમથી…
- IPL 2024
IPL RCB vs SRH: બેંગલુરુમાં હૈદરાબાદનો હાહાકાર, ટ્રેવિસ હેડની 39 બોલમાં સદી
બેંગલુરુઃ અહીંના એમ. ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં હૈદરાબાદ અને બેંગલુરુ વચ્ચેની સિઝનની 30 આઈપીએલની મેચમાં આરસીબીએ ટોસ જીતીને બોલિંગ લીધી હતી. આરસીબીના સુકાની ફાફ ડુ પ્લેસીસની આગેવાની હેઠળની આજની ટીમમાં મેક્સવેલ ગેરહાજરી હતી. પેટ કમિન્સની કેપ્ટનશિપ હેઠળની હૈદરાબાદે પહેલી બેટિંગમાં ધમાકેદાર બેટિંગ…
- મનોરંજન
સાઉથના ડિરેક્ટરની દીકરી ઐશ્વર્યાએ કર્યાં લગ્ન
મુંબઈ: સાઉથના ડિરેક્ટર એસ. શંકરની દીકરી ઐશ્વર્યા ચેન્નઈના તરુણ કાર્તિકેયન સાથે લગ્ન બંધનમાં બંધાઈ હતી, આ લગ્નમાં અનેક મોટા સેલિબ્રિટિઝ અને એક્ટર્સે હાજરી આપી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. આ સેલિબ્રિટિઝમાં અભિનેતા રજનીકાંત અને કમલ…
- આપણું ગુજરાત
આ ચૂંટણી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની છેઃ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા
ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આપ સહિત અપક્ષ ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ કરી દીધું છે. આજે પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયા અને પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.…
- નેશનલ
આગામી એક મહિના સુધી ખૂબ જ સાવધ રહેવું પડશે આ રાશિના જાતકોએ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જયોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ નિર્ધારિત સમય પર એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે અને એને કારણે તમામ રાશિના જાતકો પર એની સારી નરસી અસર જોવા મળે છે. ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ…
- આમચી મુંબઈ
મુંબઈ એરપોર્ટ પર ચાર દિવસમાં રૂ. 6.03 કરોડનું સોનું પકડાયું
મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે છેલ્લા ચાર દિવસમાં સોનાની દાણચોરીના 12 કેસ પકડી પાડ્યા હતા. અધિકારીઓએ 11થી 14 એપ્રિલ એરપોર્ટ પરથી રૂ. 6.03 કરોડની કિંમતનું 10.02 કિલો સોનું જપ્ત કર્યું હતું અને અમુક પ્રવાસીની ધરપકડ…
- આમચી મુંબઈ
બાન્દ્રામાં ગોળીબાર કરનારા શૂટર્સ મહિનાથી પનવેલમાં રહેતા હતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બાન્દ્રામાં અભિનેતા સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર કરનારા બન્ને શૂટર્સ એક મહિનાથી નવી મુંબઈના પનવેલ વિસ્તારમાં ધામા નાખીને બેઠા હતા. પનવેલમાં જ રહેતા બાઈકના મૂળ માલિક સહિત મકાનમાલિકની પણ ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ કરી હતી.ગૅલેક્સી એપાર્ટમેન્ટ બહાર ગોળીબાર…
- મનોરંજન
યોજના યુએસમાં, અમલ મુંબઈમાં: સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર: શૂટરના ઘરમાં પોલીસની સર્ચ
મુંબઈ: ફિલ્મ અભિનેતા સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર કરવાની યોજના યુએસમાં બનાવવામાં આવી હતી, એવું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. બીજી તરફ સીસીટીવી કેમેરામાં ઝડપાયેલા શૂટરને પોલીસે ઓળખી કાઢ્યો છે, જે ગુરુગા્રમનો રહેવાસી છે અને તેની ઓળખ કાલુ ઉર્ફે વિશાલ…
- આપણું ગુજરાત
GSEB ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષાના પરિણામો ટૂંક સમયમાં થશે જાહેર
ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ જેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC)નું પરિણાણ ટુંક સમયમાં જાહેર થશે. માર્ચ 11 અને 22 દરમિયાન આયોજિત થયેલ ધોરણ 12 માની પરીક્ષાનું…
- આમચી મુંબઈ
ફડણવીસના નિવેદનને લઇ ઉદ્ધવ ઠાકરેનું અમિત શાહ પર નિશાન
મુંબઈ: ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હાલમાં જ આપેલા નિવેદનનો વળતો જવાબ આપી તેમના પર નિશાન સાધ્યું હતું. હાલમાં જ અમિત શાહે રવિવારે કહ્યું હતું કે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ શિવસેના અને એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી)માં ભાગલા નથી…