- આમચી મુંબઈ
નવી મુંબઈ એરપોર્ટ પર એરફોર્સનું વિમાન ઉતરતા જ શિંદે બોલ્યા મહાયુતિ ‘ઉડાન અને લડાઈ’ માટે તૈયાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાગીદાર ભાજપની ઐતિહાસિક જીતથી ઉત્સાહિત થયેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે જાહેર કર્યું હતું કે તેમનું શાસક ગઠબંધન મહાયુતિ રાજ્યમાં ‘ઉડાન અને લડાઈ’ બંને માટે તૈયાર છે.તેમણે કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલ-હિઝબુલ્લાહ યુદ્ધ વચ્ચે 600 ભારતીય સૈનિકો પર ખતરો, UN ઓફિસ પર હુમલાથી ભારત ચિંતિત
બૈરૂતઃ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે દક્ષિણ લેબનોમાં તૈનાત સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિકોની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરી છે. ઇઝરાયેલ લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાને સતત નિશાન બનાવી રહ્યું છે. થોડા દિવસો પહેલા સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિક પણ ઇઝરાયેલની ગોળીબારનો…
- નેશનલ
Nitish Vs Akhilesh: સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાની સલાહ આપતા અખિલેશને નીતીશ કુમારે આપ્યો જવાબ
લખનઊઃ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આજે જનતા દળ (યુનાઈટેડ)ના નેતા નીતીશ કુમાર પાસે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને સમર્થન પાછું ખેંચવાની માંગ કરી હતી. આ નિવેદનને લઈ નીતીશ કુમારે અખિલેશ યાદવ પર પરિવારવાદ પર હુમલો કર્યો હતો.સમાજવાદી વિચારક જયપ્રકાશ નારાયણના…
- આપણું ગુજરાત
Gujarat : હેલિકોપ્ટર દુર્ઘટનાના એક મહિના બાદ ગુમ થયેલા પાયલટનો મૃતદેહ મળ્યો
અમદાવાદ: ભારતીય કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયાના એક મહિનાથી વધુ સમય બાદ ગુમ થયેલા પાયલોટનો મૃતદેહ ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાંથી મળી આવ્યો છે. ગુજરાતના(Gujarat)પોરબંદર નજીક અરબી સમુદ્રમાં 2 સપ્ટેમ્બરે ‘ALH MK-III’ હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ ક્રૂના ત્રણ સભ્યો ગુમ થયા…
- આમચી મુંબઈ
જીએસટી સંબંધિત 44 કરોડનું ઇનપુટ ટેક્સ ક્રેડિટ રેકેટ કૌભાંડ પકડાયું
મુંબઈ: મુંબઈમાં ટેક્સ સત્તાવાળાઓએ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સાથે સંકળાયેલા નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને કૌભાંડના સૂત્રધારની થાણામાં ધરપકડ કરવામાં આવી હોવાની જાણકારી સંબંધિત અધિકારીએ આપી હતી.સીજીએસટી મુંબઈ વિભાગના સેન્ટ્રલ એક્સાઇઝ અને જીએસટી કમિશનરેટ…
- નેશનલ
PM Modi નો ઈસ્ટ એશિયા સમીટમાં જોવા મળ્યો પ્રભાવ, દુનિયાના દેશોને આપ્યો શાંતિનો સંદેશ
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)શુક્રવારે 19મી પૂર્વ એશિયા સમિટને સંબોધિત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વર્તમાન યજમાન અને આગામી શિખર સંમેલનના યજમાન બાદ પૂર્વ એશિયા સમિટને સંબોધિત કરવા માટે આમંત્રિત કરવામાં આવેલા તેઓ પ્રથમ નેતા હતા. આને એક…
- સ્પેશિયલ ફિચર્સ
ગ્રહોના રાજા કરશે રાશિ પરિવર્તન, આ રાશિઓનો થશે ભાગ્યોદય, બેંક બેલેન્સ પણ વધશે…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહને ગોચર કરવા માટે કેટલો સમય લાગે છે એ વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. જેમ ચંદ્ર સૌથી વધુ ઝડપથી ગોચર કરતો ગ્રહ છે એ જ રીતે શનિ એ સૌથી ધીમી ગતિએ ગોચર કરતો ગ્રહ છે. જ્યારે ગ્રહોના રાજા…
- આપણું ગુજરાત
અંબાજીમાં માઈભક્તોનું ઉમટ્યું ઘોડાપુરઃ રાજવી પરિવારે હવનમાં લીધો ભાગ
અંબાજી: આજે નવરાત્રીનો છેલ્લો દિવસ છે, ત્યારે બનાસકાંઠામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં આજે માઈ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. અંબાજી મંદિર પરિસરમાં ભકતોનું ઘોડાપૂર ઊમટ્યું છે. આજે આઠમ અને નોમ બંનેની તીથી સાથે હોવાથી આજ વહેલી સવારથી મા અંબાના દર્શન…