- નેશનલ
Varanasi બેઠક પરથી કોમેડિયન શ્યામ રંગીલાનું ઉમેદવારી પત્ર રદ , જાણો કારણ
ઉત્તર પ્રદેશની હાઇ પ્રોફાઇલ લોકસભા બેઠક વારાણસી (Varanasi)પરથી કોમેડિયન શ્યામ રંગીલા(Shyam Rangeela)ઉર્ફે શ્યામ સુંદરનું ઉમેદવારી પત્ર રદ થયું છે. મંગળવારે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે તેમણે ઉમેદવારી પત્ર ભર્યું હતું. વારાણસી બેઠક પરથી 14 મે સુધી કુલ 41 ઉમેદવારોએ ઉમેદવારી…
- ઇન્ટરનેશનલ
ફ્રાન્સમાં ફિલ્મી ઢબે પોલીસના કાફલા પર હુમલો કરીને કેદીને છોડાવ્યો અને
પેરિસઃ ફ્રાન્સમાં ફિલ્મી ઢબે જેલ તોડીને કેદીને ભગાવી જનારી સશસ્ત્ર ગેંગને ઝડપવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ગેંગે એક કેદીને છોડાવવા માટે બે જેલ અધિકારીઓની હત્યા કરી દીધી હતી અને અન્ય ત્રણ અધિકારીઓને ગંભીર રીતે ઇજાગ્રસ્ત…
- મનોરંજન
ટીવી એક્ટ્રેસને Emergency Hospitalised કરવી પડી, ફેન્સ પડ્યા ચિંતામાં…
દર થોડા સમયે કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી બોલીવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત (Bollywood Controversy Queen Rakhi Sawant)ને લઈને એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મલી રહેલી માહિતી પ્રમાણે ટીવી એક્ટ્રેસ અને રિયાલિટી ટીવી શો બિગબોસની કન્ટેસ્ટન્ટને ઈમર્જન્સીના કારણો…
- નેશનલ
ઝારખંડ: હેમંત સોરેન બાદ હવે મંત્રી આલમગીર આલમની EDએ કરી ધરપકડ
નવી દિલ્હી: ઝારખંડના સીએમ હેમંત સોરેન બાદ હવે કેબિનેટ મંત્રી અને કોંગ્રેસના નેતા આલમગીર આલમ પર ઈડીએ સકંજો કસ્યો છે. ઈડીએ આજે 15 મેના રોજ તેમની ધરપકડ કરી હતી. તેમની પર ઈડીને પુછપરછમાં સહયોગ નહીં આપવાનો આરોપ છે, ઈડીએ આલમગીર…
- નેશનલ
ભાજપ બંધારણને ખતમ કરીને આરક્ષણ રદ કરવા માગે છે: રાહુલ ગાંધી
બોલાંગીર: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે ભાજપ દેશનું બંધારણ ખતમ કરીને આદિવાસીઓ, દલિતો અને પછાત વર્ગોને આપવામાં આવેલી અનામત રદ કરવા માગે છે.ઓડિશાના બોલાંગીરમાં ગાંધીએ એવો દાવો કર્યો હતો કે જો ભાજપ આ ચૂંટણીમાં…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ધર્મના નામે વિભાજન કરનારાને ખુલ્લાં પાડ્યા: નરેન્દ્ર મોદી
મુંબઈ: લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કા દરમિયાન 20મી મેના રોજ મુંબઈમાં મતદાન યોજાવાનું છે તે પહેલા જ પ્રચારસભા ગજાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ અને થાણે વિસ્તારમાં પહોંચ્યા હતા અને ખાસ કરીને વિપક્ષને પોતાના નિશાને લીધા હતા. થાણેના કલ્યાણ ખાતે…
- સ્પોર્ટસ
મિસબાહ-ઉલ-હકે (Misbah-Ul-Haq) ચોંકાવનારા વિધાનમાં કહ્યું, ‘ભારત (India) સામે રમવાનું આવે ત્યારે પાકિસ્તાન (Pakistan)ના ખેલાડીઓનું દિમાગ…’
નવી દિલ્હી: આઇસીસીની મોટી ઇવેન્ટમાં (ખાસ કરીને વર્લ્ડ કપમાં) ભારત સામે રમવાનું આવે ત્યારે પાકિસ્તાની પ્લેયરોનું દિમાગ કામ જ નથી કરતું હોતું એવું વર્ષોથી ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓને લાગતું રહ્યું છે, પણ હવે તો ખુદ પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન મિસબાહ-ઉલ-હકે પણ એવું…
- આમચી મુંબઈ
કૉંગ્રેસ બજેટના 15 ટકા લઘુમતીઓને ફાળવવા માગતી હતી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી
નાશિક: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એવો આક્ષેપ કર્યો હતો કે કૉંગ્રેસ પોતાના કાર્યકાળ દરમિયાન દેશના કુલ બજેટના 15 ટકા રકમ લઘુમતી કોમને ફાળવવા માગતી હતી અને આ ખર્ચનું વિભાજન પણ તેમને માન્ય નહોતું. આવી જ રીતે ધર્મને આધારે નોકરીઓ…
- નેશનલ
સુપ્રીમે દિલ્હીના સીએમને વચગાળાના જામીન આપતા, અમિત શાહે કહ્યું ‘કેજરીવાલને સ્પેશિયલ ટ્રિટમેન્ટ અપાઈ’
નવી દિલ્હી: દિલ્હી ના સીએમ અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal)ને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા તેને લઈ રાજકારણ ગરમાયું છે. કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાની પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે. હવે આ મામલે…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ચંદ્ર સૂર્ય છે ત્યાં સુધી મુંબઈને મહારાષ્ટ્રથી કોઈ તોડી નહીં શકે: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચૂંટણીઓ આવે એટલે રાજ્યમાં કેટલાક લોકો મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરી નાખવામાં આવશે એવી બૂમરાણ કરવાનું ચાલુ કરી દેતા હોય છે. મુંબઇગરાના મતો પર નજર રાખીને 25 વર્ષ સુધી મુંબઈમાં સત્તા ભોગવનારાઓએ મુંબઈ માટે શું કર્યું? એવી આકરી…