- આપણું ગુજરાત
ગરબા રમતી વખતે યુવકને આવ્યો હાર્ટ એટેક, સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં બની ઘટના
અમરેલીઃ આજે નવમું નોરતું છે. તાજેરમાં પુણામાં ગરબા કિંગ તરીકે ઓળખાતા વ્યક્તિનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. ગુજરાતમાં પણ નવરાત્રીમાં ગરબા રમતી વખતે એક યુવકનું મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે. મળતી વિગત પ્રમાણે, અમરેલીના ધારીમાં આ ઘટના બની…
- આમચી મુંબઈ
મેટ્રોના પ્રવાસીઓ માટે મોટા ન્યૂઝ, હવેથી મળશે આ સુવિધા
મુંબઈઃ મુંબઈના જાહેર પરિવહન ક્ષેત્રે લોકલ ટ્રેનના સમાંતર બેસ્ટ પછી હવે મેટ્રોની ધીમે ધીમે બોલબાલા વધી રહી છે, જેમાં મેટ્રો-થ્રી શરુ કરવાના અહેવાલ વચ્ચે તાજેતરમાં મેટ્રો ટૂએ અને સાતના પ્રવાસીઓ માટે વોટ્સએપ ટિકિટિંગ સર્વિસ શરુ કરી છે.મહા મુંબઈ મેટ્રો ઓપરેશન્સ…
- નેશનલ
Rahul Gandhi પાસેથી છીનવાઇ શકે છે વિપક્ષના નેતાનું પદ, ભાજપે કર્યો મોટો દાવો
નવી દિલ્હી : રાહુલ ગાંધી (Rahul Gandhi)ના વિપક્ષના નેતાના પદને લઇને ભાજપે મોટો દાવો કર્યો છે. જેમાં ભાજપે જણાવ્યું છે કે વિપક્ષી ગઠબંધનના ઘટક પક્ષો લોકસભામાં વિપક્ષના નેતાની ભૂમિકા બદલવાનું વિચારી રહી છે. ભાજપનું કહેવું છે કે જો ઇન્ડી ગઠબંધનને…
- આમચી મુંબઈ
નવનીત રાણા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નહીં લડે
અમરાવતી: મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ છે. ચૂંટણીમાં વિજય મેળવવા માટે તમામ પક્ષો રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. ત્યારે અમરાવતી જિલ્લાના બડનેરાથી અપક્ષ વિધાનસભ્ય રવિ રાણાએ શુક્રવારે જણાવ્યું હતું કે તેમની પત્ની નવનીત રાણા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડશે…
- નેશનલ
ED એકશનમાં, 7600 કરોડના ડ્રગ્સ કેસમાં દિલ્હી -મુંબઇમાં અનેક સ્થળોએ દરોડા
નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) હવે દિલ્હી ડ્રગ્સ કેસની તપાસ કરશે. કેન્દ્રીય તપાસ એજન્સી EDએ 7,600 કરોડ રૂપિયાના ડ્રગ્સ ઝડપાવનો કેસ PMLA હેઠળ નોંધ્યો હતો. આ કેસ નોંધ્યા પછી ઇડીએ દિલ્હી એનસીઆર અને મુંબઈના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા…
- આમચી મુંબઈ
એક્ટર સયાજી શિંદે અજિત પવારની NCPમાં થયો સામેલ, અનેક ફિલ્મો-સીરિયલોમાં કરી ચૂક્યો છે કામ
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. અનેક ફિલ્મા-સીરિયલોમાં કામ કરી ચૂકેલો જાણીતો અભિનેતા સયાજી શિંદે અજિત પવારના નેતૃત્વવાળી એનસીપીમાં સામેલ થયો છે. પાર્ટી નેતા છગન ભુજબળે કહ્યું, સયાજી શિંદે માત્ર સારો અભિનેતા જ નહીં, પરંતુ…
- સ્પેશિયલ ફિચર્સ
Keep Moving: રતન ટાટાના ઉત્તરાધિકારી કઈ રીતે બન્યા નોએલ ટાટા, જાણો ઈન્સાઈડ સ્ટોરી
મુંબઈઃ દેશના રત્નસમાન રતન ટાટાના નિધન પછી સૌથી મોટો સવાલ એ હતો કે ટાટા ટ્રસ્ટના વડા 1991થી રતન ટાટાના ઉત્તરાધિકારી કોણ બનશે. 24 કલાકમાં રતન ટાટાના ઉત્તરાધિકારીની પસંદગી કરવામાં આવી છે, જેના માટે રતન ટાટાના મૂળ મંત્ર કીપ મૂવિંગ કારણભૂત…
- આમચી મુંબઈ
દેવેન્દ્ર ફડણવીસ વિકાસ ભંડોળ રોકે છે: અનિલ દેશમુખનો આરોપ
નાગપુર: છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપી (શરદ પવાર)ના વિધાનસભ્ય અનિલ દેશમુખ એકબીજા પર આરોપો અને ટીકા કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા અનિલ દેશમુખે 100 કરોડની કથિત વસૂલાત મામલે દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું…