- આમચી મુંબઈ
નવનીત રાણા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નહીં લડે
અમરાવતી: મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ છે. ચૂંટણીમાં વિજય મેળવવા માટે તમામ પક્ષો રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. ત્યારે અમરાવતી જિલ્લાના બડનેરાથી અપક્ષ વિધાનસભ્ય રવિ રાણાએ શુક્રવારે જણાવ્યું હતું કે તેમની પત્ની નવનીત રાણા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડશે…
- નેશનલ
ED એકશનમાં, 7600 કરોડના ડ્રગ્સ કેસમાં દિલ્હી -મુંબઇમાં અનેક સ્થળોએ દરોડા
નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) હવે દિલ્હી ડ્રગ્સ કેસની તપાસ કરશે. કેન્દ્રીય તપાસ એજન્સી EDએ 7,600 કરોડ રૂપિયાના ડ્રગ્સ ઝડપાવનો કેસ PMLA હેઠળ નોંધ્યો હતો. આ કેસ નોંધ્યા પછી ઇડીએ દિલ્હી એનસીઆર અને મુંબઈના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા…
- આમચી મુંબઈ
એક્ટર સયાજી શિંદે અજિત પવારની NCPમાં થયો સામેલ, અનેક ફિલ્મો-સીરિયલોમાં કરી ચૂક્યો છે કામ
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. અનેક ફિલ્મા-સીરિયલોમાં કામ કરી ચૂકેલો જાણીતો અભિનેતા સયાજી શિંદે અજિત પવારના નેતૃત્વવાળી એનસીપીમાં સામેલ થયો છે. પાર્ટી નેતા છગન ભુજબળે કહ્યું, સયાજી શિંદે માત્ર સારો અભિનેતા જ નહીં, પરંતુ…
- સ્પેશિયલ ફિચર્સ
Keep Moving: રતન ટાટાના ઉત્તરાધિકારી કઈ રીતે બન્યા નોએલ ટાટા, જાણો ઈન્સાઈડ સ્ટોરી
મુંબઈઃ દેશના રત્નસમાન રતન ટાટાના નિધન પછી સૌથી મોટો સવાલ એ હતો કે ટાટા ટ્રસ્ટના વડા 1991થી રતન ટાટાના ઉત્તરાધિકારી કોણ બનશે. 24 કલાકમાં રતન ટાટાના ઉત્તરાધિકારીની પસંદગી કરવામાં આવી છે, જેના માટે રતન ટાટાના મૂળ મંત્ર કીપ મૂવિંગ કારણભૂત…
- આમચી મુંબઈ
દેવેન્દ્ર ફડણવીસ વિકાસ ભંડોળ રોકે છે: અનિલ દેશમુખનો આરોપ
નાગપુર: છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપી (શરદ પવાર)ના વિધાનસભ્ય અનિલ દેશમુખ એકબીજા પર આરોપો અને ટીકા કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા અનિલ દેશમુખે 100 કરોડની કથિત વસૂલાત મામલે દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું…
- આમચી મુંબઈ
નવી મુંબઈ એરપોર્ટ પર એરફોર્સનું વિમાન ઉતરતા જ શિંદે બોલ્યા મહાયુતિ ‘ઉડાન અને લડાઈ’ માટે તૈયાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાગીદાર ભાજપની ઐતિહાસિક જીતથી ઉત્સાહિત થયેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે જાહેર કર્યું હતું કે તેમનું શાસક ગઠબંધન મહાયુતિ રાજ્યમાં ‘ઉડાન અને લડાઈ’ બંને માટે તૈયાર છે.તેમણે કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલ-હિઝબુલ્લાહ યુદ્ધ વચ્ચે 600 ભારતીય સૈનિકો પર ખતરો, UN ઓફિસ પર હુમલાથી ભારત ચિંતિત
બૈરૂતઃ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે દક્ષિણ લેબનોમાં તૈનાત સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિકોની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરી છે. ઇઝરાયેલ લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાને સતત નિશાન બનાવી રહ્યું છે. થોડા દિવસો પહેલા સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિક પણ ઇઝરાયેલની ગોળીબારનો…