- નેશનલ
મનરેગાનો અમલ બિહારમાં કેમ આટલો નબળો: કૉંગ્રેસનો વડા પ્રધાનને સવાલ
નવી દિલ્હી: કૉંગ્રેસે શનિવારે એવો દાવો કર્યો હતો કે બિહારમાં જ્યારે ભાજપ સત્તા પર હોય છે ત્યારે મહત્ત્વની મનરેગા યોજનાનો અમલ નબળો થઈ જાય છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એવો સવાલ કર્યો હતો કે રાજ્યમાં મનરેગાનો અમલ કેમ નબળો…
- નેશનલ
પીઓકે આપણું છે અને અમે લઈને રહીશું: અમિત શાહ
શિમલા: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) ભારતનો અવિભાજ્ય અંગ છે અને અમે તેને પાછું લઈશું એમ દેશના ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે ભારપૂર્વક કહ્યું હતું. કૉંગ્રેસ દ્વારા પાકિસ્તાન પાસે અણુ બોમ્બ હોવાથી તેમનાથી ડરીને રહેવાની ભાજપને આપવામાં આવેલી સલાહ માટે તેમણે…
- નેશનલ
અખિલેશ યાદવે 400 પારની હાંસી ઉડાવી, 140 બેઠક નહીં મળે એવો દાવો કર્યો
દેવરિયા (ઉત્તર પ્રદેશ): સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે શનિવારે એવો દાવો કર્યો હતો કે ભાજપના લોકસભાની ચૂંટણી માટેના 400 પારના નારાની ફજેતી થવાની છે અને પાર્ટીને 140 બેઠક જીતવાની હાંસીજનક સ્થિતિમાં મૂકાવું પડશે.તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ભાજપને…
- આમચી મુંબઈ
ડોંબિવલી કેમિકલ બ્લાસ્ટમાં સગાઓ ગુમ હોય થયા હોય તેમને પાલિકાએ કરી આ અપીલ
મુંબઈ: કલ્યાણ-ડોંબિવલી પાલિકાએ નાગરિકોને અપીલ કરી છે જો તેમના પરિવારનો કોઈ સભ્ય તાજેતરમાં કેમિકલ કંપનીમાં થયેલા સ્ફોટ પછી ગુમ થયો હોય તો તેઓએ પાલિકાની હૉસ્પિટલમાં સંપર્ક કરે. પાલિકાએ બહાર પાડેલી રિલીઝમાં જણાવ્યું હતું કે પાલિકા સંચાલિત શાસ્ત્રી નગર હૉસ્પિટલમાં એક…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેમાં અકસ્માતનો સિલસિલો ચાલુ જઃ યુવકે ગુમાવ્યા બંને પગ
મુંબઈ: થોડા જ સમય પહેલા ટ્રેનમાંથી પડી જવાના કારણે કચ્છી યુવતીનું દુ:ખદ મૃત્યુ થયું હોવાની ઘટના મુંબઈમાં બની હતી ત્યારે ટ્રેન અકસ્માતનો બીજો બનાવ સામે આવ્યો છે. થાણેમાં અત્યંત ભીડ ધરાવતી ટ્રેનમાંથી પડી જવાના કારણે એક 30 વર્ષીય યુવકે પોતાના…
- આપણું ગુજરાત
રાજકોટના કાલાવડ રોડ પરના TRP ગેમ ઝોનમાં ભીષણ આગ, 9 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા
રાજકોટ: રાજકોટ શહેરના કાલાવડ રોડ TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી વિકરાળ હતી કે ધૂમાડાના ગોટે ગોટા 5 કિલોમીટર દૂર દેખાઈ રહ્યા છે. આ આગમાં 9 લોકોના મોત થયા હોવાના પ્રાથમિક અહેવાલ છે. ગેમ ઝોનમાં આગ લાગતા…
- આમચી મુંબઈ
26મી જૂને યોજાનારી વિધાન પરિષદની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેએ ઉતાર્યા આ ઉમેદવારને…
મુંબઈ: સ્નાતક(ગ્રેજ્યુએટ) અને ટીચર્સ(શિક્ષકો) માટે વિધાન પરિષદની ચૂંટણી 26 જૂનના યોજવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના દ્વારા વિધાન પરિષદના સભ્ય અનિલ પરબ તેમ જ જે.એમ.અભયંકરને ઉમેદવાર તરીકે ઊભા રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે…
- આમચી મુંબઈ
પારલીમાં ફરીથી મતદાન યોજવામાં આવશે? જુઓ શું માગણી કરી શરદ પવારની એનસીપીએ
મુંબઈ: શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) દ્વારા પારલી તહેસીલમાં ફરીથી મતદાન કરાવવામાં આવે, તેવી માગણી કરવામાં આવી છે. બીડના પારલી તહેસીલમાં અમુક મતદાન કેન્દ્રોમાં સત્તાધારી પક્ષના ઉમેદવાર દ્વારા બૂથ કેપ્ચરીંગ(મતદાન કેન્દ્રનો કબજો લઇ લેવો)નો આરોપ મૂકીને ફરીથી મતદાન યોજવાની માગણી…
- આપણું ગુજરાત
અમદાવાદમાં ગરમીથી 2 નવજાતના મોત, શહેરમાં હીટસ્ટ્રોકના 200થી વધુ કેસ નોંધાયા
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 15 દિવસથી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અસહ્ય ગરમીથી પરિસ્થિતી એટલી વિકટ બની છે કે ગરમી સંબંધિત બિમારીઓ પણ વધી છે. આ કાળઝાળ ગરમીમાં લોકો માટે બહાર નીકળવું મુશ્કેલીભર્યું બન્યું છે. ગરમીને કારણે હાર્ટ એટેક,…
- નેશનલ
Delhiની આ બેઠકએ બે બોલીવૂડ સ્ટારને મિત્રોમાંથી દુશ્મન બનાવી દીધા હતા
નવી દિલ્હીઃ લોકસભાના (Delhi Loksabha seat) છટ્ઠા તબક્કાના મતદાનમાં દિલ્હીની સાત બેઠનો પણ સમાવેશ છે, પણ આપણે વાત કરવાની છે દિલ્હીની એવી એક બેઠકની જેણે હિન્દી ફિલ્મજગતના બે સુપરસ્ટાર અને મિત્રોને એકબીજાની સામે ઊભા કર્યા હતા.દિલ્હીની નવી દિલ્હી લોકસભા મતવિસ્તાર…