- નેશનલ
Loksabha Election 2024 : બિહારમાં તેજસ્વી યાદવ પર જેપી નડ્ડાનો મોટો પ્રહાર, કહ્યું પિતાના કારનામા બેટા શું જાણે ?
પટના : લોકસભા ચૂંટણીના(Loksabha Election 2024 ) છેલ્લા તબક્કાના પ્રચારમાં ભાજપ(BJP) કોઈ કસર છોડી રહી નથી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા(JP Nadda) આજે જહાનાબાદમાં રેલી યોજી હતી. રેલી દરમિયાન તેમણે આરજેડી(RJD)પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ફરી એકવાર બિહારના લોકોને…
- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડ: શક્તિસિંહનો ગંભીર આરોપ ‘સરકાર વ્યવસ્થિત હપ્તા ઉઘરાવવાનું કામ કરે છે’
રાજકોટ: રાજકોટના TRP ગેમ ઝોનમાં બનેલી અગ્નિકાંડની ઘટનાથી સમગ્ર સ્તબ્ધ બની ગયું છે. આ ભયાનક આગમાં અત્યાર સુધીમાં 24 લોકો જીવતા ભૂંજાઈ ગયા હોવાની પુષ્ટી થઈ છે. જો કે, હજુ પણ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. એવા અહેવાલો છે કે…
- સ્પોર્ટસ
Hardik – Natasha : હાર્દિક પંડ્યાની પત્ની નતાશા કોની સાથે જોવા મળી જાણો છો?
વડોદરા: આઇપીએલની 15મી તથા 16મી સીઝનમાં ગુજરાત ટાઇટન્સને અનુક્રમે ચૅમ્પિયન અને રનર-અપ બનાવ્યા પછી હવે 17મી સીઝનમાં પોતાની કૅપ્ટન્સીમાં મુંબઈ ઇન્ડિયન્સ છેક 10મા નંબર પર રહી જવાની સાથે આ ટીમને સ્પર્ધાની બહાર થતી જોનાર કૅપ્ટન હાર્દિક પંડ્યા ટૂર્નામેન્ટ પછી પણ…
- નેશનલ
મનરેગાનો અમલ બિહારમાં કેમ આટલો નબળો: કૉંગ્રેસનો વડા પ્રધાનને સવાલ
નવી દિલ્હી: કૉંગ્રેસે શનિવારે એવો દાવો કર્યો હતો કે બિહારમાં જ્યારે ભાજપ સત્તા પર હોય છે ત્યારે મહત્ત્વની મનરેગા યોજનાનો અમલ નબળો થઈ જાય છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એવો સવાલ કર્યો હતો કે રાજ્યમાં મનરેગાનો અમલ કેમ નબળો…
- નેશનલ
પીઓકે આપણું છે અને અમે લઈને રહીશું: અમિત શાહ
શિમલા: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) ભારતનો અવિભાજ્ય અંગ છે અને અમે તેને પાછું લઈશું એમ દેશના ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે ભારપૂર્વક કહ્યું હતું. કૉંગ્રેસ દ્વારા પાકિસ્તાન પાસે અણુ બોમ્બ હોવાથી તેમનાથી ડરીને રહેવાની ભાજપને આપવામાં આવેલી સલાહ માટે તેમણે…
- નેશનલ
અખિલેશ યાદવે 400 પારની હાંસી ઉડાવી, 140 બેઠક નહીં મળે એવો દાવો કર્યો
દેવરિયા (ઉત્તર પ્રદેશ): સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે શનિવારે એવો દાવો કર્યો હતો કે ભાજપના લોકસભાની ચૂંટણી માટેના 400 પારના નારાની ફજેતી થવાની છે અને પાર્ટીને 140 બેઠક જીતવાની હાંસીજનક સ્થિતિમાં મૂકાવું પડશે.તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ભાજપને…
- આમચી મુંબઈ
ડોંબિવલી કેમિકલ બ્લાસ્ટમાં સગાઓ ગુમ હોય થયા હોય તેમને પાલિકાએ કરી આ અપીલ
મુંબઈ: કલ્યાણ-ડોંબિવલી પાલિકાએ નાગરિકોને અપીલ કરી છે જો તેમના પરિવારનો કોઈ સભ્ય તાજેતરમાં કેમિકલ કંપનીમાં થયેલા સ્ફોટ પછી ગુમ થયો હોય તો તેઓએ પાલિકાની હૉસ્પિટલમાં સંપર્ક કરે. પાલિકાએ બહાર પાડેલી રિલીઝમાં જણાવ્યું હતું કે પાલિકા સંચાલિત શાસ્ત્રી નગર હૉસ્પિટલમાં એક…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેમાં અકસ્માતનો સિલસિલો ચાલુ જઃ યુવકે ગુમાવ્યા બંને પગ
મુંબઈ: થોડા જ સમય પહેલા ટ્રેનમાંથી પડી જવાના કારણે કચ્છી યુવતીનું દુ:ખદ મૃત્યુ થયું હોવાની ઘટના મુંબઈમાં બની હતી ત્યારે ટ્રેન અકસ્માતનો બીજો બનાવ સામે આવ્યો છે. થાણેમાં અત્યંત ભીડ ધરાવતી ટ્રેનમાંથી પડી જવાના કારણે એક 30 વર્ષીય યુવકે પોતાના…
- આપણું ગુજરાત
રાજકોટના કાલાવડ રોડ પરના TRP ગેમ ઝોનમાં ભીષણ આગ, 9 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા
રાજકોટ: રાજકોટ શહેરના કાલાવડ રોડ TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી વિકરાળ હતી કે ધૂમાડાના ગોટે ગોટા 5 કિલોમીટર દૂર દેખાઈ રહ્યા છે. આ આગમાં 9 લોકોના મોત થયા હોવાના પ્રાથમિક અહેવાલ છે. ગેમ ઝોનમાં આગ લાગતા…
- આમચી મુંબઈ
26મી જૂને યોજાનારી વિધાન પરિષદની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેએ ઉતાર્યા આ ઉમેદવારને…
મુંબઈ: સ્નાતક(ગ્રેજ્યુએટ) અને ટીચર્સ(શિક્ષકો) માટે વિધાન પરિષદની ચૂંટણી 26 જૂનના યોજવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના દ્વારા વિધાન પરિષદના સભ્ય અનિલ પરબ તેમ જ જે.એમ.અભયંકરને ઉમેદવાર તરીકે ઊભા રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે…