Dombivli boiler blast: નુકસાન પામેલી 941 મિલકતનું કરાયું પંચનામું
મુંબઈઃ ડોંબિવલી એમઆઈડીસીમાં અમુદાન કંપનીમાં બોઈરલ વિસ્ફોટને કારણે એકથી બે કિલોમીટરના પરિસરમાં નુકસાન પામેલી કંપનીઓ, હોટેલ, ઇમારતો સહિત મકાનો જેવી કુલ ૯૪૧ મિલકતનું પંચનામું કરવામાં આવ્યું છે.કલ્યાણના તહસીલદાર સચિન શેજલેએ માહિતી આપી હતી કે આ પંચનામાનો વિગતવાર અહેવાલ વરિષ્ઠોને મોકલવામાં…
- સ્પોર્ટસ
Hardik Pandya and Natasa Stankovicના છુટાછેડા એ પબ્લિસિટી સ્ટન્ટ? જાણો કોણે કર્યો આવો દાવો?
છેલ્લાં બે-ત્રણ દિવસથી સોશિયલ મીડિયા હોય કે ન્યુઝ રૂમ હોય એક જ વાતની ચર્ચા થઈ રહી છે અને એ એટલે હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છુટાછેડા (Hardik Pandya and Natasha Stankovic’s Divorce)ની. હવે આ જ બાબતે મહત્ત્વની માહિતી સામે આવી…
- મનોરંજન
IPL-2024 ફાઈનલમાં Shahrukh Khanએ પહેરી આ ઘડિયાળ, Anant Ambani સાથે છે ખાસ કનેક્શન…
ગઈકાલે ચેન્નઈ ખાતે યોજાયેલી IPL-2024ની ફાઈનલમાં KKRએ SRHને આઠ વિકેટથી હરાવીને 10 વર્ષ બાદ ત્રીજી વખત ટાઈટલ પોતાના નામે કર્યું હતું. દરમિયાન KKRના માલિક અને બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાન (Bollywood Actor Shahrukh Khan) ટીમની જિત બાદ એકદમ ખુશ જોવા મળ્યો…
- નેશનલ
Prajwal Revannaએ આખરે SIT સમક્ષ હાજર થવાનો આપ્યો Message
નવી દિલ્હીઃ કર્ણાટકના સાસંદ પ્રજ્વલ રેવન્ના (Prajwal Revanna)એ એક વીડિયો બનાવીને સંદેશ આપ્યો છે કે મારા ઉપર જે કોઈ આરોપ લગાવવામાં આવ્યા છે, જે એક રાજકીય ષડયંત્ર છે. જ્યારે ચૂંટણી હતી ત્યારે મારી સામે કોઈ આરોપ મૂકવામાં આવ્યા નહોતા.યૌન શોષણના…
- આપણું ગુજરાત
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: અંડર સી ટનલ તૈયાર
મુંબઈ: અત્યંત મહત્ત્વાકાંક્ષી એવા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક મહત્ત્વનો તબક્કો પાર પડ્યો છે. આ પ્રોજેક્ટ માટે તૈયાર કરવામાં આવી રહેલી અંડર સી ટનલ એટલે કે સમુદ્રમાંથી પસાર થનારી ટનલનું કામ પૂર્ણ થઇ ગયું હોવાનું રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું…
- નેશનલ
હીટ સ્ટ્રોકથી 60થી વધુનાં મોતઃ સ્વસ્થ રહેવા માટે અજમાવો આટલા ઉપાયો
મુંબઈ/નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યમાં ભીષણ ગરમી હીટ વેવની અસર જોવા મળી રહી છે, ત્યારે પાટનગર દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 48 ડિગ્રીને પાર થયો છે. હીટ સ્ટ્રોક સંબંધિત વિવિધ બીમારીના કેસમાં વધારો થયો છે, જ્યારે માર્ચથી લઈને અત્યાર…
- આમચી મુંબઈ
અજિત પવાર જૂથના નેતાના કહેવાથી આરોપીનો બ્લડ રિપોર્ટ બદલ્યો?: પુણે અકસ્માતના કેસમાં કોંગ્રેસ નેતાનો દાવો
મુંબઈ: અત્યંત ચકચારજનક એવા પુણે પોર્શ કાર અકસ્માત કેસ (Pune Porsche Accident)માં કૉંગ્રેસના નેતા દ્વારા એક મોટો દાવો કરવામાં આવ્યો છે. અજિત પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી)ના નેતાએ આપેલી સૂચનાને પગલે ડૉક્ટરે આરોપીનો બ્લડ રિપોર્ટ બદલાવ્યો હોવાનો દાવો કૉંગ્રેસના…
- આપણું ગુજરાત
ત્રણ દિવસથી સ્વજનના મૃતદેહની રાહ જોઈ રહેલા પરિવારજનોએ સંયમગુમાવ્યો
રાજકોટ : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં 36 કલાકમાં 28 મૃતદેહો મળ્યા છે, અને હજુ પણ ગાયબ લોકોના નામની યાદી લાંબી છે. આથી હજુ મૃત્યુનો આંકડો વધી શકે છે. શનિવારે સર્જાયેલ દુર્ઘટનામાં મળેલા મૃતદેહોને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ…
- નેશનલ
વૈશ્વિક સોનું બે સપ્તાહની નીચી સપાટીએથી પાછું ફર્યું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન ખાતે આજે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ બે સપ્તાહની નીૂચી સપાટીએથી પાછાં ફર્યાં હતા, જોકે રોકાણકારોની નજર આ સપ્તાહના અંતે શુક્રવારે જાહેર થનારા અમેરિકાનાં એપ્રિલ મહિનાના પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સપેન્ડિચર ડેટા પર સ્થિર થઈ હોવાથી સાવચેતીના અભિગમ…